________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
)
ભાવાર્થ – હું મારા ઉપાર્જત પાપો ક્ષય
* પ્રતિકમણ વિધિ. કરવા તેમજ શ્રી પરમેશ્વરની પ્રીતિ મેળવવા પ્રાતઃ સબાની ઉપાસના કરીશ.
(२) 'जंजमणेण बद्धं,जंज वारण भासियंपावं।
जंजे कायेण कय, मिच्छामि दुक्कडं तस्सा।' (२) ॐ सूर्यश्च मामन्युश्च मन्युपतयश्च । मन्युकृतेभ्य पापेभ्यो रक्षन्ताम् । यद्राच्या (३) चन्देसु निम्मलयरा,आइच्चेसु अहियं पयासयरा। पापमकार्ष मनसा वाचा हस्ताभ्यां पद्भ्यामु- सागरवरगम्भीरा, सिद्धा सिद्धिं मम दिसन्तु॥ दरेण शिश्ना रात्रिस्तदवलुम्पतु यत्किंचिद्
લેગસ્ટ, ફુર્તિ મથકમૃતયોન સભ્યોતિષિ ભાવાર્થ –જે જે પાપ મન દ્વારા બંધાયું હોય जुहोमि स्वाहा
જે જે પાપ વચન વડે બોલાયું હોય અને જે જે
(પાપી) કાર્ય શરીર દ્વારા કરાયું હોય તે સર્વ પાપ,
કૃષ્ણ યજુર્વેદ, મિથ્યા થાઓ. ભાવાર્થ - સુર્ય, મન્યુ અને મજુપતિ એ જે ચન્દ્રની માફક કર્મમલથી રહિત અર્થાત બધાય મને ક્રોધકૃત પાપોથી બચાવે. મેં રાત્રે મન, નિર્મલ છે; જે સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશવાળા વચન, હાથ, પગ, પેટ, જનનેન્દ્રિય આદિ વડે જે છે અર્થાત તીર્થના પ્રકાશક છે; જે સાગરની માફક પાપ કર્યો હોય તે પાપને રાત્રિ દૂર કરો. મારામાં અખૂટ જ્ઞાન હોવા છતાં અભિમાનથી છલકાતા નથી જે કાંઈ પાપ છે એને હું અમૃતનિ જ્યોર્તિ રૂપ એવા “સિદ્ધ ભગવાનના આલંબન વડે મને મોક્ષ સૂર્ય અર્થાત્ પરબ્રહ્મમાં હેમું છું.
પ્રાપ્ત થાઓ,
( 2
www.umaragyanbhandar.com