________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભાવાર્થ-દરેક પ્રાણી સુખી, સેમસંપન્ન અને ભાવાર્થ –સર્વ જેની સાથે મારે મિત્રતા અને સંતુષ્ટ આત્માવાળા થાઓ.
છે; કેઈની સાથે મારે વૈરભાવ નથી. જેમ માતા પિતાના એકના એક પુત્રને પોતાના સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણુઓને જીવન વડે રક્ષણ કરે છે તેમ સર્વ પ્રાણીઓમાં સમૂહ પરોપકાર કરવાને તત્પર બને, સર્વ દેશોને પિતાનું મન ઉદાર બનાવવું.
નારા થાઓ અને સર્વ જગ્યાએ લેકે સુખી રહે. સંપૂર્ણ લેકમાં પિતાના મનને મૈત્રીભાવનાવડે મુક્ત કરી વિશાળ બનાવવું તેમજ ઉર્ધ્વ, અધો અને તિર્યંચ (સર્વત્ર) મનને શત્રરહિત, બાધારહિત અને નિર્વેર કેળવવું.
( દ08).
www.umaragyanbhandar.com
પરિશિષ્ટ ન. ૨. વૈદિક સધ્યાના કેટલાક મિત્રો કે વાકઃ જિનશાસ્ત્રના સમાન પાકે (१) 'ममोपात्तदुरितक्षयाय श्रीपरमेश्वरमीतये (१) 'पायच्छित्त विसोहण करेमि काउसगं।' પત્તા કપાસન િોિ ભાવાર્થ પ્રાયશ્ચિત અને વિશુદ્ધિને અર્થે
સંકલ્પ વાક્ય કાઉસગ્ગ (ધ્યાન) કરું છું.