________________
પ્રતિક્રમણ કરી પેાતાની પૂર્વ સ્થિતિ (સમભાવ) પ્રાપ્ત કરીજ લે છે; અને કાઇ ક્રાઇ વાર તા તે સ્થિતિથી પશુ આગળ વધી જાય છે. ધ્યાન તે આધ્યાત્મિક જીવનની ચાવી છે, તેથીજ અતર્દષ્ટિ જીવા વારવાર ધ્યાન કરે છે. ધ્યાન દ્વારા આત્મશુદ્ધિ કરતા કરતા તે આત્મસ્વરૂપમાં વિશેષપણે લીન થઈ જાય છે, અને પરિણામે જડ વસ્તુઓના ભાગના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન તેમને માટે કુદરતી ક્રિયાજ હતી જાય છે.
આમ જોતાં સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિક પુરૂષાના ઉચ્ચ અને સ્વાભાવિક જીવનના પૃથક્કરણ રૂપેજ આવશ્યકક્રિયા ’ છે, એમ હોવાથી તેને ક્રમ પણ તેટલાજ સ્વાભાવિક અને કુદરતી છે.
'
ક્રમની સ્વાભાવિક્તાની ઉપપત્તિઃ—જ્યાં સુધી ‘સામાયિક’ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી · ચતુર્વિશતિ સ્તવ ' ભાવપૂર્વક થઈ શકતું નથી; કારણ કે જ્યાં સુધી આત્મા ગેરેજ સ્થિર કે સમભાવમાં હાતા નથી ત્યાં સુધી સમભાવના શખરે રહેલ મહાન પુરૂષામાં રહેલ ગુણા
નણી શકતા નથી, તેમજ તે ગુણાથી ઉત્પાાહત અને પ્રસન્ન બની તેની પ્રશંસા પણ કરી શકતા નથી. આમ હાવાથી જ સામાયિકની પછી સ્તુવિજ્ઞતિ સ્તવ' છે.
ચતુર્તિ ક્ષતિ સ્તવ કરનાર અધિકારી ‘વન્દન' પણ વિધિપૂર્વક કરી શકે છે; કારણકે ચેાવીશ તી કરના ગુાથી પ્રસન્ન થઇ જેણે તેમની સ્તુતિ કરી નથી, તે તી કરમાના ઉપદેશક સદ્ગુરૂને ભાવપૂર્ણાંક વન્દન કરી શકતા જ નથી. આથી કરીનેજ ચતુર્વ શિત સ્તવની પછી વન'તા ક્રમ છે.
વન્દનની પછી ‘પ્રતિક્રમ' રાખવાના હેતુ એ છે કે આલેચના ગુરૂ સમક્ષ જ કરી શકાય; જે ગુરૂવન્દન કરતા નથી, તેને આલોચના કરવાના પશુ આધકાર નથી. ગુરૂવન્દન સિવાય કરેલ
(૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com