Page #1
--------------------------------------------------------------------------
________________
જે જે કરમટિયાનાં...
આચાર્ય ગણરાનસૂરિ
Jain Education international
For Personal & Private Use Only
www.lainelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...
26 લેખક પ.પૂ. યુવકજાગૃતિપ્રેરક દીક્ષાદાનેશ્વરી આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.
પ્રકાશક 26. દિગુણ આરાધ5 ટ્રસ્ટ ૧૫૧, ગુલાલવાડી, કીકા સ્ટ્રીટ, મુંબઈ-400 004. ફોન : 2347 4791 | 2386 7581 મો. : 094265 47084
For Personal & Private UE O
આવૃત્તિ 8 મી, સં. ૨૦૬૮, સન્ 2012, કિમત 80,w.jainelibrary.org
Page #3
--------------------------------------------------------------------------
________________
LEARN FROM PAST, LIVE IN PRESENT AND PLAN THE FUTURE. ભૂતકાળની ભૂલોથી શીખીએ...વર્તમાનમાં જીવીએ અને ભવિષ્યનું પ્લાનિંગ એવી રીતે કરીએ કે, જેથી ભૂલોની પુનરાવૃતિ ન થાય. માનવ માત્રથી ભૂલ થાય છે, પરંતુ જે પોતાની ભૂલનો એકરાર કરી સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિત છે, તે માનવ ખરેખર પૂજનીય બને છે.
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતરે છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. - કવિ કલાપી
આ પુસ્તકનું વિશેષd
ધન્ય છે જિનશાસન ! જેમાં પાપીઓના પાપને ધોનાર પ્રાયશ્ચિતનું ઉતમ વિધાન છે...
ગંગા મેલી ને મેલી જ રહેવાની 9 ની !.... પ્રક્રિયા કરશો તો શુદ્ધ સ્વરછ અને નિર્મળ બની જશે.
પ્રાયશ્ચિત્તમાં આ જ અપૂર્વ તાકાત છે કે, એના બળે આત્મા સંપૂર્ણપણે નિર્મળ બની શકે છે.
પાપને ન છુપાવવું હોય તો... જાઓ વહેલી તકે ગુરુ પાસે એનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધ બની જાઓ. ઉત્તમ જીવનનો પાયો મજબુત કરવા પાપનો ભય હૃદયમાં ઉભો કરવો જોઈએ, પાપનો ભય ઉભો થાય, તો જ પાપ તરફ ધિક્કાર ઉભો થાય, ધિક્કાર ઉભો થાય, તોજ પ્રાયશ્ચિતથી શુદ્ધ થવાનું મન થાય.
TO TELL A LIE IS BAD, BUT TO TELL ALIE AND HIDE IT IS WORST
જુઠું બોલવું એ ખોટું કામ છે પણ જૂઠું બોલીને છુપાવવું તે મહાખરાનું કામ છે.
For Personal & Private us
www.jainelibrar
Page #4
--------------------------------------------------------------------------
________________
નામ | : પ. પૂ. દ્ધિશતાધિs દીક્ષાદાનેશ્વરી આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. જન્મ ' : સં. ૧૯૮E, પોષ સુદ ૪, સન ૧૯૩ર, પાદરલી (રાજ.) દીક્ષા : સં. ૨૦૧૦, મહા સુદ ૪, સન ૧૯૫૪, મુંબઈ ગરબામાં | : પ. પૂ. સિદ્ધાંત મહોદધિ આ. પ્રેમસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટાલંકાર
- પ. પૂ. વર્ધમાન તપોનિધિ ભુવનભાનસુરીશ્વરજી મ.સા.ના શિષ્ય જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ગણિ પદવી : સં. ૨૦૪૧, માગસર સુદ ૧૧, સન ૧૯૮૫, અમદાવાદ, પંન્યાસ પદવી : સં. ૨૦૪૪, ફાગણ સુદ ર, સન્ ૧૯૮૮, જાલોર (રાજ.)
આચાર્ય પદવી : સં. ૨૦૪૪, જેઠ સુદ ૧૦, સન ૧૯૮૮, પાદરલી (રાજ.), 'ભાષા : ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, રાજસ્થાન, સંસ્કૃત, પ્રાકૃત સાહિત્ય : ક્ષપs શ્રેણી, ઉપશમનાકરણ, આદિ ૬૦ હજાર બ્લોક પ્રમાણ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ તથા
ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, જૈન રામાયણ આદિ જ્ઞાનાભ્યાસ : ન્યાય, વ્યારણ, કાવ્ય, આગમ આદિ અનેક શાસ્ત્રો.
લેખક પરિચય
વિશેષતાઓ ૧) ૨૧ વર્ષની યુવાવસ્થામાં સગાઈ છોડીને દીક્ષા લીધી.
દ) શંખેશ્વર મહાતીર્થમાં ઐતિહાસિક ૪૭o o અઠમ. ૨) જિરાdલા તીર્થમાં ૩ર૦૦ વ્યકિતઓની સામૂહિક ચૈત્રી ઓળીનો રેકાર્ડ.
9) સુરત દીક્ષામાં પ૧,000, પાલીતાણામાં પર,૦૦૦ તથા અમદાવાદમાં ) ર૭૦૦ માણસોનો માલગાંવ (રાજ.)થી પાલીતાણાનો તથા ૬૦૦ 0
પપ૦૦ યુવાનોની સમૂહ સામાયિક. માણસોનો રાણકપુરનો તથા ૪૦ 0 ૦ માણસોનો પાલીતાણાથી ગિરનારનો ઐતિહાસિક છ'રી પાલક સંઘ.
૮) ક્ષપકશ્રેણિ ગ્રન્થના સર્જનહાર, જેના વિષે જર્મનપ્રોફેસર ઇલાઉઝ ૪) ૨૮ યુવક-યુવતિઓની સુરતમાં, ૩૮ યુવક-યુવતિઓની પાલીતાણામાં .
ખૂને પ્રશંસા કરી છે. સામુહિક દીક્ષાઓ સાથે કુલ ર૪૪ દીક્ષા દાનેશ્વરી.
e) ૫૦ આધ્યાત્મિક જ્ઞાન શિબિરના સફળ પ્રવચનકાર, ૫) ભેર તારક તીર્થના પ્રેરણાદાતા જેની પ્રતિષ્ઠામાં ઉo o સાધુ-સાધ્વી ૧૦) ૮૧ શિષ્ય-પ્રશિષ્યોના તારણહાર.
ભગવંતોની ઉપસ્થિતિ તથા ચૈત્રી ઓળીમાં રપ૭૪ ભાઈ-બહેનોએ જાવજખd યથાવતનો સ્વીકાર કર્યો, જિરાવવા તીર્થના જિર્ણોદ્ધામાં ૧૧) નાકોડા ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક વિશ્વપ્રકાશ પત્રાપાર પાઠયકમ સામુહિક માર્ગદર્શક, શ્રી વરમાણ તીર્થના જિર્ણોદ્ધાર]] માર્ગદર્શg. દ્વારા એક લાખ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો Vs1@1 ડ્રેલાયો.
Page #5
--------------------------------------------------------------------------
________________
ભવ આલોચના'' અંગેનું પુસ્તક હું જોઈ ગયો, વાંચનારને પ્રેરણા જગાડે તેવું છે. શ્રી સંઘને આવું સાહિત્ય પિરસવું જરૂરી છે.
- પ. પૂ. સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.
.પૂ. આચાર્ય કેવીઅોના અભિપ્રાયો .
જ્ઞાની ભગવંતોએ પ્રાયશ્ચિતનું ઘણું જ મહત્વ બતાવ્યું છે માટે આ પુસ્તક (જો જે કરમાય ના) વર્તમાન યુગમાં વધી રહેલા પાપો સામે રેડ સિગ્નલ બતાવવાનું કામ કરી શકે તેમ છે.
- પૂ. આચાર્ય દેવશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.
આચાર્યશ્રી શાસ્ત્રના જાણકાર, GIળઝવાળા અને મહેનત છે, તેથી પુસ્તકો વ્યવસ્થિત, સુંદર અને શાસ્ત્રીય હોય તેમાં કોઈ પ્રશ્ન જ નથી. તમાં આવા કાર્ય દ્વારા શાસન-સેવા અને ભવિષ્યની આરાધનાની ઉત્તમ ભૂમિકા સર્જી રહ્યા છો તે અનુમોદનીય છે.
- પૂ. સિદ્ધીના દિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી જયઘોષ સૂરીશ્વરજી મ. સા.
૫. પૂજ્ય આચાર્યશ્રી ગુણરતનસૂરીશ્વરજી મ. સા. ના પુસ્તકો આજની શિક્ષિત પેઢીને ખૂબ લાભદાયી છે.
- પૂ. આચાર્યશ્રી પ્રભાકર સૂરીશ્વરજી મ. સા.
“જે જે કરમાએ ના' ...... વૈભવી દુનિયામાં ગુમરાહ અવોને આધ્યાત્મિક વાંચન ચિંતન સુપથદર્શક બને છે. આપશ્રીનાં ચિંતન, લેખન અત્યંત પ્રશંસનીય છે. વરસોનું પરિશીલન, ચિંતન, મનન દ્વારા તૈયાર થયેલા પુસ્તક દુનિયાની અવનવી અજાયબીને ટકકર મારી આધ્યાત્મિક વિકાસમાં પ્રગતિ સાધી આપે એવા અદભૂત સર્જનાત્મક સજેશનો મળે એ સહજ છે.... આ સાહિત્યનું સર્જન, પ્રચાર-પ્રસાર અતિ આવશ્યક છે.
- આચાર્યદેવ શ્રી શ્રી વિઘાનંદસૂરીશ્વરજી મ. સા.
station neacon
For recensi a Private te only
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકની કલમે
આજે ચારે બાજુ જ્યારે ભયંકર પાપોના વિચારો અને વર્તન ચાલી રહ્યા છે. એવા સમયે તેના પર બ્રેક લગાડવી અતિ જરૂરી છે. તેના માટે અંતર પરિવર્તન આવવું જોઈએ. એ પરિવર્તન લાવવા આચાર્યદેવશ્રીમદ્ વિજય ગણરત્નસૂરીશ્વરજી મારાજ સાહેબે આ પુસ્તકનું સર્જન સિદી ભાષામાં કર્યું
હતું. ચારે બાજુથી આટલી બધી તેની માંગણી આવી કે તેની આઠ આવૃત્તિઓ ટૂંકા ગાળામાં જ ખપી ગઈ. ત્યાર બાદ ગુજરાતમાં વિચરણ થવાથી આ પુસ્તકની ગુજરાતીમાં માંગણીઓ થવા માંડી, તેથી
પરિવર્ધિત સંસ્કરણ ગુજરાતી ભાષામાં તૈયાર કર્યું. તેનું ૬ આવૃત્તિનું પ્રકાશન કરી હવે સાતમી આવૃત્તિનું પ્રકાશન કરતાં આજે અમે આનંદ અનુભવીએ છીએ.
પહેલાંની આવૃત્તિઓ ઉ૫૨ ૫.પૂ. સંઘટિતેકાંક્ષી અ.ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. હેમપ્રભસૂરીશ્વરજી મ. સા., પ.પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા., એ. પ્રભાકરસૂરીશ્વરજી મ.સા., વિઘાનંદસૂરીશ્વરજી મ.સા. આદિએ હાર્દિક પ્રશંસાના પુષ્પો વેર્યા છે. શ્રેષ્ઠિવર્યથી શ્રેણિકભાઈ એ.ક. પેઢીના પ્રમુખ અને મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દેનિક, સંદેશ, જયહિંદ,
સમભાવ, પ્રભાતવગેરે દેનિકોએ પણ પૂર્વ આવૃતિઓની નોંધ લઈ આની ઉપયોગિતા પર પ્રકાશ પાડ્યો છે.
કથાઓને જહદી સમજાવવા માટે ચિત્રો વધુ ઉપયોગી હોય છે. "ONE PICTURE IS WORTH THAN THOUSAND WORDS." એટલે કે ૧૦૦૦ શબ્દો કરતા એક ચિત્ર કથાને સમજાવવા વધારે સમર્થ છે. તેથી આ વખતે નવી આવૃતિ સચિત્ર અને સંશોધિત કરીને પ્રિન્દી નવમી અને ગુજરાતી સાતમી આવૃત્તિનું પ્રકાશિત કરી રહ્યા છીએ. તેથી આ વખતે પુસ્તક વધુ ઉપયોગી બનશે, એ અમને આત્મવિશ્વાસ છે.
એમાં અરવિંદભાઈ આર્ટીરે ખંતથી દીક્ષાદાનેશ્વરી આચાર્યદેવશ્રીના માર્ગદર્શનથી ચિત્રો બનાવે છે, તેમજ થોડાક ચિત્રો જૈન ચિત્રાવલી, શ્રી મઢાવીર ચિત્રસંપુટ વગેરેમાંથી લીધા છે, તેમનો આભાર માનીએ છીએ.
આ પુસ્તક સર્વ ભાઈ-બહેનોને એક સરખું ઉપયોગી છે. છતાં આત્મા શબ્દ પુલિંગ હોવાથી સર્વત્ર પુરુષને સંબોધીને વિવેચન કરવામાં આવ્યું છે. પરંતુ બહેનો વાંચે, ત્યારે તે રીતે પોતાના જીવનમાં થતાં પાપોનું ચિંતન કરી આલોચના કરવી જોઈએ.
આ પુસ્તક જેમ જેમ વાંચતાં જશો, તેમ તેમ હૃથ્યની અંદર જે પશ્ચાતાપ થશે, તે પણ અઢળક કર્મની નિર્જરા કરનાર બનશે. આ પુસ્તક વાંચતાં વાંચતાં કેટલાય વ્યક્તિઓએ આંખમાંથી બોર બોર જેટલા આંસુ વહેવડાવ્યા છે. અને કર્મીનર્જરા કરી છે. માટે તમે પણ એક વખત પુસ્તક વાંચીને મૂકી ન દેશો, ત્રણ ચાર વખત તો જરૂર વાંચશો, તેમજ બીજાને વાંચવાની પ્રેરણા કરશો.
૪૧ લી.- જિનગુણ આરાધ6 ટ્રસ્ટ, મુંબઈ-ભીવંડી,
con international
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
S
S S
දිග
- Se si|l1| 12
un Education
බර
ද ණය
Goles)
|
C
|
Page #8
--------------------------------------------------------------------------
________________
શું વાંચશો ?..................ક્યાં વાંચશો ?
નુકJકા
૧) એક ભવ્ય આત્માનો અન્તર્વિચાર ..............૧ ૨) ભવિષ્યની મનોવ્યથા. .. ૩) ગુરુદેવશ્રીનું આશ્વાસન .......... ૪) આલોચનાનું મ0 ....................... ૫) આલોચનાનું પ્રાયશ્ચિત કોને અપાય ? ........ ૬) આલોચના બધાએ કરવી જોઈએ ... ૭) આજેય પ્રાયશ્ચિત વિધિ છે .
................. ૮) આલોચના અાપનાર ગુરુદેવ કેવા હોય ? ....... ૯) આલોચના વિના કરમાયેલા ફૂલ ........... ૨૧
૧) રૂકમણીનું દેદાંત .. ૨) ખેડૂતે જૂ મારી ................... ૩) રજજા સાધ્વીજીનું દૃષ્ટાંત ............ ૪] મરીચિનું દૃષ્ટાંત ૫) આર્ટુકુમારનું દૃષ્ટાંત ......................૩૧ ૬) મેતારજ મુનિનું દશાંત ...........................૩૫ ૭) ચિત્રક અને સંભૂતિનું દૃષ્ટાંત ........... ૮) ઈસાચીપુત્રનું દૃષ્ટાંત
* *********........ ૯) કમલશ્રીનું દૃષ્ટાંત ....................... ૧૦) રૂપસેન અને સુનંદાનું દૃષ્ટાંત ..............૪૬ ૧૧) કોધની આલોચના
ન લેવાથી થયેલું નુકશાન ............... ૫૧ ૧૨) લક્ષ્મણા સાધ્વીજીનું દેદાંત ૧૦) એક હતી રાજકુમારી ૧૧) નિર્દોષ સીતાજી ઉપર કલેક કેમ આવ્યું? ........૬૯
cabe rammatontal
શું વાંચશો ?.................ક્યાં વાંચશો ? - - - - ------------
--- ૧ ૨) હરિશ્ચન્દ્ર ને સ્મશાનમાં કેમ રહેવું પડ્યું ?.........૩૩ ૧૩) શ્રીપાલ રાજા કેમ કોઢી થયા ? .................૭૫ ૧૪) ચોરીની રાજા અને દેવકીમાતા ........ ૧૫) ઢેઢકુમાર અને અંતરાય .................. ૧૬) દ્રૌપદીને પાંચ પતિ મળ્યા ૧૭) ઈષ્યની આલોચનાને લીધી .
............... ૧૮) અંજનાસુંદરી દખી કેમ થઈ ?....... ૧૯) રાણી કુંતલા. ૨૦) ભગવાન મહાવીરસ્વામીના જીવે
પ્રાયશ્ચિતન લીધું તો ૨૧) હરિકેશીબ ઉપન્યો ચંડાલ કુણે, ૨૨) કલાવતીનાકર દાણા ......................, ૨૩) ઈંડા ઝાલ્યા સાથે ............................ ૨૪) દેવાનંદાના ગર્ભનું અપહરણ કેમ થયું ?...........૮૮ ૨૫) જ્ઞાનના વિરાધનાની આલોચનાને લીધી .......૮૮ ૨૬) દેવદ્રવ્યની આલોચનાને લીધી .................૮૯ ૨૭) આલોચનાથી બન્યા ચમકતા સિતારા ..........૯૦ દરેક મિત્ર છોકરીટોરી રીત,
૧) કામલક્ષ્મીનું દેદાંત ...................... .૯૦ શSાવાડા ગાને ૨) પુષ્પચુલાનું દૃષ્ટાંત. ..........................*
મeiદon) ajeતી પણાને ૩) નમો નમો ખંધક મામુનિ . * * * * * * * * * * * * * * * ૯૭
૪) અર્ણિકકુમારનું દૃષ્ટાંત ............... ૨૮) પ્રાયશ્ચિતની તાકાત ...................... ૨૯) પ્રશનોત્તર
............... ૩૦) આસોચના કેવી રીતે લખવી .................૧૦૦ For Personal & Pevale Use Only
www.Till TEJADHU
••••••...........૩૦
પs
. .
* * * * * * * * .
* :
+ # # # # # # # ૨
Page #9
--------------------------------------------------------------------------
________________
| 1... જો જે કમાય ના
|
1િ8 ચોરી કરી ગુપ્ત રીતે નવી નવી આઈટમાં
એક ભવ્ય આત્માનો
દેરાસર કે કોઈ ધર્મસ્થાનમાં પણ જઈ પૈસાની ચોરી કરી ગુપ્ત રીતે નવી નવી આઈટમો
ખાવા લાગ્યો. અરે ! તેમાં પકડાયો પણ ગુરુદેવ ! આપની પાસે આવ્યો છું,
ખરો ! પરંતુ માયા-કપટ કરી જૂઠું બોલી | મહાન પાપી છું, અધમ છું, મારા જીવનમાં મેં
આબાદ છૂટી ગયો. આ અસત્ય મને ઘણું જ ક્યા ક્યા પાપ નથી કર્યા ? એ એક પ્રશ્ન છે.
મીઠું લાગ્યું. પછી તો અનેક પ્રકારના અસત્ય આજ આપની વાણીથી લોહીના કણકણમાં
બોલવામાં હું પાવરધો બની ગયો. | અને શરીરનાં રોમ રોમમાં એ પાપો મને - એક વખતે કોસુકવૃત્તિથી ગુપ્ત રીતે કાંટાની જેમ ખૂંચી રહ્યાં છે. ગુરુદેવ ! હવે એ ઘરના વડીલોનો પરસ્પર અંગ સ્પર્શ જોઈને પાપોને મારા આત્મામાં વધારે રાખી | એના તરફ આકર્ષણ ઊભું થયું. નાના નાના ભવોભવ અકળામણ વેઠવાની મારામાં ત્રેવડ નિર્દોષ છોકરા-છોકરીઓની સાથે સ્પર્શના નથી. મારા માથામાં ઝનઝનાટી થઈ રહી છે. - પાપને સ્થાન મળી ગયું. પછી તો ‘કેરમ’ અરે જીવ ! શું થશે તારૂં ? જીવનના | રમીએ, કે ‘ખો ખો’ રમીએ, વાસના પ્રારંભમાં જ પાપોની શરૂઆત ! અરર ! આ - પોષણનું જ કાર્ય મુખ્ય બની ગયું. કોઈને શું ? ૪-૫ વર્ષની ઉંમરમાં જીભને પરવશ કોઈ નિમિત્ત મેળવી વિજાતીયના હાથ કે કોઈ થઈ ઘરમાંથી પીપરમેંટ-ચોકલેટની ચોરીનો પણ અંગનો સ્પર્શ કરવાનો ચસ્કો લાગી પ્રારંભ કર્યો. ખાવાની વાસના વધુને વધુ ગયો. બહારથી દેખાવ હાસ્ય અને મશ્કરીનો ભડકતી ગઈ એટલે બીજાના ઘરમાં, અરે ! દેખાતો, પરંતુ અંદરથી વાસનાઓનો અગ્નિ
ભડકતો જ રહેતો ! શું કહું ગુરુદેવ ! કહેવાની હિંમત નથી થતી, પરંતુ અકળાઈ ગયો છું, એ પાપોની વણઝારથી ! - ગુરુદેવ ! આપની વાણીથી સમજાઈ ગયું છે કે આત્મારૂપી ગંદી ગટરમાંથી પાપરૂપી કચરો નહિ કાઢીએ, તો આરાધનાનું અત્તર પણ તેમાં ગંદકીરૂપે બની જશે. જો કેન્સરની ગાંઠનું ઓપરેશન કરવામાં આવે, તો માણસ બચી જાય છે અને જો નાનો કાંટો પણ ન કાઢવામાં આવે, તો ક્રમે કરી આખા શરીરમાં પરુ થવાથી મરવું પડે છે. તેથી પાપો કહ્યા વગર મન શાંત થાય, એમ પણ નથી. તેથી શરમ તો છોડવી જ રહી. અન્યથા વધુ ભારે બનીશ.
Sain Education
temational
For Personal & Private Use Only
ainelibrary.org
Page #10
--------------------------------------------------------------------------
________________
જો કે કરમાય ના...2
૮-૯ વર્ષની ઉંમરમાં તો પણ ત્યાં યુગલો પર દૃષ્ટિ ગયા વગર રહે ગોટા, વેફર્સ અને કંદમૂળની ભેળ ખાવાની કવ્યક્તિનો યોગ મળી ગયો અને જ નહિ. શું થશે તંદૂલિયા મત્સ્ય જવા બનેલા આદતો કુસંગથી વધવા માંડી. ૧૪-૧૫ તે મને મફતમાં ટોકીઝમાં લઈ મારા આત્માનું?
વર્ષની ઉંમરમાં સહશિક્ષણ અને રમતગયો. એ મફતના સિનેમાના એ કવ્યક્તિએ મારા ભોળપણનો લાભ
ગમતમાં પાપો વધારવાનો સારો એવો મોકો દચ્ચે મારામાં સ્ત્રીઓ તરફ
મળી ગયો. ઉઠાવી ૧૨-૧૩ વર્ષ ની ઉંમરે મારી પાસે નિર્લજજ રીતે જોવાની ટેવ હસ્તમૈથુન જવું કુકર્મ પણ કરાવ્યું. મને પણ
હોસ્ટેલના રૂમો અને તીર્થની ઊભી કરી દીધી. પછી તો રસ્તે
ધર્મશાળાઓને પણ પાપસ્થાનો બનાવી દીધા. જતાં પણ ગમે તેની સામે
પાપ હું અવારનવાર કરતો થયો. બસ ! મારું શું થાય ! ગુરુદેવ ! વડિલોને તો આની ગંધ જોવાની ટેવ પડવા લાગી અને
પતન શરૂ થઈ ગયું. શરીર ક્ષીણ થવા લાગ્યું. પણ ન આવી. એમને શું ખબર કે પોકેટ ખર્ચ તેમાં પકડાઈ જવાનો ભય પણ
કૃત્રિમ તાકાત લાવવા જુદી જુદી જાહેરાતોમાં માટે આપેલા પૈસાનો કેટલો દુરુપયોગ કરે છે. વધવા લાગ્યો. આ રીતે મનના ફાંફાં મારવા લાગ્યો. એમાંય કેટલી ઉત્તેજક ૧/૨ કલાક સ્કૂલના પિરિયડ ભર્યા પછી પાપોના ગુણાકાર થવા માંડ્યા. દવાઓએ તો પડતાને પાટુ માર્યાનું કામ કર્યું. બીજા ત્રણ કલાક કઈ ટોકિઝમાં કે કયા જરાક નજર પડે, તો પેલા પરંતુ કહેવાય કોને ? હવે તો આગળ વધીને ગાર્ડનમાં ગયો ? એની કલ્પના પણ એમને ન છે. પિક્સરમાં એ એકટરે આમ કર્યું મારા હાથ વિજાતીયતાથી બગડવા લાગ્યા. આવી. સ્કૂલ જીવનમાં જ પંચેન્દ્રિય કતલનો હતું, ને તેમ કર્યું હતું. હું પણ કેટલાકના હાથ, તો કેટલાકના મોઢા પણ પ્રારંભ થઈ ગયો. વિજ્ઞાનની પ્રયોગ શાળામાં આમ કરું, ને તેમ કરું. આવા ખરાબ કરી દીધા. આ પાપોના પોષણ માટે એક દિવસ શિક્ષકે દેડકાની ચિરફાડ કરી પાપના વિચાર ઘર કરવા એકબીજાના એંઠા ભેળપુરી, પાંઉભાજી અને ડીસેકશન (વિછ દીક રણ)નો પ્રયોગ માંડ્યા. બગીચામાં ફરવા જાઉં, એઠા સોડા-લેમન પીવાના શરૂ થઈ ગયા. એ બતાવ્યો. મને તો તમ્મર આવી ગઈ. આ શું?
For Personal & Prvatsuse Only
inlibrary.org
Page #11
--------------------------------------------------------------------------
________________
3...જો જે ઠગાય |
જીવતાં જીવને ચીરી મારવાનો ! મારા મિત્રે ખોટી હૈયા ધારણા આપી, આમાં શું થશે મારા અધમ આત્માનું ! ગભરાવવાનું નહિ, આપણે તો આગળ બાયોલોજીનું જ્ઞાન મેળવવું છે. આમ ગુરુદેવ ! પછી તો મેં કોલેજ જીવનમાં પ્રવેશ હિંસા પ્રત્યે મારી ધૃણા ઓછી થવા લાગી. મેં પણ એક ગોઝારા દિવસે કર્યો. અહીં મારા હિંસાના પાપો કૂદકે ને ભૂસકે દેડકાને ઊંધો કરી ચારે પગે ખીલીઓ ઠોકી દીધી. અરરર ! ગુરુદેવ બોલાતું વધી જાત. પરંતુ છેલ્લી પરીક્ષામાં ટકાવારી ઓછી નથી... પેલા દેડકાના જીવને કેટલો ત્રાસ થયો હશે ! એનો મેં વિચાર જ ન આવવાથી બાયોલોજીમાં એડમીશન ન મળતાં કર્યો. મેં તો હૃદય કઠોર બનાવી તેનું હૃદય ચીરી લીધું. અરરર ! શું થયું ? કોમર્સ લાઈન લીધી. ચીરવામાં એક ભાગ જરા આડો ચીરાઈ ગયો. મેં બીજા દેડકાને ચીર્યો. પછી
ને અહીં મને મારી વાસનાઓ પોષવા માટે તો પૈસા આપીને દેડકા લઈ આવતો અને દેડકા ચીર્યા કરતો. અરરર ! મારા |
ને જાણે કે ક્રિકેટનું મેદાન મળી ગયું. પહેલાનો ચસ્કો જીવનમાં એવા કેટલાય પંચેન્દ્રિય જીવોની કતલ થઈ ! આ પાપોથી ક્યારે
ફાલીલી ગયો. ઘરવાળા માનતા હતા કે ભણવા છુટીશ ? એક જૂ મારનારને સાત વખત ફાંસીના માચડે ચઢવું પડ્યું. તો મારે
જાય છે. પરંતુ એકાદ પિરિયડ એટેન્ડ કરી પછી તો કેટલી વખત ફાંસીની સજા ભોગવવી પડશે ? જાણે એ વખતે મારી બુદ્ધિ જ
ગર્લફ્રેન્ડની સાથે પિશ્ચર જોવા જ પહોંચી જતો. બહેર મારી ગઈ હતી. ગુરુદેવ ! હવે બચાવો, આપ જ આધાર છો !
મનમાં એક નવી પાપવૃત્તિ ઊભી થઈ કે ગર્લફ્રેન્ડ | મારા સ્કૂલ જીવનમા એ કલંકિત બનાવ ૧૬ વર્ષની વયે બની ગયો. હોય, તો જ બુદ્ધિશાળી કહેવાઈએ. વડિલો તેનો વિચાર આવતા તમ્મર આવી જાય છે. લેડીઝ ટીચરને ત્યાં ટ્યુશન માટે તરફથી પૈસાની છૂટનો ઘણો જ દૂરપયોગ કરવા જતો હતો. એક દિવસ તેની વાસના ભડકી અને મને બાથમાં ભીડી દીધો. ' લાગ્યો. આવી કુવૃત્તિઓથી અનેકને ફસાવવાના ઉગતી વયમાં હું પણ કંટ્રોલ ન રાખી શક્યો, ભયંકર પાપમાં ફસાઈ ગયો. પ્રયત્નો કરવા માંડ્યો. સીસ્ટર કહી લીટા સામેથી અનુકૂળતા મળે, ત્યારે કોઈ વિરલ આત્મા બચી શકે ? મેં મારું જીવન | આપવાના બહાનાથી કૉલેજિ અન યુવતિઓને કાળી મેશ જવું બનાવી દીધુ. અરરર! રે વિદ્યાગર સાથે દુરાચાર ! દેહ સંબધ! સ્કુટર ઉપર ફેરવી આવતો અને મારા તરક
Educate Internas
the Uછે
છે
, Dood DODGOode DDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDD
For Pegal & Pre Use Open 9
. . ogo.DODDODDOG.GOGODDDDodong.
coDDDDDDDDDDDDD
જw.jain
કહ્યું છે GODDDDDDDDDDDDDDDDD000000000DDDDDDDDDDDDDDDDDDL
Page #12
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...4
આકર્ષણ વધારવાના પ્રયત્નો કરતો રહ્યો. કોમ્યુટર વાસનાઓએ માઝા મૂકી દીધી. ગુરુદેવ ! પાડોશમાં રહેતી સજ્જન બાળાઓ સાઈબરકેફનું શિક્ષણ પામી Internet that સ્કીમનો પર અવસર જોઈને આક્રમણની ક્રૂર પ્રવૃત્તિ પણ કરી દીધી. એમની ચિચિયારી કરુપયોગ કરી અપરિચિત યુવતિઓને ફસાવવાના અને કિકિયારીઓને પણ ગણકાર્યા વગર પાપનું પોટલું બાંધી લીધું. એમના ધંધા કર્યા છે. અરે ! બહેન કહીને બોલાવતો અને જીવન પર પણ કાળો ડાઘ લગાડી દીધો. આ રીતે ‘ઈક ન જુએ જાત-કુજાત’ અંતે વાસનાનો શિકાર બનાવીને જ રહેતો. અને શું એ ઉક્તિને પણ સફળ કરવા માંડ્યો. પરના અંગસ્પર્શ અને સ્વઅંગ પ્રદર્શનનો કહું ગુરુદેવ ! પૈસા અને પરિવારની છૂટે તો, મારી કોઈ ક્ષોભ ન રહ્યો. આ અપકૃત્યે તો માઝા મૂકી દીધી. કમાર અવસ્થાને પણ કલંકિત કરી નાંખી !.
એક વખત આક્રમણ કરીને શિકાર હાથમાં આવ્યા પછી એ છટકી ન કોમ્યુટરમાં નવી નવી દેશવિદેશની ફાઈલો ખોલી
જાય, તેના માટે પૈસા વેરવાનું અને તેમને ખુશ કરવા માટે ચોરી કરવામાં પણ એપ્રદર્શન જોઇને કામવાસનાને વધારવા ભરચક
કમીના ન રાખી. વાસનાની પૂર્તિ માટે તે તે વ્યક્તિઓને ખુશ કરવા મોટી ની પ્રયત્ન કર્યો છે. શું થશે મારું ! ગુરુદેવ ! શું કહ્યું? ચોરીઓ પણ ફરજીયાત જેવી બની ગઈ. પછી તો લોટરી, વરલી મટકા, | દિલ ભરાઈ ગયું છે ! બોલાતું નથી. મારા આ
આંકડાઓ વગેરેના જુગારમાં ઝંપલાવ્યું. ખરેખર મારા જીવનની કિતાબ કાળી જાલિમ પાપો કેવી રીતે છૂટશે? મારી કઈ ગતિ
શ્યામ બની ગઈ. ૨૧-૨૨ વર્ષની ઉમરમાં વેવિશાળ થઈ ગયેલ. એ તો થશે? અરે ગુરુદેવ ! આ પાપી આત્માને પૃથ્વી બહારનો વ્યવહાર માત્ર હતો. અંદર તો પાપોથી સાવ સડી ગયેલા ટામેટા
ફાટીને જગ્યા આપે, તો તેની અંદર પેસી જાય, જેવો નિ:સત્વ બની ગયો હતો. કેટલાયના શીલ અને સદાચાર ચૂંથી નાખ્યા | મોઢું બતાવવા લાયક નથી ! આત્મહત્યા મહાપાપ હતા. હવે તો પ્રેમપત્રો લખવાનો જાણે કે હક્ક મળી ગયો. એમ પ્રેમપત્રોની
છે, એ સમજ્યો છે, એટલે આલોચનાથી પાપહત્યા કાળી કહાની શરૂ થઈ ગઈ. મારા અધ્યવસાય (વિચાર) ખૂબ બગડવા માંડ્યા. કરવી છે, તેથી હે ગુરુદેવ! સાંભળો મારી પાપ 2 અરે ! કેટલીક વખત તો ફરવાના બહાને બહારગામ જઈને લગ્ન પહેલા કહાની. વયસ્ક (Adult) ચિત્રપટો જોઈને તો આ પતિપત્નીના કૃત્રિમ સુખના અનુભવ કર્યાનું મહાન પાપ કરી લીધું.
On00OOOOOOOOOOOOOOOOOOOOOOOOOood DODDoodoodbabosoodD000000000000
કોક ,* * * *
* * * *
*
* * * *
* * * મા
' '
A
=
= =
'-' '
Page #13
--------------------------------------------------------------------------
________________
5... જો જે કરમાય ના
સામેની વ્યક્તિની અનુકૂળતાએ તો મારા પાપો જાણે પાણીમાં નાખેલ તેલબિંદુની જેમ વિસ્તરવા લાગ્યા. કોને ક્યારે મળવું? ક્યારે કોની સાથે રહેવું, એવા પ્લાનોથી મગજ ચિંતાતુર રહેવા લાગ્યું. શું કરૂં ગુરુદેવ ! શું થશે મારું ? હવે નફ્ફટ, નઠોર, લોફર અને નાલાયક નબીરાઓનો સંગ મને ખૂબ જ ગમવા લાગ્યો. એમના રવાડે એવો તો ચડી ગયો કે વિલાસી વાંચન ખૂબ ગમવા માંડ્યું. ફાઈસ્ટાર હોટલ તો જાણે પાપોનું ઘર જ બની ગયું. ટોકીઝમાં બાલકનીની ટિકિટો મેળવી, અંધકારમાં બેસીને અંગ સ્પર્શ કરી કરીને વિવેક ભ્રષ્ટ બનતો ગયો. અરે ! એક વખત તો પકડાયો પણ ખરો ! અપમાન પણ થયું ! ઊંઘ પણ હરામ થઈ. સારા કિસ્મતે ભયથી કંઈક છૂટકારો થયો એટલે થોડા દિવસ પછી એ જ ચાલ પાછી ચાલુ થઈ અને વિદ્યુતવેગે પાછા પાપો શરુ થઈ ગયા. લગ્નની તૈયારી થવા માંડી, પરંતુ મનમાં ભયભીત હતો કે કોઈક અટકાવશે તો ! છેવટે પાપાનુબંધિપુણ્ય પાર ઉતરી ગયો. પરંતુ હજુ પણ “પરધન પત્થર માન, પરસ્ત્રી માત સમાન” એ દૃષ્ટિ ન આવી. રસ્તે ચાલતાં પણ દષ્ટિ ગમે ત્યાં ભટકવા માંડી અને જેને તેને વાસનાના શિકાર બનાવવા લાગી. અરરર ! મેં આ શું કર્યું ? “મરણ બિંદુપાતેન” અર્થાત્ વીર્યના એક બિંદુના પતનથી મરણ સમજવું એ આધ્યાત્મિક સૂત્ર જ જાણે ભૂલી ગયો. ઓહ ગુરુવર્ય ! એક મહિનાના ખોરાકથી એક કિલો લોહી બને છે અને તેમાંથી ફક્ત ૧૦ ગ્રામ વીર્ય બને છે, એવું શારીરિક વિજ્ઞાન પણ ફગાવી દીધું. અબ્રહ્મની હારમાળા ચાલી. અરે ગુરુદેવ! એક વખતના અબ્રહ્મથી નવલાખ જીવોની હત્યા થાય છે. અરે ! હિંસાનું આવું કતલખાનું બંધ કરવું જોઈએ, એવા ધાર્મિક વિચારો પણ ન આવ્યા ? અરરર ! પરલોકનો વિચાર જ ન કર્યો કે આવી હિંસાથી શું થશે મારું ?
અરે ગુરુદેવ ! વાસનાઓ આકાશની જેમ અનંત છે. તેને જ્ઞાનથી ઉપશમાવવાનો પ્રયત્ન ન કર્યો. તેની પૂર્તિ ન થતાં વિકાર રૂપી સમુદ્રમાં ભરતી આવવા માંડી. અને એક ગોઝારો દિવસ એવો આવ્યો કે એક મિત્રની સંમતિ મળતાં પરસ્પર પત્ની ટ્રાન્સફર કરવાનો વિચાર પણ આવી ગયો. વાસનાના શિકાર બનેલા મેં શીલ સદાચારના વિચારોને નેવે મૂકી દીધા અને પત્નીને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કરી લીધો. સદ્ભાગ્યે એ સદાચારિણી પત્નીએ તે વાત ન સ્વીકારી, તેથી તેણીને ભરમાવવા માટે મેં રામાયણના પ્રભવ, સુમિત્ર અને વનમાળા આદિના ખોટા દૃષ્ટાંતો સમજાવ્યા. છેવટે તેણીએ હિંમત કરી શીલરક્ષા માટે પોલિસ સ્ટેશને જઈ આ વાત કહી સંભળાવી. મારે પોલીસ સ્ટેશને જવું પડ્યું. ત્યાંથી ગમે તેમ કરીને છૂટ્યો. પછી તો મારી પણ શાન થોડી ઠેકાણે આવી.
V
ery.org
Page #14
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય all...6
જ એ પત્ની મને કલ્યાણમિત્ર લાગે છે. પરંતુ તે વખતે કુસુમ કરમાઈ ગયું છે. હું નોંધારો બની ગયો છું શું કરું ? એટલું હણીને શત્રુ માનીને ભયંકર પાપ વિચારોથી મારા આત્માએ કેવા જ નહિ. ખાનદાન ઘરમાં રહીને દિયર ભોજાઈના પવિત્ર સંબંધોને કાટલ કર્મ બાંધ્યા હશે ? મને થાય છે કે આવા પાપોની સજા કદાચ પણ દૂષિત બનાવી અભડાવી દીધા. અરે ! શરીર સુખને વશ મારા આ જ જીવનમાં થઈ જશે. કારણ કે તીવ્રભાવે કરેલા પાપો તે થઈ કુલને પણ કલંકિત કરી દીધું. અરરર ! મેં આ શું કર્યું ? જ ભવમાં ફળ આપે છે. ગુરુદેવ ! એ પાપો ઉદયમાં આવે, તે આહારાદિ વાસનામાં આગળ વધી સ્વાદિષ્ટ ભોજનના પાપોથી પહેલાં જ આપ કૃપાળુ પ્રાયશ્ચિત આપી મને શુદ્ધ બનાવી દો. પણ એવો દબાઈ ગયો છું કે ભવાંતરમાં મારા ફચે ફરચા ઉડી
એ પાપો યાદ આવે છે અને આત્માને ધિક્કારું છે કે અરે જશે. શું કહું ? નર્લજ્જ! તેં આ શું કર્યું ? અરે ગુરુદેવ ! આ પૃથ્વી જો જગ્યા પાપો ધોવા માટે ઉપાશ્રયે પણ ન ગયો. અરે ! ઉપાશ્રય આપતી હોય, તો અંદર પેસી જાઉં, મોટું પણ બતાવવા લાયક જનારની પણ ભગતડા કહીને મશ્કરી કરી. પર્યુષણા જેવા નથી. શું કહું ગુરુદેવ ? આ વાસનાઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી મહાપર્વમાં પણ સંવત્સરીના દિવસે બહારથી ઉપવાસ કરીને ગુપ્ત માપ્ત ન કરી અને તે પછી તેની વિકૃતિ રૂપે હડતાલ, લૂંટફાટ રીતે હોટલમાં ઝાપટું (નાસ્તો કર્યો, પ્રતિક્રમણમાં મશ્કરી અને ગેરેમાં આગળ વધવા લાગ્યો.
તોફાનો સિવાય કાંઈ જ ન કર્યું. ઉપવાસનો ટાઈમ પાસ કરવાના લોકો મારા જીવન ઉપર થંકશે. અરે ! મારે શું થશે ? બહાને રાત્રે ફરવા નીકળ્યો. વિકારોથી તગતગતી આંખો વડે એવો કોઈક ગંભીર વિચાર ન કર્યો. આજે મને ધ્રુસકે ધ્રુસકે રડવું
, ઢગલાબંધ પાપો બાંધ્યા હશે. સિનેમાના ગીતોથી મનને વાસિત આવે છે. નોકરીમાં ઓફીસરનો હોદો મળી ગયો એટલે બોસ કરીને એની ધૂનમાં પાપના કેટલાય લપેડા આત્મા ઉપર કર્યા હશે! બનીને હાથ નીચે કામ કરતી મહિલાઓને પણ ઉંધા પાટે ચઢાવી દુરાચારની દુર્ગધને ઢાંકવા મેકઅપના પફ, પાવડર વગેરે દીધી. પ્રલોભનો આપી તેમને વાસનાની શિકાર બનાવી દીધી. સુગંધિત સાધનોનો ઉપયોગ કરી શરીરને દેખાવડું બનાવવા તેમજ મારી જ આજ્ઞામાં રહે, તેને પણ એવી નિઃસત્વ બનાવી પ્રયત્ન કર્યો. પરંતુ હાય! બધી નિષ્ફળતા. મારા શરીરમાં રોગોએ દીધી કે મારા વિના તેમને ચાલે જ નહિ. હવે તો મારું યૌવન પણ કબજો લેવા માંડ્યો. દવાઓનો શિકાર બની ગયો.
Fol Paul & Flats
www.ainelibrary.org
Page #15
--------------------------------------------------------------------------
________________
7...જો જે કરમાય ના
છે ત્યારબાદ વેપારમાં ઝંપલાવ્યું તો તેમાં પાપાનુબંધી પુણ્ય સાથ આપ્યો અને પૈસાની જાણે યોવન ટકાવવાના ટંકશાળ પડવા લાગી. હવે પાપો કરવામાં મા-બાપ આડખીલીરૂપ લાગવા માંડ્યા. તેથી તેમના તરફ પ્રલોભનથી અને મજેથી હરવા તિરસ્કાર, ફિટકાર અને ધિક્કારનો વરસાદ શરૂ કરી દીધો. અહો ! ઉપકારીઓના ઉપકાર પ્રત્યે ફરવાના શોખના કારણે ગર્ભપાત કૃતજ્ઞભાવને બદલે કૃતદની બની ગયો. એમને માર મારી ધક્કો દઈ ઘરમાંથી બહાર કાઢ્યા અને કરાવી પંચેન્દ્રિયની હત્યા પણ રહેવા નાની ઝૂંપડી આપી દીધી. તેઓને જુદા કરીને મજથી રહેવા લાગ્યો. હવે તો એક બાજુ કરાવી. વાત્સલ્ય ભરી માતા યુવાની અને બીજી બાજુ પૈસાની સત્તા એટલે કશુંય બાકી ન રાખ્યું. નોકરોની અને ગરીબીની બનાવવાના બદલે મારી લાલસાએ શિકાર બનેલી ઘણી સ્ત્રીઓ મારી વાસનાની હુતાશનીમાં ઝડપાઈ ગઈ. અરે ! હું તો પાગલ તેણીને નિર્દય હત્યારી બનાવી દીધી. બની ગયો. જાણે કે આ જ સ્વર્ગ છે. પરંતુ મને નહોતી ખબર કે આ થોડી મજાની અસંખ્ય મારી વાસનાની વાઈરસ બિમારી વર્ષની કેવી ભયંકર સજા નરકમાં થશે ? વાસનાની ઉપરાંત ટેક્સ બચાવવા ઓફિસરોની આજુબાજુની વ્યક્તિઓને પણ ભરખવા સાથે હરવા ફરવા જતાં દારૂ અને શેરે પંજાબ હોટલમાં માંસાહારી ભોજનનો પણ ચસ્કો માંડી. આ બધું યાદ આવતાં ચીસ પડી તેઓએ મને લગાડી દીધો.
જાય, ઓ ગુરુદેવ! મારું શું થશે? - શું કહ્યું મારી કાળી કથની ! ઈંડાની આમલેટનો અને ચિકનનો પણ આ મારી એકવાર પૂગ્યે સાથ આપ્યો અને જીભે સ્વાદ ચાખી લીધો. અરર ! મેં આ શું કર્યું? પંચેન્દ્રિય જીવોની કતલ? અરે! કોલેજના પ્રોફેસર તરીકે સર્વિસ મળી ગઈ. મારું શું થશે? નરક સિવાય બીજે ક્યાંય સ્થાન ન જ મળે, તેવી મેં કાર્યવાહી એમાં એક વિદ્યાર્થિની ટ્યુશન માટે આવતી કરી. મારા જીવનમાં અનેક પાપોએ ડેરા તંબુ નાખી દીધા. મને તેનું ભાન જ ન હતી. મારી પત્નીને બે ચાર દિવસ બહાર જવાનું રહ્યું. અરે ! બાવળીયા વાવનારને કાંટા જ મળશે. કોઈ દિવસ કેરી ન જ મળે. થયું. ટ્યુશનના બહાના હેઠળ એકાન્તનું મેદાન એ સિદ્ધાંત જ હું ભૂલી ગયો. આધિ, વ્યાધિ અને ઉપાધિઓથી જકડાઈ ગયો. મળી ગયું. વિદ્યા ગુના બદલે મારો આત્મા નૂર ગુમાવી દીધુ. ઓજસ રગદોળાઈ ગયું. હું જાણે ભોય ભેગો (જમીન વાસનાનો શિકાર બની શેતાન બની ગયો. ગુર દોસ્ત) થઈ ગયો, પાયમાલ થઈ ગયો. એ વાત સ્મરણ કરતાં જ તમ્મર શિષ્યાના પવિત્ર સંબંધોને અભડાવી દીધા અને દેહ આવી જાય છે. * * * * * * * * * * * * * * * * * સંબંધ સુધી પહોંચી ગયો.
e
Education Infomational
For Personal Prvale Use
Page #16
--------------------------------------------------------------------------
________________
. .
5,
905. Re.
જો જે કરમાય 1...8
વેપારની અનીતિમાં પણ એટલો કયાં ફેંકાઈ અને ફંગોળાઈ જશે ? અરે આજ સુધી દીધા જ નથી અને સારા C બધી આગળ વધી ગયો કે ખોટા બીલ કેવી ક્રૂર રીતે ફેંકાઈ જશે, એ મને જરાયે દેખાડવા દેવા પડ્યા છે, તો અંદરથી અને ખોટા હિસાબ માંડવા, એ તો મારે વિચાર ન આવ્યો. ગમે ત્યારે ધન, ધન વર્ષોથી અબોલડા જ રાખ્યા છે. જાનથી મન મામૂલી લાગવા માંડ્યું. માલ અને ધન એમાં જ મારા વિચારો ચાલતા ખત્મ કરી દેવાના મનસૂબા ઘણા કર્યા છે. બતાવવો બીજો અને આપવાનો બીજો, હતા. કેટલાયના વિશ્વાસઘાત પણ એ ધન પાડોશીઓને પણ ગાળો દેવામાં કમીના એ i તો હોંશિયારી માનવા લાગ્યો. માટે કર્યા. ધન પ્રાપ્તિ માટે ન જોઈ રાત કે નથી રાખી ! શું થશે ગુરૂદેવ ! અહંકારનું દતના બદલે અગિયાર નોટ તો ઘણીએ ન જોયો દિવસ !
તો જાણે હું પૂતળું જ હતો. સભામાં , વખત ગલ્લામાં નાંખી દીધી. મારી ધન
નરકમાં લઈ જનાર રાત્રિ ભોજનનું બીજાનું નામ લેવાઈ ગયું હોય અને મારું લાલસા મમ્મણ શેઠની સાથે સરખાવી
પાપ પણ આ ધનની લાલસાએ કરાવ્યું. નામ ભૂલાઈ ગયું હોય, તો મારો પારો ની શકાય. અરે ગુરુદેવ! અપેક્ષાએ તેની ધન શું કહે ગરદેવ કર્મથી મેલું બનેલું હદય ઉંચે ચઢયા વગર રહે જ નહિ. એ પારો Kાલસા તુચ્છ કહી શકાય. દાનધર્મની ચોધાર આંસુડા સિવાય ધોવાય એમ ચઢ્યા પછી ભલે તે ધર્મકાર્ય પણ કેમ ન સાથે તો જાણે મને ભારોભાર વેર જ હતું. લાગતું નથી. ગુરૂદેવ ! આપ કહો છો રડ હોય ? ગમે તે રીતે તોડ્યા વિના રહું જ ધિક્કાર હો મારા એ વિષયસંરક્ષણાનુબંધિ નહિ, પણ રડું નહિ તો શું કરું ? એ નહિ. ઓહ ગુરુવર ! હવે તો હદ થઈ ગઈ રૌદ્રધ્યાનને ! મારી આંતરિક મમતાઓ તો આંસુડા થોડા અટકીને પાછા આવી જાય મારા કર્મોની ! માયા કરીને બીજાને એવી ક્રૂર હતી કે ધન પ્રાપ્તિમાં કોઈ આડું છે. અરે ગુરૂદેવ ! આપ પ્રાયશ્ચિતરૂપી સાબુ ઠગવામાં બુદ્ધિ ચાતુર્ય માનતો હતો. તેમાં આવતું હોય, તો ગુંડાઓ દ્વારા તેનું કાટલું મારા આત્મા ઉપર લગાડો, જેથી મારું પણ પકડાઈ ન ગયો, તેનું મને ગૌરવ કાઢી નાખવાની હલકટ ભાવના પણ હૃદય સ્વચ્છ નિર્મળ બની જાય.
હતું. ખરેખર મેં મારા આત્માને જે ઠગ્યો મારામાં જોર કરી રહી હતી.
નાની નાની વાતમાં પણ ક્રોધથી છે. હવે શું કરું જેથી મારા પાપ ધોવાઈ આ કુકર્મોના કાળાં ફળ મારે જ ધમધમીને બીજાને તો શું પત્ની અને જાય ? બસ, મને તો એમ જ લાગે છે કે, ભોગવવા પડશે, એ વિચાર સુદ્ધા મનમાં છોકરાઓને પણ માર મારવામાં બાકી એ બધા કુકર્મોનું આપની પાસે પ્રાયશ્ચિત ન આવ્યો. શું કહું ગુરુદેવ ! મારો આત્મા નથી રાખ્યા. મિચ્છામિ દુક્કડં તો ભાવથી લઈ શુદ્ધ બની જાઉં.
AT
Page #17
--------------------------------------------------------------------------
________________
તડફડી તડફડીને આકુલ વ્યાકુળ થઈ રહેલા મને, નરકમાં આશ્વાસન આપનારને બદલે પરમાધામીના કડવા વેણ સહન કરવા પડશે કે ‘લે હવે કર મજા.’ જ્યારે પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું કે “માંસાહાર છોડી
ભવિષ્યની જીવોને ત્રાસ ન પહોંચાડ”, ત્યારે કહેતો કે, “કોણે જોયો છે પરલોક ?” માછલી વગેરે જીવોને
મનોવ્યથા
તળીને અને ઈંડા વગેરેને કેળાની જેમ બાફીને ખાતો હતો, ત્યારે તને ભાન નહોતું, લે હવે કર મજા'' એમ કહી પરમાધામી ધગધગતી ભઠ્ઠી ઉપર ચઢાવેલી કઢાઈઓમાં તળી નાખશે, મોઢામાં સીસાનો રસ રેડશે અને ત્રાહિમામ્ ત્રાહિમામ્ એવા મારા પોકારો કોઈ નહિ સાંભળે, ત્યારે શું થશે મારું ? ગુરુદેવ ! ઉપરથી પરમાધામી સંભળાવશે કે, “લે, બીજાની નિંદા કરવામાં આનંદ આવતો હતો કેમ ? લે, હવે કર મજા, તારી જીભ ખેંચી કાઢું છું.’’
9...જો જે કરમાયા ની
ગુરુદેવ ! મને મારી કાળી જીવન કિતાબ યાદ આવે છે ને શરીરમાં ઝનઝનાટી પેદા થઈ જાય છે. ધબકારા વધી જાય છે. અરે જીવડા ! તારું શું થશે ? કણ જેટલા સુખ માટે મણ જેટલા પાપો કર્યા છે, તેથી દુ:ખો તો ટન જેટલા આવશે, તો તું શી રીતે સહન કરીશ? ગુરુદેવ ! જરાક ગર્મી પડે છે, ત્યાં હાંફળો ફાંફળો થઈ પંખાની કે એરકંડીશનની હવા ખાવા દોડુ છું. તો પછી નરકની ભયંકર ભઠ્ઠીઓની અસહ્ય ગરમીને શી રીતે સહન કરીશ? જ્યાં લોઢું પણ ક્ષણવારમાં પિગળીને પાણી જેવું બની જાય છે. પરમાધામી ભઠ્ઠી ઉપર મક્કાઈની જેમ શેકશે, ત્યારે શી રીતે ગરમી સહન કરીશ ?
સોડા, લેમન, બીયર, વ્હિસ્કી આદિ અભક્ષ્ય પીણા પીવામાં આનંદ આવતો હતો. લે, હવે તને તરસ લાગી છે, તો પી આ સીસાનો ગરમાગરમ રસ, પરસ્ત્રીઓના ચુંબન અને આલિંગન તને સારા લાગતા હતા, લે આ ધગધગતી લોઢાની પૂતળીઓ સાથે કર ચુંબન અને આલિંગન !
જીવોને ચીરીને અભક્ષ્ય ભોજન કરતો હતો, લે તારા ટુકડે ટુકડા કરી નાંખુ છું, એમ કહી કેરીના ટુકડાની જેમ શરીરના ટુકડા કરી નાંખશે. તે મારાથી શી રીતે સહન થશે ?
વળી કહેશે કે જરાક દુર્ગંધ આવતી, ત્યારે નાક બંધ કરીને ત્યાં ડી-ડી-ટી છાંટવા તૈયાર થઈ જતો, તો લે હવે ભયંકર દુર્ગન્ધમય વાતાવરણમાં અને વૈતરણી નદીમાં અસંખ્યાત વર્ષ સુધી રહ્યા કર. જરાક કુરૂપ જોવું ગમતું નહોતું, તેના તરફ તિરસ્કાર અને ફિટકાર વરસાવતો હતો, લે હવે નરકમાં અસંખ્યાત વર્ષો સુધી કદરૂપા જીવોને જ જોયા કર. પોતાના દોષ જરાય સાંભળવા તને ગમતા નહોતા અને બીજાના દોષો ગાવામાં ખૂબ મજા આવતી હતી. લે, હવે સાંભળ્યા જ કર તારા દોષો અને ગુનાઓને ! નહિ સાંભળે અને ભાગી જવા પ્રયત્ન કરીશ, તો પટકી પટકીને ચૂરે-ચૂરા કરી નાખીશ. પરમાધામીઓના આવા કઠોર વચનો શી રીતે સહન કરીશ ? અહીં તો શાક-દાળમાં મીઠું-મરચું જરાક ઓછું આવી જાય, તો રૌદ્રરૂપ ધારણ કરી લઉં છું. તો પછી નરકમાં બીભત્સ અને દુર્ગંધમય નિરસઆહાર શી રીતે ગ્રહણ કરીશ ? ગુરુદેવ ! મારો આત્મા તો પાપથી ધ્રુજી ઉઠયો છે. ઓ કલ્યાણમિત્ર પૂજ્ય ગુરુદેવ ! ગુમરાહ થયેલા મને કોઈ સન્માર્ગ બતાવો ! જલ્દી બતાવો !!! હું શું કરું ?
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
એ થી પાના પર એ છે ગુરુદેવશ્રીનું
ક અરે પુણ્યશાળી માનવ ! તું વાસ્તવમાં
જો જે કરમાય ના...10 ધન્યવાદને પાત્ર છે. પાપ થઈ જવું, એમાં કોઈ આશ્ચર્ય નથી. મોહનીય કર્મના ઉદયે કોણે કર્યું ૧ પ નથી કર્યું ? શું તીર્થંકરના આત્માને પણ
Pfશ્વાસન હનીય કર્મે બાકાત રાખ્યો છે ? શું એમને પૂર્વ
પગમાં કાંટો વાગી ગયો હતો, પરંતુ જીવનમાં ભયંકર પાપો નથી કર્યા ? અને શું
તે વ્યક્તિએ ઘોડાના પગનો કાંટો સાતમી નરક સુધી તેમને તે પાપોથી જવું નથી પડ્યું ? પરંતુ તેને જીવનની કાળી કિતાબ ધોઈને કાઢ્યો નહિ. તેથી ઘોડાના પગમાં ( ઉજ્જવળ બનાવવાનો મનોરથ થયો છે, તેથી જ તું ધન્યવાદને પાત્ર છે. તું તો કાળી કિતાબના એક પરૂ થઈ ગયું અને અંતે આખો પગ એક પાનાને ખોલી ખોલીને કાલીમાને ધોઈ રહ્યો છે. તેથી તું ખરેખર ધન્યવાદને પાત્ર છે. બાળકની કપાવવો પડ્યો. એવી જ રીતે તું જેમ નિખાલસપણે એક એક પાપ નિષ્કપટ ભાવથી પ્રગટ કરી દે, અને ખંખેરી નાખ આ પાપોને ! પણ અંદર પાપ રાખીને દુઃખી ન હે ભાગ્યવાન ! તારી નિખાલસપણાથી થતી આલોચનાથી તારા પ્રત્યે મારા હૃદયનો
થઈશ. તું કોઈપણ પ્રકારની શરમ વાત્સલ્યસાગર ઉછળી રહ્યો છે. કારણકે શાસ્ત્રોમાં કહ્યું છે કે, આલોચના લેવાવાળો જ વાસ્તવમાં
રાખીશ નહિ. તું મારા પર દૃઢ આરાધક છે. હૃદયની ગંદી ગટરમાં આરાધનાનું અત્તર નાંખવાથી શું સુગંધ આવી શકે ખરી ? ના, તે
વિશ્વાસ રાખજે કે આ જે તે માજે મારી આગળ હૃદય ખોલીને આલોચના કહેવા દ્વારા હૃદયને સ્વચ્છ કર્યું છે, હવે તારુ જીવન
આલોચના કહી છે. તે હવે કોઈની ખારાધનાની સુગંધથી મઘમઘાયમાન થશે. તેથી તું આજે ધન્યવાદને પાત્ર બન્યો છે, પરંતુ હવે યાદ
પાસે જશે જ નહિ, હું મરીશ, ત્યારે રાખજે, ભૂલતો નહિ, એક પણ પાપ કહી દેવામાં બાકી ન રાખીશ, શરમ રાખીશ નહિ, હૃદયમાં એક
મારી સાથે જ આવશે. એ મારા પણ શલ્ય (છુપાયેલ પા૫) રાખીશ નહિ. તું ખરેખર ભારહીન-હળવો બની જ જઈશ. તારુ માથું હલકું .
હૃદય રૂપ કબ્રસ્તાનમાં દટાઈ ગઈ ફૂલ થઈ જશે. તારું હૃદય સ્વચ્છ બની જશે. મગજનો બધો ભાર વિલીન થઈ જશે.
છે. વધારે તો શું કહું ? કારણ કે
આલોચના આપવાનો અધિકાર તેને હે દેવાનુપ્રિય ! તારી આલોચના સાંભળીને તો હું તારી પીઠ થાબડી રહ્યો છું. ખરેખર ! તેં
જ હોય છે કે જે અપરિશ્રાવી હોય અદ્ભુત પરાક્રમ કર્યું છે. ખૂબ જ હિંમત રાખી પાપ શલ્યોને જડમૂળમાંથી ઉખેડી નાંખ્યાં છે. અદ્ભુત
અર્થાત્ આલોચના સાંભળનાર અને સાધના કરી છે. અત્યંતર તપનો આસ્વાદ કર્યો છે. ક્યા શબ્દોમાં તારા પુરુષાર્થના વખાણ કરું ? મને
પ્રાયશ્ચિત આપનાર એવા હોય કે એવા શબ્દો જ જડતા નથી. અરે મારા મગજની ડિક્ષનરી પણ વામન બની ગઈ છે.
જેના હૃદયમાંથી તે હકીકત કોઈપણ હવે તારા દિલમાં પાપનો કાંટો રાખીશ નહિ. અન્યથા જેવી રીતે કોઇક વ્યક્તિના ઘોડાના દિવસે બહાર ન નીકળે.
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
11...
જે કારમાય HI
પ્રાયશ્ચિત આપનાર ગુરુ પત્થરના ઘડા જેવા હોય છે. જેમાંથી એક અંશ પણ બહાર ન જાય. તેથી તું કોઈ ભય કે શરમ રાખીશ નહિ. શાસ્ત્રમાં એવા એવા દાખલાઓ આવ્યા છે કે માતા અને પુત્ર, પતિ-પત્ની જેવા પાપ કરનાર બન્યા. અરે ! ભાઈ-બહેન પણ પતિ-પત્ની બની પાપથી ભારે બન્યા. પરંતુ આલોચના લેવાથી શુદ્ધ થઈ ગયા. અરે ! એ જ ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે પણ પહોંચી ગયા.
અરે પુણ્યશાળી આત્મા ! તું મારી એક વાત સાંભળી લે કે, મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે, આલોચના કહેવાના ભાવનો પણ એવો મહાન પ્રભાવ છે કે ગુરુને આલોચના સંભળાવતા સંભળાવતા કેટલાક મહાપુરુષોએ કેવલજ્ઞાન મેળવી લીધું. અમુક આત્માઓએ તો આટલું પ્રાયશ્ચિત આવ્યું છે, એવું સાંભળતા જ કેવલજ્ઞાન મેળવી લીધું. વધારે તો શું કહ્યું. આલોચના નિખાલસપણે કહી દેવાની તીવ્ર ભાવનાથી ઉઠીને ભવોદધિતારક ગુરુદેવ પાસે જતાં જતાં જ વચમાં જ કેટલાય ભવ્યાત્માઓએ કેવલજ્ઞાન મેળવી લીધું.
ધન્ય છે તે મહાપુરુષોને ! ધન્ય છે તેમની શુદ્ધ બનવાની તાલાવેલીને ! તું પણ તેવો જ મહાપુરષ ભવિષ્યમાં બનીશ ! અરે, મહાત્મન ! તું પણ અનેક જીવોનો તારણહાર બનીશ, કારણ કે તે તારી આત્મભૂમિકા શુદ્ધ બનાવી લીધી છે. ખાસ ખ્યાલ એ રાખવાનો છે કે સદ્ગુરુનો યોગ મળ્યા પછી પણ શુદ્ધ આલોચના ન કરી, તો રુમિણી આદિની જેમ અનેક ભાવી જીવન બગડી જશે. તું એમ ન માનીશ કે, ગુરુદેવશ્રી મને હલકટ માનશે કે બહારથી આટલો ધર્મી દેખાતો અંદરથી આવો કાળો મેશ ? કારણ કે શાસ્ત્રોના જાણકાર ગુરુદેવે તો શાસ્ત્ર અને અનુભવથી તારા કરતાં પણ ઘણાય પાપાત્માઓના જીવન જાણ્યા છે અને એમ * * - સમજેલા છે કે પાપ કરનાર આત્મા ખરાબ હોવા છતાં તે તે પાપની આલોચના લેનાર હોવાથી મહાન આરાધક છે.
પાપભીરુ આત્મા જ આલોચના લેવા તૈયાર થાય છે. પાપભીરુતા એ તો આત્માનો ગુણ છે. એવા ગુણવાળા પ્રત્યે ધિક્કાર આવી જાય, તો પ્રમોદભાવ ચાલ્યો
જાય અનેઅપેક્ષાએ સ્વયં સાધતાને ખોઈ
For Personal Private Use Only
ainelibrary.org
Page #20
--------------------------------------------------------------------------
________________
જે કમાય ll...12
નાખી મિથ્યાત્વમાં 1 ડોંચી જાય, માટે આવો વિચારસુદ્ધા પણ ગુરુદેવ પોતાના દિલમાં ન આવવા દે. તેથી તું નિઃસંકોચ પણે આલોચના કરી લેજે. જે થી તું શુદ્ધ બની જલ્દી મોક્ષનો ભોક્તા બનીશ. આલોચના કહેવી એ એક સુકૃત છે, સુકૃત કરનારને કોઈ દિવસ ગુરુદેવ ફટકારે નહિ, ફટકારે તો સુકૃતની અનુમોદના સાફ થઈ જાય અને ગુરુદેવને પણ અનેક ભવ કરવા પડે.
રૂમિણી આદિના દૃષ્ટાંતોને જાણીને અરે મહામાનવ ! તું દિલમાં જરાયે અંશમાત્ર પણ પાપ ન રાખીશ. તું મહાન આરાધક થશે, એમાં કોઈ સંદેહ નથી. ' અરે આરાધક આત્મન ! પાપરૂપી ગુનો જેવી રીતે કર્યો હોય, તેવી રીતે તું કહી દેજે. જરાપણ સંકોચ ન રાખીશ. કોઈ વખત
વાણીને પણ પાપ કર્યું હોય, તો કોઈ વખતે અજાણતા પણ કર્યું હોય, કોઈક વખત કોઈની પ્રેરણાથી કર્યું હોય. કોઈક વખત | બલાત્કારથી પણ કર્યું હોય. કોઈક વખત ધર્મસ્થાનોમાં પણ કર્યું હોય, કોઈ વખત હોટલ આદિમાં કર્યું હોય, તો કોઈક વખત
રાત્રે પણ કર્યું હોય, તો કોઈક વખત દિવસે પણ કર્યુ હોય. કોઈક વખત રાગભાવથી આનંદપૂર્વક કર્યું હોય, તો કોઈક વખત અનિચ્છાએ કે દ્વેષથી પણ કરવું પડ્યું હોય, એ બધું સરલભાવે કહી દેજે. કહેવાની હિંમત ન હોય કે યાદ ન રહે, તો લખી
જે. લખ્યા પછી ત્રણ ચાર વખત વાંચી લેજે. ફરી ફરી યાદ કરીને વિસ્તારથી લખી દેજે. જરા પણ ભય રાખીશ નહિ, રાસ્ત્રમાં કહ્યું છે કે... સહસા અષ્ણાએણ વ ભીએણ વ પિલ્લીએણ વા | વણેણાયકેણ વ મૂઢણ વ રાગદોસેહિં ||૧|| જ કિંચિ કયમકર્જ ઉજુય ભણઈ | ત ત આલોએજ્જા માયામયેવિપ્નમુક્કો ||ર| આ એકાએક, અજ્ઞાન, ભય, દબાણ, વ્યસન, સંકટ, મૂઢપણાથી કે, રાગદ્વેષથી જે કોઈ અકાર્ય કર્યું હોય, તે સરળપણાથી નાયા અને અહંકારથી રહિત બનીને કહી દેવું જોઈએ. ' અરે જીવ ! તું ગુનો કરવાથી ડર્યો નથી. તો હવે આલોચના વખતે શા માટે ડરે છે? પાપ કરતાં શરમ નથી આવી, છે પછી પ્રાયશ્ચિત વખતે શા માટે શરમ રાખે છે? અરે આત્મન્ ! આલોચના અને પ્રાયશ્ચિત તો આત્માના ભવોભવ સુધારી દે છે. અરે ! કેવલજ્ઞાન સુધી પહોંચાડી દે છે. મહાન સમાધિ તરફ લઈ જાય છે.
in Education International
Page #21
--------------------------------------------------------------------------
________________
13... છે જે ઠરમાય ના
. આલોચનાનું મહત્ત્વ
જંબુદીવે જે હૃતિ પdયા, તે યે હૃતિ હેમસ્સા દિજર્જતિ સત્તખિતે, ન છુટ્ટએ દિવસ પચ્છિd III
જબુદીd જા હજુ તાલુઆ, તાઉ હૃતિ ચણાઈ | દિજર્જતિ સત્તખિતે, ન છુટ્ટએ દિવસ-પસ્થિત પારા
જંબુદ્વીપમાં જે મેરુપર્વત વગેરે પર્વતો છે, તે બધા સોનાના બની જાય અથવા તો જંબુદ્વીપમાં જે રેતી છે, તે બધી રત્ન બની જાય. તે સોનું અને રત્ન જો સાતક્ષેત્રમાં દાન તરીકે અર્પણ કરી દેવામાં આવે, તો પણ પાપ કરેલ આત્મા એટલો શુદ્ધ બનતો નથી, જેટલો ભાવપૂર્વક આલોચના કરી પ્રાયશ્ચિત વહન કરીને શુદ્ધ બને છે.
આલોયણપરિણઓ સમું સંપઠિયો ગરસગાસે | જઈ અંતરાવિ કાલ કરેછે આરાઓ તહરિ II
વધારે તો શું કહીએ, અરે ભવ્ય આત્માઓ, જેણે શુદ્ધ આલોચના કરવા માટે પ્રસ્થાન કર્યું હોય, અને પ્રાયશ્ચિત લીધા પહેલા જ તે વ્યક્તિ વચમાં કાળ કરી જાય એટલે મરી જાય, તો પણ તે આરાધક બને છે. અશુદ્ધ આલોચના કરવાવાળો આલોચના કરવા છતાં વિરાધક બને છે. માટે શુદ્ધ આલોચના કરવી જોઈએ.
1 અશુદ્ધ આલોચના કોને કહેવાય?
લજજા ગોરવેણ બહુસુયભણ વાવિ દુયરિયં જે ન કહૃતિ ગુણં, ન હુ તે આરાહગા હૂંતિ III
એટલે કે આવું અકૃત્ય કહેવામાં શરમ આવે છે, તેથી શરમથી કે લજ્જાથી અથવા તો હું આટલો ધર્મી છું કે મોટો છું ! પાપો કહેવાથી રખેને મારી લઘુતા થાય. આવી રીતે લજ્જા કે ગૌરવથી કે પંડિતપણું હણાઈ ન જાય, એવા ભયથી જે આત્માઓ શુદ્ધ આલોચના કરતા નથી, તે વાસ્તવમાં આરાધક બનતા નથી. I અશુદ્ધ આલોચના લેનારના 10 દોષો છે :આકંપfiા અણુમાણઈત્તા, જે દિä બાયર વા સહમં વાા - છન્ન - સકલય, બહુજણ અdm તસ્કેવી |III.
અર્થાત્ ૧) આકંપ્ય એટલે ગુરુની વૈયાવચ્ચ કરીને ગુરુને પોતાની તરફ લાગણી ઉભી કરી કહે કે, આપ કૃપા કરીને મને આલોચનાનું પ્રાયશ્ચિત થોડું આપશો. ૨) એવી રીતે ગુરુની વૈયાવચ્ચ કરવાથી આ ગુરુ મહારાજ થોડો દંડ આપનાર છે, એવું અનુમાન કરીને પ્રાયશ્ચિત લે. ૩) બીજાએ જે દોષ જોયો હોય, તેની આલોચના કહે, પરંતુ જે દોષ કોઈએ જોયેલ ન હોય, તેની આલોચના ન કહે. ૪) મોટા દોષોની આલોચના કહે, પણ નાના દોષોની ઉપેક્ષાઓ કરીને આલોચના ન કહે. ૫) પૂછ્યા વગર ઘાસ વગેરે લીધું, એવી નાની નાની આલોચના કહે, પણ મોટી મોટી આલોચના ન કહે. ગુરુ પણ જાણશે જ કે, નાની-નાની આલોચના કહેવાની ચિવટ છે, તો મોટી આલોચના શા માટે છુપાવે, માટે તેવી મોટી આલોચના આવી જ નહિ હોય, એમ માની ગુરુ તેને શુદ્ધ માને એમ પોતાનું ગૌરવ જળવાઈ રહે, તેમજ આવીજ રીતે ગૌરવ જાળવવા પરિચિત ગુરુ આગળ આલોચના ન કહે, પણ અપરિચિત ગુરુની આગળ આલોચના કહે જેથી તેઓને આલોચકના જીવનની ગૌરવને ક્ષતિ ન પહોંચે એવી ભ્રમણાથી એમ આલોચના કહેનાર શુદ્ધ થયાનો ખોટો સંતોષ માને. ૬) છત્ર એટલે એવી રીતે બોલે કે તેની બરાબર ખબર ન પડે, એમ અવ્યક્ત
Jain Education international
For Personal Private Use Only
www.ainelibrary.org
Page #22
--------------------------------------------------------------------------
________________
જો જે કમાય ll...14 " આલોચનાનું પ્રાયશ્ચિત કોને અપાય? અવાઇ થી આલોચના શાસ્ત્રમાં કહ્યું છે કે...
કહેહિ સાd જો વત્તો, જાણમાણે ગુહઈ ! કહે. ૩) જ્યાં ઘોંઘાટ
ન તસ્સ દિતિ પચ્છિd, બિતિ અન્નાથ સોહય ||૧|| ન હુ સુજુગઈ સસલો જ ભણિય સાસણે પુયરયાણા ખૂબ હોય, ત્યાં ગુરુ
ન સંભરઈ જે દોસે, સભાવા ન ય માયાઓ TL ઉરિયસ_સલ્લો, સુજુગઈ જવો ધુયકિલેસે ||૧||
પચ્ચકખી સાહએ તે ઉ માઈણ ઉન સાહd iારા બરાબર ન સાંભળે, કર્મજ જેમણે દૂર કરી દીધી છે, એવા પરમાત્માના તે રીતે આલોચના : શાસનમાં કહેવામાં આવ્યું છે કે શલ્ય (છૂપાવેલ પાપો)
કોઈ ઓઘથી એમ કહે કે મેં ઘણાંય પાપ કર્યા છે, 2 ) હોવાના : શ્રી સહિત કોઈ પણ આત્મા શુદ્ધ બનતો નથી. કલેશ બધાનું પ્રાયશ્ચિત આપી દો અને જાણવા છતાં પોતે તે તે પ્રાયશ્ચિત લઈને ઘણા :
: રહિત બનીને સર્વ શલ્યો દૂર કરી જીવ શુદ્ધ બને છે. માટે દોષોને છુપાવે, તો તેને એમ પણ પ્રાયશ્ચિત ન અપાય. : શુદ્ધ બનવા આલોચના કરવી જ જોઈએ.
બીજા ગુરુ પાસે શુદ્ધિ કરજે એમ કહે. પરંતુ એક એક પાપ લોકોને સંભળાવે, : પોતાના જીવનમાં જે આશયથી જાણતા કે
યાદ કરીને કહે અને જો વાસ્તવિક રીતે યાદ ન આવે, તેનું જે થી શુદ્ધ સંયમી : : અજાણતાં પાપો કર્યા હોય. તે જ આશયથી કપટ
ઓઘથી પણ મિચ્છામિ દુક્કડ આદિ પ્રાયશ્ચિત માંગે, તો આત્મા તરીકે પોતાનું : રહિતપણે બાળકની જેમ ગુરુદેવને પાપો કહી દે, તેને જ
પ્રાયશ્ચિત અપાય. શાસ્ત્રમાં કહ્યું છે કે “છ૩મન્થ મૂઢમાળો વેધ. ૯) જ : પ્રાયશ્ચિત અપાય છે અને તે જ આત્મા શુદ્ધ બને છે.
कित्तिय मित्तं संभरइ। जं च न संभरामि तस्स मिच्छामि છેદત્ર ભણેલ નથી, : પરંતુ માયાથી અમુક પાપોને હૃદયની ગુફામાં સંતાડી
કુડા” એટલે કે જીવ છદ્મસ્થ અને મૂઢ છે, તેથી કેટલુ તેવા અગીતાર્થની : રાખે, તેને કેવલજ્ઞાની પોતે જાણવા છતાં પણ પ્રાયશ્ચિત
યાદ રહે? જેટલું યાદ નથી, તેનો મિચ્છામિ દુક્કડં. આજ આગળ આલોચના : ન આપે. તેમનો જ છમસ્થગુરુ પણ બે ત્રણ વખત ફરી
સુધી અનંત આત્માઓ આલોચનાથી મોક્ષમાં ગયા છે કહે. ૧૦) મને : ફરીને સાંભળે અને જો તેમાં એમ લાગે કે જીવ માયાથી શાસ્ત્રમાં કહ્યું છે કે -
નિઠિયપાપપંકા સમ્મ આલોઈ૬ ગુરસગાર્સ 1 બિઝારશે- ફટકારશે :
: પોતાના પાપો છુપાવી રહ્યો છે, તો તેને ગુરુદેવ પ્રાયશ્ચિત
ન આપે અને તેને કહી દે કે બીજાની પાસે પ્રાયશ્ચિત લઈ એવા ભયથી પોતાના
પત્તા અસંત જીવા, સાસયસુહ અણાનાë II૧TI. : લેજો. પરંતુ જે વ્યક્તિને જ્ઞાનાવરણકર્મ આદિ દોષના ' અર્થાત્ પાપરૂપી કાદવ જેમણે નાશ કરી નાખ્યો જેના દોષ સેવનાર ગુરુ : કારણે પાપો યાદ ન આવતા હોય, તો ગુરુદેવ તેને જૂદી છે, તેવા અનંત આત્માઓએ ગુરુની પાસે સારી રીતે એ.ગળ આલોચના : જુદી રીતે યાદ કરાવે. પરંતુ જાણી જોઈને પાપ આલોચના લઈને બાધા રહિત એવા અનંત શાશ્વત સુખને : છુપાવનારને યાદ ન કરાવે. તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે... મેળવ્યું છે.
For Persoal & Private Use Only
Jain Education international
Page #23
--------------------------------------------------------------------------
________________
15... જો જે
મારા ના
adલોચના બધાએ કરવી જોઈએ
જહ સકસલો વિ વિજજો, અન્નસ કહેઈ અgણો વાહિ |
‘‘ન વિ તું સë વ વિસ, દમ્પયો વ કુણઈ વેતાલો ! એવં જાણગસ્સ વિ સલ્લુદ્ધરણ પરસગાસે ||૧||
જે કુણઈ ભાવસë, અશુદ્ધરિયું સાdgઉમૂલં ||૧|| જેમ કુશળ વૈદ્ય પણ પોતાની વ્યાધિ બીજાને કહે શસ્ત્ર, વિષ કે અભિમાનથી ક્રોધિત થયેલ વેતાલ, જે છે. એવી જ રીતે પ્રાયશ્ચિત જાણનાર ગીતાર્થ આચાર્યે દુઃખ નથી કરતો, તે સર્વ દુઃખનું મૂળ અનાલોચિત ભાવશલ્ય પણ બીજાની પાસે આલોચના કરવી જોઈએ. અર્થાત્ કરે છે. આલોચના કરવાવાળાને જો કે ગુરુ મહારાજ મહાન આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણિ, સાધુ, શ્રાવક, આદિ વ્યક્તિ માને છે અને તેની પીઠ થાબડે છે. છતાં તેના હિત બધાએ આલોચના કરવી જ જોઈએ. આલોચના વગર માટે ગુરુદેવશ્રી કોઈ ઠપકો આપે, તો પણ ગુરુ ઉપર ક્રોધ ન શુદ્ધિ થતી જ નથી.
કરવો જોઈએ. આલોચના કર્યા પછી પશ્ચાતાપ ન કરવો કે
અરર ! આ મેં શું કર્યું ? મારા જીવનની બધી જ નબળાઈઓ આલોચના ન કરવાથી થતા નુકશાન :- જે
બતાવી દીધી ? અરર ! શું થશે ? આવા વિચાર ન આવવા નુકશાન ઝેરથી નથી થતું, શસ્ત્ર કે તીરથી નથી થતું, તેથી
દેવા, પરંતુ આનંદ લાવવો જોઈએ. કારણ કે પ્રાયશ્ચિત લેવું, એ અનેકગણું નુકશાન માયાશલ્યથી એટલે કે અંદર છુપાવેલ
એક સુકૃત છે સુકૃતનો પસ્તાવો ન કરાય. શાસ્ત્રમાં કહ્યું છે કે, પાપોથી થાય છે. પાપ ગુપ્ત રાખવાથી રૂક્ષ્મણીના એક લાખ (૧,૦૦,૦૦૦) ભવ થઈ ગયા. વિષથી એક
અણણુતાપી અમારી, ચરણજુઆલોયગા ભણિયા |III વખત મૃત્યુ થાય છે. પાપો પ્રગટ નહીં કરવાથી હજારો ‘‘આલોચકને પછીથી પસ્તાવો નહિ કરનાર, અમાયાવી મૃત્યુને આધીન થવું પડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે,
અને ચારિત્ર યુક્ત કહેવામાં આવેલ છે..
Page #24
--------------------------------------------------------------------------
________________
Sામાવા ની16
' જેમ સુકૃત કર્યા પછી પશ્ચાતાપ કરાય નહિ. તેમ
“જે કુણઈ ભાવસä, અણુરિય ઉત્તમઠકાલમિ | આલોચના કહેવી એ પણ સુકૃત છે. તેથી આલોચના કહ્યા પછી
દુલહનોહીયાં અસંતસંસારિયાં ય /૧TI. આ સુકૃતની અનુમોદના કરવી જોઈએ. પોતાને આવેલું પ્રાયશ્ચિત અર્થાત્ ઉત્તમાર્થ એટલે અનશનના સમયે ભાવશલ્યને દૂર ન બી. ધાને જણાવે નહિ. આલોચના કર્યા પછી, પ્રાયશ્ચિત લીધા કરે, તો તે (અનશન કરનાર) દુર્લભબોધિ અને અનંત સંસારી બને છે. પછો એવા પ્રયત્નો હોવા જોઈએ કે જેથી તે જ ભૂલો ફરી ન ખીલેલા ફલ જેવો ઉત્તમ મનુષ્ય જન્મ, દેવગુરુ અને ધર્મ થયુ, નહિ તો ભૂલો ઉપર ભૂલ કરવાથી અનવસ્થા ઉભી થઈ
| સામગ્રી મળવા છતાં હવે જો આલોચના ન લે, તો એ જાય. સાવધાની રાખવા છતાં કદાચ મોહવશ ફરીવાર દોષ થઈ
મનુષ્યજીવનરૂપી ફૂલ કરમાઈ જશે અને દુર્ગતિમાં ભવભ્રમણ કરવું જાય, તો ફરીથી આલોચના કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે,
પડશે. તેથી આલોચનાનું પ્રાયશ્ચિતરૂપી પાણી છાંટતા રહેવું જોઈએ. “તરસ ય પાયચ્છિત જે મગnિઉ ગર ઉધસંતિ |
એટલા માટે જ આ પુસ્તકનું નામ પાડવામાં આવ્યું છે કે, “જો જે તે તક આયરિયd, અણહથ પસંગભએસ III.
કરમાય ના” અરે જીવ ! ભવ આલોચના લઈ લેજે, અન્યથા આ અર્થાત પ્રાયશ્ચિત લીધા પછી આચાર્યશ્રી કહે તે પ્રમાણે મનષ્ય જીવનનું ફલ કરમાઈ જશે. અને તું કરમાએલા લની જેમ કરવું, જેથી ફરીથી પહેલાના તે દોષોનું સેવન ન થાય અને ક્યાંય દુર્ગતિમાં ફેંકાઈ જશે. માટે રે જીવ! તને રેડ સિગ્નલ વારંવાર એવા દોષ કરવાની અનવસ્થાનો પ્રસંગ ન આવે.
આપવામાં આવ્યું છે કે “જો જ કરમાય ના” એકવાર ભવ આલોચના ન લેનાર કદાચ અનશન પણ કરે, તો પણ આલોચના લીધા પછી દર વર્ષે વાર્ષિક આલોચના લેવી જોઈએ. એમ | કુદ્ધ થતો નથી, પરંતુ દુર્લભબોધિ અને અનંતસંસારી બની શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્યમાં કહેલું છે. જો દર વર્ષે ગુરુનો યોગ ન જાય છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે,
મળે, તો જ્યારે યોગ મળે, ત્યારે આ આલોચના કરી લેવી જોઈએ.
Jain Education international
For Personal & Private Use Only
www.lainelibrary.org
Page #25
--------------------------------------------------------------------------
________________
17... જે કા'માય ll
પ્રાર્યાશ્વત
TલોયુII
આજે પણ પ્રાયશ્ચિત ઈoઇ છે. જો કોઈ કહે કે આજે (આ કાળમાં) ગુરુની પાસે તેની આલોચના અને નિંદા પ્રાયશ્ચિત નથી, પ્રાયશ્ચિત આપનાર નથી. કરે, તો તે ખૂબ જ હળવો બની જાય, આ પ્રમાણે બોલનાર આત્મા દીર્ધ સંસારી જાણે ભારવાળા માણસે માથા પરથી ભાર બને છે. કારણ કે નવમા પૂર્વની ત્રીજી બાજુમાં મૂકી દીધો ન હોય ! વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલ આચાર કલ્પ અને
- પાપ કરવું એ કાંઈ દુષ્કર નથી, વ્યવહાર સૂત્ર આદિ પ્રાયશ્ચિતના ગ્રંથો અને
કારણકે અનાદિકાળથી મોહનીયકર્મ પ્રાયશ્ચિતદાતા તેવા ગંભીર ગુરૂવરો આજે
આદિને પરવશ બની આત્મા પાપ કરી જ પણ વિદ્યમાન છે.
લે છે. તીર્થકરના આત્માઓએ પણ પાપો ગુરુદેવ પાસે શુદ્ધ આલોચના લેવાથી કર્યા હતા, પરંતુ આલોચના દ્વારા તેઓ આપણો આત્મા હલકો ફલ બની જાય છે. પણ શુદ્ધ થયા હતા. આલોચના લેવી એજ જેમ માથા ઉપરથી ભાર ઉતાર્યા પછી ' ઘણું કઠિન કાર્ય છે. જ્ઞાની ભગવંતોએ કહ્યું ભારવાહક (મજુર) ને પોતાનું માથું ઘણું જ પણ છે કે, હલકું લાગે છે. વંદિતા સૂત્રમાં કહ્યું છે કે,
i ન દુકકર જે પડિસેજિઈ, “થપાવો nિ મણુસ્સો, આલોઈય નિંદિય ગુરસગાસેT
દુકકર, જે સમ્મ આલોઈજઈ ત્તિ.” હોઈ અઈરેગ વહુઓ, ઓહરિય ભરૂq ભારnહો ll૧.
અર્થાત્ પાપ કરવું એ દુષ્કર નથી, પરંતુ અર્થાત્ જેણે પાપ કર્યું હોય, તે સારી રીતે આલોચના લેવી, તે દુષ્કર છે.
ગુરુદેવ
કેવા હોય ? ગીઅથો GSજોગી, ચારિત્તી તહય ગાણા કુશલો ખેઅન્નો અવિસાઈ ભણિઓ આલોયણાયરિઓ |III
અર્થાત્ ગીતાર્થ એટલે નિશીથ આદિ છેદસૂત્ર ભણેલા ) હોય, અનેક પ્રકારે શુભ ધ્યાન અને તપથી શરીર પરિકર્મિત કર્યું હોય, નિરતિચાર ચારિત્રવાળા, ગ્રાહણકુશલ એટલે કે પ્રાયશ્ચિત લેનારને અનેક યુક્તિઓ થી પ્રાયશ્ચિતના વિવિધતપો વગેરે ને
Page #26
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...18
સ્વીકાર કરાવવામાં કુશલ હોય, પ્રાયશ્ચિત વિધિના પરિશ્રમ- અને અપાયદર્શી એટલે કે શુદ્ધ આલોચના ન કરનારને પરલોકનો અભ્યાસના જાણકાર હોય, આલોચકનો મોટો દોષ હોય, તોય ભય નિખાલસભાવે જણાવી આલોચના કરાવનાર એવા પ્રાયશ્ચિત તેના તરફ નફરત ન કરે, તેમજ દુઃખ લગાડનાર ન હોય, પણ આપનાર ગીતાર્થ ગુર હોય છે. તેવા તેવા વૈરાગ્યના દાખલાઓથી તેના ઉત્સાહને વધારનાર
| અગીતાર્થ ગુરુ જાણકાર ન હોવાથી વધારે અથવા ઓછું પ્રાયશ્ચિત આપનાર ગુરુ હોય.. તેમજ..
પ્રાયશ્ચિત આપી પોતે પણ સંસારમાં પડે છે અને બીજાને પણ આયારામાહારd dવહારોડપવીલએ પકુવે યT
પાડે છે. તેથી ક્ષેત્રથી ૭૦૦ યોજન અને કાળથી ૧૨ વર્ષ સુધી અપરિસ્સાની નિજજ અવાયાંસી ગુરૂ ભણિઓ ||
સારા ગીતાર્થ ગુરુની આલોચના માટે તપાસ કરવી જોઈએ. જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચારને ચુસ્તપણે પાળનાર હોય,
- તે ક્ષેત્ર અને કાળ દરમ્યાન કદાચ સારા ગીતાર્થ ગુરુ ન આલોચક (આલોચના કરનાર) ના ગુનાઓને યાદ રાખવામાં
મળે અને પશ્ચાતાપના તીવ્ર ભાવરૂપ ભાવઆલોચના થઈ જાય, સમર્થ હોય, આગમથી માંડીને જીત વ્યવહાર સુધી પાંચ
તો તે જીવો દ્રવ્ય આલોચના કર્યા વગર પણ કેવળજ્ઞાન પામી વ્યવહારના જાણકાર હોય, અપવીડક એટલે કે લજજાના
[ જાય છે. જેમ કે ઝાંઝરીયા ઋષિની હત્યા કરાવનાર રાજા તેમજ કારણે કોઈ પોતાના પાપો છુપાવી રાખતા હોય, તો તેમની
| તે સદ્ગુરુની શોધમાં કદાચ કાળ કરી (મરી) જાય, તો પણ લજ્જા દૂર કરી સારી રીતે આલોચના કરાવનાર હોય, પ્રકૃર્વકા
તેઓ આલોચનાની અપેક્ષાવાળા હોવાથી આરાધકા એટલે આલોચકની સારી શુદ્ધિ કરાવનાર હોય, અપરિશ્રાવી
' બને છે. પરંતુ સદ્દગુરુ મળવા નાં આલોચનાની એટલે પોતાને કહેલ દોષો બીજાને જરાય ન જણાવનારા
ઉપેક્ષા કરે, તો આરાધક શી રીતે બને ? હોય, નિર્યાપ એટલે બિમાર, વૃદ્ધત્વ આદિના કારણે જેવું
માટે આલોચના જરૂર લેવી જ જોઈએ. પ્રાયશ્ચિત વહન કરી શકે, તેવું પ્રાયશ્ચિત વહન કરાવનાર હોય, in Education International
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
19...જો જે કમાય ll
{ પ્રાયશ્ચિત આપનાર ગુe aણ હોય? - આલોચનાનું પ્રાયશ્ચિત આપનાર ગુરૂ આગમ આદિ પાંચ વ્યવહારના જાણકાર હોય. ૧) આગમ વ્યવહારી :- એટલે કેવલજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ૧૪, ૧૦, ૯ પૂર્વી હોય, તેમની પાસે પ્રાયશ્ચિત લેવું. ૨) શ્રdવ્યવહારી :- જો આગમ વ્યવહારી ન હોય તો, શ્રુતવ્યવહારી એટલે કે અર્ધાથી માંડી ૮ પૂર્વી, અંગ્યાર અંગ, નિશીથઆદિના જાણકાર પાસે પ્રાયશ્ચિત લેવું. ૩) આજ્ઞા વ્યવહારી :- જો શ્રત વ્યવહારીનો યોગ ન મળે તો, બે ગીતાર્થ આચાર્ય મળી શકે, એવી શક્યતા ન હોય, ત્યારે સાંકેતિક ભાષામાં અગીતાર્થ સાધુને સમજાવી ગીતાર્થ આચાર્યશ્રી પાસે મોકલે, અને એ ગીતાર્થ આચાર્ય સાંકેતિક ભાષામાં જવાબ આપે, તેની પાસે પ્રાયશ્ચિત લે. ૪) ધારણા વ્યવહારી :- આશા વ્યવહારી ન હોય તો ગીતાર્થ ગુરૂએ જે પ્રાયશ્ચિત આપ્યું, તે યાદ રાખી પ્રાયશ્ચિત આપે, તેની પાસે પ્રાયશ્ચિત લે. ૫) જિત વ્યવહારી :- ધારણા વ્યવહારી ન હોય, તો જે ગુરૂ સિધ્ધાન્તમાં જણાવેલ પ્રાયશ્ચિત કરતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જાણી હીન-અધિક પ્રાયશ્ચિત આપે. વર્તમાનમાં જીતવ્યવહારી સ્વગચ્છના આચાર્યશ્રી પાસે સાધુ કે શ્રાવક પ્રાયશ્ચિત લે. જો પોતાના ગચ્છના આચાર્યશ્રી ન મળે, તો સ્વગચ્છના ઉપાધ્યાયજી, પ્રવર્તક, સ્થવિર કે ગણાવચ્છેદક પાસે પ્રાયશ્ચિત લેવું. જો ઉપર કહ્યા પ્રમાણે ન મળે, તો સાંભોગિક એટલે કે જેની સાથે સ્વગચ્છની સમાચારી મળતી હોય, તે આચાર્યાદિ પાંચ પાસે પ્રાયશ્ચિત લે,જો તેવા આચાર્યાદિ ન મળે, તો 'વિષમ સમાચારીવાળા આચાર્યાદિ પાંચ પાસે પ્રાયશ્ચિત લે.
ઉપર પ્રમાણે ૭૦૦ યોજન અને ૧૨ વર્ષ સુધી ગીતાર્થ ગુરૂ ન મળે, તો પછી ગીતાર્થ પાસસ્થા પાસે પ્રાયશ્ચિત લે. પ્રાયશ્ચિત લેવા માટે પાસસ્થાને પણ વંદન કરવું જોઈએ. ધર્મનું મૂળ વિનય છે. જો પાસસ્થાદિ પોતાને ગુણરહિત માને અને તેથી જ તે વંદના ન કરાવે, તો આસન પર બેસાડી પ્રણામ કરીને આલોચના લે. જો ગીતાર્થ પાર્થસ્થઆદિનો સંજોગ ન મળે, તો ગીતાર્થ સાપિક પાસે આલોચનાનું પ્રાયશ્ચિત લે. ઉપર કહેવા પાસત્થા આદિ ન મળે, તો રાજગૃહી નગરીમાં ગુણશીલ ચેત્ય આદિમાં જે દેવતાએ તીર્થકર, ગણધર વગેરે મહાપુરૂષોને ન
આલોચના આપતા જોયા છે, તેમને અઠ્ઠમ આદિ તપથી પ્રસન્ન કરી તેમની પાસે આલોચના લે. કદાચ તે દેવનું ચ્યવન થઈ || 1 hoy? hanala apnar gurudev kehva hoy?
Aalnchan'
E
ducation into
FOR PERSONES POWERED
B
Y
Page #28
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...20
ગય થય, તો બીજા દેવને પોતાની આલોચના કહી મહાવિદેહ ક્ષેત્રમાંથી અરિહંત ભગવાન આદિ પાસેથી પ્રાયશ્ચિત મંગાવે.
જ જો તે શક્ય ન બને, તો પ્રતિમા આગળ આલોચના કહી પ્રાયશ્ચિત લઈ શુધ્ધ બને. જો તે પણ શક્ય ન બને, તો પૂર્વ અને ઉત્તરદિશામાં અરિહંત અને સિધ્ધ ભગવાનની સાક્ષીમાં આલોચના લઈ પ્રાયશ્ચિત સ્વીકારે, પણ આલોવ્યા વગર ન રહે, કારણ કે શલ્યસહિત મરનાર વિરાધક બને છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અહીં ખાસ ધ્યાન રાખવું કે આલોચના નું પ્રાયશ્ચિત સ્વગચ્છીય આચાર્યશ્રી પાસે જ લેવું જોઇએ. સંજોગ ન જ મળે, તો છેવટે પૂર્વ ઉત્તર દિશામાં મોટું રાખી અરિહંતાદિની સાક્ષીમાં આલોચના કહેવી, પણ સ્વગચ્છીય આચાર્યશ્રીનો સંજોણા મળે, તો પણ પૂર્વ ઉત્તર દિશામાં મોઢું રાખીને અરિહંતાદિની સાક્ષીમાં આલોચના કહે, તો આરાધક થતો નથી. |
શુદ્ધ આલોચના લેવાથી ૮ ગુણ પ્રગટ થાય છે - લહુઆ હાઈ જણાં અપ્પપરાનિવરિ અજજવી સોહી દુકકરકરણે આણા નિસલાં સોહિગુણા ||૧ાા છે અર્થાત્ (૧) જેમ માથા ઉપર ભાર વહન કરનાર ભાર દૂર થયા પછી હળવાશ અનુભવે છે, એવી રીતે શુદ્ધ આલોચના કર્યા પછી તેના હૃદય અને મસ્તકમાં હળવાશ અનુભવાય છે. કારણ કે દોષોનો બોજો હવે દિલ દિમાગમાં રહ્યો નથી. (૨) લ્હાઇજણણ એટલે કે, પ્રમોદ-આનંદ ઉત્પન્ન થાય છે જેવી રીતે કોઇ વ્યક્તિ પૈસા ખર્ચી સુકત કરે છે. તેને સુકત કર્યાના આનંદની અનુભૂતિ થાય છે. તેમ ખાલી કરી આલોચનાશુદ્ધિ કરવારૂપ સુકૃત કરે, ત્યારે તેને તે સુકૃત કર્યાના આનંદની અનુભૂતિ થાય છે. (૩) આલોચના કહેવાથી પોતાના દોષની નિવૃત્તિ થાય અને તેને જોવાથી બીજા પણ આલોચના કહે. તેથી સ્વપર દોષ નિવૃત્તિ થાય. (૪ (ર) દોષરૂપ મળ દૂર થવાથી આત્મા શદ્ધ બને છે. (૬) પૂર્વભવોનો અભ્યાસ હોવાથી દોષો અને પાપોનું સેવન થઈ જાય છે. તે દુષ્કર નથી. પણ તેની આલોચના ગુરુદેવને કહે, તે દુષ્કરકારક કહેવાય છે. કારણ કે મોક્ષને અનુસાર પ્રબળ વીર્યના ઉલ્લાસ વિશેષથી તેવી આલોચના કહેવાય છે. (૭) જિનેશ્વર ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે, કારણ કે તીર્થંકર પરમાત્માએ ગીતાર્થગુરુને આલોચના 'કવાનું કહ્યું છે. (૮) દોષરૂપી શલ્યથી રહિત બને છે. આ
nnario internationale deu kahva hov?
Page #29
--------------------------------------------------------------------------
________________
21...છે જે કરમાય ના
આલોચના વિના કમાયેલા ફૂલો ...
/ રુક્મિણીના એક લાખ ભવ...
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજાની પરલોકમાં પતિનું મિલન થતું નથી. તેથી સૂચન થયું કે ‘‘રુક્મિણી યદ્યપિ પુત્રી છે, પુત્રી રુક્મિણીએ યૌવનના આંગણે ડગ | તારું જીવન ધર્મ અનુષ્ઠાનમાં જોડી દે. તે પરંતુ મહાન પવિત્ર આત્મા છે, તેથી તેને માંડ્યો, તેના લગ્ન થતાં જ પતિનું મૃત્યુ અંગેની બધી વ્યવસ્થા રાજ્ય તરફથી થઈ જ રાજગાદી પર બેસાડવી યોગ્ય છે.” થઈ ગયું. બાલવિધવા બનવાથી તે જશે. ધર્મ અનુષ્ઠાનમાં વ્યસ્ત રહેવાથી તું એમાં બધા સમ્મત થયા. રાજગાદી પર ભયભીત બની ગઈ. નિરાધાર બન્યાનું સારી રીતે બ્રહ્મચર્ય પણ પાળી શકીશ. તારી
આવ્યા પછી પણ તે અણિશુદ્ધ બ્રહ્મચર્યનું જટલું દુઃખ નહોતું, તેના કરતાં અનેકગણું ચિત્ત ધર્માનુષ્ઠાનમાં પરોવાઈ જશે.''
નું પાલન કરતી હતી. તેથી તેની કીર્તિ દરેક દુ:ખ તેને આજીવન બ્રહ્મચર્ય પાળવાની રુક્મિણીએ પિતાશ્રીના વચનોને દિશાઓમાં વ્યાપી. અસમર્થતામાં લાગ્યું. તે અગ્નિમાં કૂદી માન્ય રાખી વિચારો બદલ્યા. તે દિવસે જઈ ભસ્મ થઈ જવાની તૈયારી કરવા દિવસે વધુને વધુ ધર્મ સાધના કરવા લાગી.
રુક્મિણીના બ્રહ્મચર્યપાલનની ખ્યાતિ લાગી. ત્યારે તેણીના પિતાશ્રીએ તેણીને તેમ જ બ્રહ્મચર્યના ગુણોનો પણ વિકાસ
ચારે બાજુ પ્રસરી ગઈ. બ્રહ્મચર્ય ગુણથી સમજાવ્યું કે, ‘‘અગ્નિમાં બળીને ભસ્મ કરવા લાગી. આ ગણના પ્રતાપે તેની આકર્ષાઈને એક બ્રહ્મચર્યપ્રેમી બુદ્ધિશાળી થવામાં આત્મહત્યાનું પાપ લાગે છે, યશોગાથા ગામડે ગામડે પહોંચી ગઈ. યુવક, શીલસન્નાહ જેનું નામ હતું, તે આત્મહત્યાથી મહાન દુર્ગતિ પણ થાય છે. એટલામાં તેના પિતાનું મૃત્યુ થઈ ગયું. તે મંત્રી પદ માટે આવ્યો. તેને મનમાં થયું હત્યા કરનારાઓ તો જીવનમાં પ્રાયશ્ચિત વખતે કેટલાક મંત્રીઓએ વિચાર કર્યો કે, ચાલને, ભરણ પોષણ પણ થશે અને એક લઈ શુદ્ધ થઈ જાય છે. તેમજ આત્મહત્યા રાજાને પુત્ર નથી, તેથી રાજ્યાભિષેક કોનો ગુણિયલ આત્માની સેવાનો પણ લાભ કરવાથી કોઈ શુદ્ધ થઈ શકતું નથી અને કરીએ ? કેટલાક મહાઅમાત્યોનું એવું મળશે. તેને મંત્રી પદ મળી ગયું. '
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
/UCUত Coe তত।
રુક્મિણીની દષ્ટિ મંત્રીસભામાં શીલસન્નાહ મંત્રી ઉપર સ્થિર થઈ ગઈ.
એક દિવસ રાજસભામાં શીલસન્નાહ મંત્રી બેઠો હતો. રાજસિંહાસન પર બેઠેલી રુક્મિણી ચારે બાજુ દૃષ્ટિ નાખવા માંડી. એટલામાં યૌવન અને લાવણ્ય જેના અંગે અંગમાં વિકસી ગયું હતું, એવા શીલસન્નાહ મંત્રી ઉપર નજર પડતાં જ
ત્યાં દૃષ્ટિ સ્થિર થઈ ગઈ. અહો ! આટલું બધું આ માનવીનું રૂપ છે ! અરે ! યૌવન છલકાઈ રહ્યું છે ! એવા મનમાં કુવિચાર - ચાલુ થયા અને દૃષ્ટિમાં વિકાર આવી ગયો.
For Personal & Private Use Only
wwhalibrary.org
Page #31
--------------------------------------------------------------------------
________________
to sex is the st see the '
S S
SS Re to sis. te , 8
?
? ?
?
? ?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
? ?
?
? ?
શીલસન્નાથ મંત્રીની હાજરીમાં વિચારશીલ રાજ કોળીઓ લેતાંજ સંદેશવાહક દોડતો આવીને રોકે છે.
Jan Education International
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
છે જે કરમાય ના...24
શીલસન્નાહ તરત જ વસ્તુ તે શીલસન્નાહ મંત્રી વિચારસાર નામના બીજા રાજા પાસે ગયો. ત્યાં મંત્રીપદની સ્થિતિને સમજી જઈ વિચાર કરવા નોકરી માટે માંગણી કરી. અનેક પરીક્ષા કર્યા પછી વિચારસાર રાજાએ કહ્યું કે, “તમારી લાગ્યો "અહો ! હું તો ચારે બાજુ બુદ્ધિની પરીક્ષા પછી અમને વિશ્વાસ છે કે તમે મંત્રીપદનું સ્થાન બરાબર શોભાવી શકશો. પ્રસિદ્ધિ પામેલી એક બ્રહ્મચારિણીની પરંતુ વિશેષ વિશ્વાસ અને ખાતરી માટે જ હવે પૂછવું છે કે તમે પહેલાં કોઈ પણ રાજાની સેવા સેવામાં આવ્યો હતો. અરે ! અહીં કરી હોય, તો તેનું નામ બતાવો.” તેણે જવાબ આપ્યો કે, “માફ કરજો, હું નામ નહિ પાણીમાં જ અગ્નિ ભભૂકી ઉઠ્યો ? બતાવી શકે. કારણ કે તેનું નામ લેતાં જ હાથમાં લીધેલો કોળીયો પણ છોડવો પડે.''
ક્યાં જવું? ધિક્કાર હો આ રાજાએ કહ્યું કે, “તમે આ શું બોલી રહ્યા છો ? શું કોઈનું નામ લેવા માત્રથી કોળીઓ છોડી કામવાસનાને ! શું આ કામાગ્નિમાં દેવો પડે ? ગપ્પા તો નથી મારી રહ્યા ને ! લો હમણાં જ ભોજન મંગાવુ .'' એમ કહી મારે બસ્મીભૂત થવું ? ના, ના, ગમે
ભોજનનો થાળ મંગાવ્યો. હાથમાં કોળીઓ લઈને શીલસન્નાહને કહ્યું કે, “બોલો હવે તે ત્યાં જઈશ. પરંતુ મારે અહીં તો
રાજાનું નામ બોલો.” ત્યારે શીલસન્નાહે ‘રૂક્મિણી’ આ પ્રમાણે નામનું ઉચ્ચારણ કર્યું કે, તે રહેવું જ નથી. શી ખબર ક્યારે
જ વખતે એક સંદેશવાહકે આવીને રાજાને કહ્યું કે, “રાજન્ ! ચાલો, જલ્દી ચાલો, શત્રુઓએ એનો. કામાગ્નિ મારા આત્મદેહને
રાજ્ય પર આક્રમણ કર્યું છે અને ભયંકર સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આપણી સેના પીછેહઠ - બાળીને ભડથું કરી મૂકશે ? મારા
કરી રહી છે, હારજીતનો સવાલ ઊભો થઈ ગયો છે, આપ જલ્દી પધારો.” આલાનો ભરડો લે, એની પહેલાં
રાજાએ તરત જ હાથમાં રહેલો કોળીયો પાછો થાળીમાં મૂક્યો અને યુદ્ધ જ હું ચાલ્યો જાઉં બીજા રાજ્યમાં.'' એમ વિચારી રાજ્ય
માટે પ્રયાણ કર્યું. શીલસન્નાહ પણ સાથે ગયો. યુદ્ધરેખા ઉપર રાજાને રોકીને શીલસન્નાહે છોડીને તે ચાલ્યો ગયો.
યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો કે તરત જ તેને મારવા માટે શત્રુ-સૈનિકો સામે આવવા લાગ્યા.
શીલસન્નાહના બ્રહ્મચર્ય પ્રત્યે અનુરાગના કારણે તેઓને (શત્રુ સૈનિકોને) શાસનદેવીએ તુરત જ ખંભિત કરી દીધા અને આકાશવાણી કરી કે
બ્રહ્મચર્યમાં આસક્ત શીલસન્નાહને નમસ્કાર હો” એમ કહી દેવતાએ શીલસન્નાહ ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
Ternal
Page #33
--------------------------------------------------------------------------
________________
આ વાક્ય સાંભળી શીલસન્નાહ વિચાર કરવા લાગ્યો. તેટલામાં તો તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. | બ્રહ્મચર્યનો પ્રેમ પણ આત્માને આવી ઉચ્ચકક્ષાએ પહોંચાડી શકે છે, તો જીવનભર બ્રહ્મચર્ય સાથે સંયમ પાળીએ. તો કેવું અદ્ભુત ઉત્થાન થાય !!! ઈત્યાદિ, વૈરાગ્યભાવમાં આવી શીલસન્નાહે ત્યાં જ દીક્ષા લીધી.
શીલસન્નાહમુનિ વિહાર કરતાં કરતાં એક વખત ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યા. ત્યાં રુકિમણી વંદન કરવા આવી. અને ઉધાનમાં દેશના સાંભળી. દેશના સાંભળવાથી તેના રોમેરોમમાં વૈરાગ્યભાવની ઝનઝનાટી ઊભી થઈ. 'દિલ સરોવરમાં વૈરાગ્યભાવની ભરતી આવવા લાગી. તેણીએ સમગ્ર સંસારનો ત્યાગ કરી ચારિત્ર સ્વીકાર્યું.
- ઘણા વર્ષો પછી શીલસન્નાહ આચાર્ય થયા. ત્યારબાદ રુક્મિણી સાધ્વી પણ વિહાર કરતાં એ આચાર્યની પાસે આવી અને કહેવા લાગી કે, “મારે અનશન કરવું છે.” આચાર્યશ્રીએ કહ્યું કે, “અનશન કરતા પહેલાં આલોચના કરીને આત્માને હલકો બનાવવી જોઈએ. જેથી સદ્ગતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય.’ | આલોચનાશુદ્ધિ કર્યા વગર હજાર વર્ષનો પણ કરેલો તપ
નિષ્ફળ જાય છે. તેણીએ આલોચના કહેવાની શરૂઆત શીલસના લોચ કરી દીક્ષા લે છે. કરી. અનેક પ્રકારની હિંસા, અસત્ય, ચોરી આદિની
Jain Education Internet
www.ainelibrary.org
Page #34
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય [l,,,26
“આ આચાર્યશ્રી તો મારા પાપને જાણે છે. હવે એમની આગળ હું જો સ્વીકાર કરું, તો તુચ્છ અને હલકટ ગણાઈશ. પરંતુ હવે મારા મહત્ત્વનું રક્ષણ શી રીતે કરું?'' મોહનીયકર્મના ઉદયથી પોતાનું મહત્ત્વ અને અહત્વ જાળવવા તેણીએ વાત ફેરવીને ઉત્તર આપ્યો કે, “એ તો મેં મંત્રીના સત્ત્વની પરીક્ષા કરવા માટે
તેના પર દૃષ્ટિ ફેંકી હતી.” આ રીતે પાપ છૂપાવ્યું અને શુદ્ધ આલોચના ન આલોચના કહી દીધી.
કહી. તેથી તેણીના એક લાખ ભવ થયા. પરંતુ રાજદરબારમાં થયેલ આપના પાપની આલોચના હવે વિચાર કરો કે, અનેક પ્રકારના પાપોથી આલોચના કરવા છતાં જો કહી નહિ. આચાર્યશ્રીએ આપણે એક પણ પાપની આલોચના છૂપાવી દઈશું, તો રશ્મિણીની જેમ જુદી જુદી રીતે પાપ યાદ આપણી આલોચના શુદ્ધ નહિ જ થાય. પરંતુ પાપ યાદ કરવા છતાં યાદ ન કરાવા અને આલોચના આવે, તો છેવટે એમ કહેવું કે મેં આના કરતાં ઘણાં પાપો કર્યા છે, ઓહ ગુરુવર્ય ! કરા પડવા પ્રયત્ન કર્યો. તેણીએ કેટલાં તો યાદ જ નથી આવતાં. તેથી જે પાપો અજાણતા રહી ગયા હોય તો, તેનું બીજી નવા નવા હિંસા આદિ પણ પ્રાયશ્ચિત સ્વીકારવા તૈયાર છું, તે બધાનો ‘મિચ્છામિ દુક્કડં.' પાપો યાદ કરીને આલોચના ઉમર્થી મૂઢમણ કિરીયમિત સંભાઈ જ, જે ય ન સંભરામિ, મિચ્છામિ દુess તસ્સ III. કી. છેવટે આચાર્યશ્રીએ અર્થાતુ હે તારક ગુરૂદેવ ! હું અજ્ઞાન અને મૂઢમનવાળો છું, મને કેટલું યાદ કરી સાધ્વીજીને કહ્યું કે, “રાજ રહે ? તેથી જે યાદ ન હોય, તેનો મિચ્છામિ દુક્કડં. દરબારમાં કોઈ વ્યક્તિ
2 ખેડૂત જૂ મારી... ઉપર આંખથી વિકારમય દષ્ટિ ફેંકીને પાપ કર્યું હોય, પાપની ભયંકરતા કોઈ કામ પર આધાર રાખતી નથી. પરંતુ જીવના તો તેની આલોચના કરી આંતરિક પરિણામો ઉપર આધાર રાખે છે. તીવ્ર પરિણામવાળા એક ખેડૂતે
લેવી જોઈએ.” રુમિણી બાવળીયાના કાંટાથી જૂ મારી નાંખી. તેની આલોચના ન લીધી, તો તે ખેડૂતને - સાધ્વીજી સમજી = ગયા કે, સાત વાર શૂળી (ફાંસી) ઉપર ચઢવું પડ્યું. Use Ohly
www.ny.
Page #35
--------------------------------------------------------------------------
________________
3 રજા સાધ્વીજીએ કાયું પાણી વાપર્યું
ગર જજ સાધ્વીજી અને બીજા સાધ્વીજીઓ કાચુ પાણી પીએ છે, ફક્ત એક જ સાdીમાં ઉકાળેલ પાણી પીએ છે.
રજા સાધ્વીજીને કોઢ રોગ થઈ ગયો. એક સાધ્વીજીએ તેણીને પૂછ્યું કે, “આ રોગ તમને શી રીતે | થયો?'' ત્યારે તેણીએ કહ્યું કે, “ઉકાળેલ અચિત્ત પાણી પીવાથી ગરમીના કારણે આ રોગ થયો છે.
તીવ્રભાવથી અસત્ય બોલ્યું અને પોતાની વાસ્તવિક હકીકત છુપાવી. વાસ્તવમાં અશાતાવેદનીયકર્મના ઉદયથી અને મીઠાઈ આદિ ખાવાથી પાચન ક્રિયા બગડી જવાથી અજીર્ણમાંથી આ રોગ ઊભો થયો હતો. પોતાના વડીલ સાધ્વી પાસેથી આ રીતે જવાબ મળવાથી બીજા સાધ્વીજીઓએ પણ અચિત્ત પાણી પીવાનું છોડી દીધું.
Page #36
--------------------------------------------------------------------------
________________
જો જે કમાય ના...28
એક સાધ્વીજીએ મન મક્કમ રાખીને દૃઢતા રાખી. ભગવાનના શાસનની શ્રદ્ધા ઉલસી રહી હતી. તેથી તે બીજા તેણીએ વિચાર કર્યો કે અરિહંત ભગવાનનો સંયમ માર્ગ જ સાધ્વીજીઓને અનેક રીતે સમજાવતી. પરંતુ કોઢ રોગના ભયના એવો છે, કે જેનું પાલન કરવાથી રોગ આવે જ નહીં, રોગ કારણે બીજા સાધ્વીજી સમજતા નહોતા. તેથી તે નાના સાધ્વીજીને તો અસમાધિનું કારણ છે. રોગ આવે કે વધે એનાથી ખૂબ પશ્ચાતાપ થયો કે “અરે પ્રભુ ! મેં અનાદેય નામકર્મ આદિ અરપાધિ થાય. તે અસમાધિને પ્રોત્સાહન મળે, એવું કેવા અશુભકર્મ બાંધ્યા હશે કે જેથી સાચી વાત સમજાવવાં છતાં ભગવાન બતાવે જ કેમ ? તેણીના લોહીના ટીપે ટીપામાં પણ આ સાધ્વીજીઓ સમજતા નથી'. આ પ્રમાણે પશ્ચાતાપ
અને સ્વાત્મનિંદા કરતાં કરતાં અને કાયોત્સર્ગ આદિ આરાધના કરતાં તે નાના સાધ્વીજીને કેવલજ્ઞાન થયું. ત્યાર પછી દેવદેવીઓએ કેવલજ્ઞાનીનો મહિમા કરવા માટે આવ્યા. બીજા સાધ્વીજીઓને થયું કે અરર ! અમે મોટી ભૂલ કરી છે. તેથી કેવલજ્ઞાની પાસે આલોચના કરી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ બન્યા. પરંતુ રજ્જો સાધ્વી આલોચના વગર મરીને અનંતભવ કરનારી બની. તેથી આલોચના કહી
પ્રાયશ્ચિત લેવું જોઈએ. કાયું પાણી ન પીનાર સાધ્વીજીને કેવલજ્ઞાન થયું અને દેવ દેવીઓ આવ્યા.
F
aination
For Persona Puvate use Only
www.ainelibrary.org
Page #37
--------------------------------------------------------------------------
________________
કપીલ મરીચિનો શિષ્ય બની નમસ્કાર કરે છે.
મરીચિ ત્રિદંડીક કુલમદ થી નાર્ય છે.
ઋષભદેવ ભગવાન પાસે ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિએ દીક્ષા
લીધી. ત્યાર બાદી દુઃખ સહન કરવામાં નિર્બળ બનવાથી ત્રિદંડિક વેશ ધારણ કર્યો. આ
પ્રમાણે ચારિત્રનો ત્યાગ કરી તે દેશવિરતિ પાલન કરવા લાગ્યા. થોડા પાણીથી નહાવું,
વિલેપન કરવું, પાવડીઓ પહેરવી, છત્ર રાખવું વગેરે કરવા લાગ્યા. એક વખત ભરત મહારાજાએ સમવસરણમાં ભગવાન ઋષભદેવને પૂછયું કે,
અહીં કોઈ એવો જીવ છે, જે ભવિષ્યમાં તીર્થકર બનશે.’’ ત્યારે ભગવાને કહ્યું કે, “તમારો પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ મહાવિદેહમાં ચક્રવર્તી અને ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર થશે.”
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
જો જે રમાય ના...30
મરીચિ અને અહંકાર તથા ઉસૂત્ર...
આ સાંભળીને ભરત ચક્રવર્તી મરીચિને વંદન કરવા ગયા. વંદન કરીને કહ્યું કે, “મેં તમારા વેશને વંદન નથી કર્યો, પરંતુ તમે ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ અને મહાવિદેહમાં ચક્રવર્તી થઈ ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થકર થશો. તેથી વંદન કર્યા છે.” વંદન કરીને ભરત ચક્રવર્તી તો ચાલ્યા ગયા. પરંતુ મરીચિને મનમાં અહંકાર ઊભો થયો. અહો ! અમારું કુળ કેટલું ઉત્તમ! પ્રથમ તીર્થંકર અમારા કુળમાં ઋષભદેવ થયા! પ્રથમ ચક્રવર્તી પણ અમારા જ કુળમાં મારા પિતાશ્રી ભરત થયા અને પ્રથમ વાસુદેવ પણ હું જ થવાનો છું. અહો! અમારે કળ કેટલું ઉત્તમ ! એમ મનમાં કળનો અહંકાર લાવી નાચવા લાગ્યા. તેથી તેમ કર્મ બાંધ્યું. તેની આલોચના લીધી નહિ. તેથી તે નીચગોત્રની સ્થિતિ લગભગ એક કોડાકોડી સાગરોપમાં સુધી, એટલે કે ભગવાન મહાવીરના છેલ્લા ભવ સુધી ચાલી.
ત્યારબાદ, એક વખત જ્યારે કપિલ રાજકુમાર દીક્ષા લેવા તૈયાર થયો, ત્યારે મરીચિએ કહ્યુ કે, “આદિનાથ પ્રભુ પાસે દીક્ષા લ્યો.” તે વખતે કપિલે કહ્યું કે, “શું ત્યાં જ ધર્મ છે ? તમારી પાસે ધર્મ નથી.” ત્યારે મરીચિએ વિચાર કર્યો કે આ મારા યોગ્ય જ શિષ્ય મળ્યો છે અને બીમારી આદિમાં એક શિષ્યની જરૂર પણ છે. તેથી તે અસત્ય વચન બોલ્યો કે, “અરે કપિલ ! ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે.” આ અસત્ય વચન ઉસૂત્ર હતું. કારણ કે ત્રિદંડીપણામાં ધર્મ નહોતો. તે શિષ્ય બની ગયો. આ અસત્ય વચન (ઉસૂત્ર)ની મરીચિએ આલોચના ન કરી, તો તીર્થંકરના આત્માનો પણ એક કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધી ગયો. જનદર્શને કોઈના ય પાપનો બચાવ કર્યો નથી. બધાની જીવનકિતાબ ખુલ્લી મૂકી દીધી છે. આ વાંચ્યા પછી, ગૃહસ્થણામાં પણ ધર્મ છે અને સાધુપણામાં પણ ધર્મ છે, એવું બોલાઇ જાય એની ખાસ સાવધાની રાખવી, અન્યથા સંસાર વધી જશે.
Jan Education International
For Personal & Private Use Only
w
ine bar og
Page #39
--------------------------------------------------------------------------
________________
થઈ
5 આકુમારનું દષ્ટાંત,
અભયકુમારે મિત્રતાના કારણે આદ્રકુમારને તીર્થકર ભગવાનની મૂર્તિ મોકલી હતી, તેના ચિંતનમાં જાતિસ્મરણ થયું. તેમાં સાધુજીવનમાં કરેલી ભૂલનું દશ્ય જોયું. in Education International
For Personal & Private Use Only
www.janabra
Page #40
--------------------------------------------------------------------------
________________
જો જે ક્રમાય ના...32
પૂર્વભવમાં આર્દ્રકુમાર સોમાદિત્ય નામે બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ બંધુમતી હતું. એક વાર વૈરાગ્યભાવમાં આવીને તેણે પોતાની પત્નીની સાથે આચાર્યદેવશ્રી સુસ્થિતસૂરીશ્વરજી મ. સા.ની પાસે દીક્ષા લીધી. ત્યાર બાદ પોતાની ભૂતપૂર્વ પત્ની સાધ્વીજીને ગોચરી લેવા જતાં જોઈ પહેલાની કામક્રીડાનું સ્મરણ થઈ ગયું. ખરેખર ! કેવી ભયંકર છે વાસના ! સાધુપણું સ્વીકાર્યા પછી પણ તે વાસના ભડકવા લાગી. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા, તેમ તેમ સ્નેહ વધવા લાગ્યો.
બંધુમતી સાધ્વીજીને આ વાતની ખબર પડી કે, “મુનિરાજશ્રી મારા નિમિત્તે રોજ પાપ બાંધી રહ્યા છે, તેથી અનશન કરી જીવનનો અંત લાવી દઉં, જેથી મારા નિમિત્તે એમને તો પાપ ન બંધાય,” એમ ભાવદયા ચિંતવી પોતાની ગુરુણીની અનુમતિ લઈ અનાન કરી શુભભાવમાં કાળ કરી તે સાધ્વીજી દેવલોકમાં ગયા. જ્યારે સોમાદિત્ય મુનિને ખબર પડી કે તેણીએ આ કારણે અનશન
કરી દેહત્યાગ કર્યો છે, ત્યારે સોમાદિત્ય મુનિને ઘણું જ દુઃખ લાગ્યું. અરર ! સાધ્વીજીની કેટલી હિંમત અને કેવું બલિદાન ! મારા સંયમ જીવનની રક્ષા માટે પોતાના દેહનું બલિદાન ! અને હું કે છે હઠ કે ભાવથી વ્રતભંગ કર્યો ! અને
એક સાધ્વીજીના કાળધર્મ (મૃત્યુ) નો નિમિત્ત બન્યો ! મારા જેવા પાપીને જીવવાનો ય શું અધિકાર છે ? એ પાપોને નાશ કરવા અનશન સ્વીકારી લઉં. આ રીતે વિચાર કરીને અનશન કર્યું અને મરીને દેવલોકમાં ગયો. પરંતુ મોહનીય કર્મના ઉદયથી આલોચના-પ્રાયશ્ચિત લીધું નહોતું. તેથી દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરીને તેને અનાર્ય દેશમાં જન્મ લેવો પડ્યો, જ્યાં ધર્મનો અક્ષર પા સાંભળવા ન મળે.
શ્રેણીક રાજા અને આર્દ્રકુમારના પિતાને મૈત્રી સંબંધો હતા. એ સંબંધોના કારણે કિંમતી ઉપહારોની લેવડદેવડ થતી રહેતી. અભયકુમારની સાથે મિત્રતાનો સંબંધ બાંધવા આર્દ્રકુમારે ભેટ મોકલી. ભવ્ય જીવ છે એમ સમજી ધર્મમાં જોડવા માટે અભયકુમારે આદીશ્વર ભગવાનની પ્રતિમા, એક પેટીમાં પધરાવીને ભેટ તરીકે અનાર્યદેશમાં મોકલી. ને સદેશમાં કહેવડાવ્યું કે, “આ પેટી એકાન્તમાં ખોલશો.”
રત્નમયી પ્રભુપ્રતિમાના દર્શન કરવાથી પૂર્વભવમાં વિરાધિત કરેલાં સાધુજીવનનું સ્મરણ થવાથી તેને વૈરાગ્યભાવ આવ્યો.
Jan Education international
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
33...જો જે મારા ના
આર્દ્રકુમારે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. માતાપિતા પાસે આર્યદેશમાં જવાની આજ્ઞા માંગી. મોહવશ માતાપિતાએ કડકાઈથી સાફ ઈન્કાર કર્યો. તે ભાગી ન જાય તે માટે રાજાએ પાંચસો સુભટોની ગોઠવણ કરી દીધી. આર્દ્રકુમાર કે આ પરિસ્થિતિને કૈદ તરીકે ગણવા લાગ્યો. તેણે ધીરે ધીરે વર્તન-વાણીની મિઠાસથી ૫૦૦ સુભટોનો વિશ્વાસ કેળવી લીધો. અવસર જોઈ એક દિવસ તે ઘોડા પર બેસીને અનાર્યદેશમાંથી રવાના થઈ ગયો. સમુદ્રમાં જહાજમાં બેસી, આર્યદેશમાં આવીને દીક્ષા લઈ લીધી. જો કે તે વખતે દેવવાણી થઈ કે, “અરે આર્દ્રકુમાર ! તારા ભોગાવલી કર્મ બાકી છે.'' પણ ભાવોલ્લાસથી તેણે દેવવાણી સાંભળી ન સાંભળી કરી દીધી.
ચારિત્ર લઈને મુનિ ગામે ગામ વિચરવા લાગ્યા. એક વખત આર્દ્ર મુનિ વસંતપુર નગરમાં આવ્યા અને ઉદ્યાનમાં કાઉસ્સગે રહ્યા. ત્યાં બાલિકાઓ રમવા આવી. રમત રમતમાં, બાલિકાઓ ત્યાં ઉદ્યાનમાં થાંભલા પકડીને કહેતી, આ મારો પતિ છે.'' શ્રીમતી નામની બાલિકાએ (જે પૂર્વભવમાં પત્ની હતી) અજાણતાં સ્તંભની જેમ સ્થિર રહેલ આર્દ્રમુનિને અડીને કહ્યું,“ આ મારો પતિ છે”. પછી તરત ખબર પડી કે આ તો મુનિ છે. પૂર્વભવના સંસ્કારના કારણે ઘોષણા કરી કે, “જો હું લગ્ન કરીશ, તો આ મુનિ સાથે જ કરીશ. Use Only
Dad PPERTYRENES
અનાર્ય દેશમાંથી આર્દ્રકુમાર દીક્ષા માટે ભાગીને સ્થળમાર્ગ અને જળમાર્ગથી આર્ય દેશમાં આવ્યા.
Page #42
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...34
અન્યથા કુંવારી રહીશ.'' દેવોએ ૧૨.૫ લાખ સોનૈયાની વૃષ્ટિ કરી. પુત્રી શ્રીમતી અને તે ધન લઈ તેના પિતા પોતાના ગામમાં ગયા. મુનિ અન્યત્ર વિહાર કરી ગયા.
ક્રમશઃ કન્યા મોટી થઈ, ત્યારે તેના પિતા વર શોધવા લાગ્યા. ત્યારે તેણી એ પોતાનો દૃઢ નિશ્ચય બતાવ્યો કે મુનિ સિવાય કોઈની સાથે તે લગ્ન નહિ કરે. તેથી ગામમાં આવતાં મુનિઓને ગોચરી વહોરાવવા પિતાએ તેણીને કહ્યું. ૧૨ વર્ષ પછી તે જ મુનિ આવ્યા. પદચિહ્નથી મુનિને તેણીએ ઓળખી લીધા. શ્રીમતીએ તેના પગ પકડી લીધા. શ્રેષ્ઠી અને રાજાએ તેના ઉપર ઘણું દબાણ કર્યું. દેવવાણીને યાદ કરીને તેણીની સાથે લગ્ન કરવા આર્દ્ર મુનિએ સ્વીકૃતિ આપી. લગ્ન થયા. પણ તેનું દિલ ઉદાસ રહેતું હતું. ચારિત્રને ઝંખતું હતું. તેને પુત્ર થયો. ગૃહસ્થ પણા ના ૧૨ વર્ષ પછી એક દિવસ પ્રબળ પુરુષાર્થ કરી તેણે દીક્ષા લેવાનો સંકલ્પ દૃઢતાપૂર્વક તેણીને જણાવ્યો. શ્રીમતી ઉદાસ બનીને રેંટિયો કાંતવા લાગી. છોકરો રમીને ઘરે આવ્યો અને પૂછ્યું કે, “માઁ, તું રેંટિયો કેમ કાંતે છે?'' માતા શ્રીમતીએ કહ્યું કે, “તારા પિતાશ્રી દીક્ષા લેવાના છે.’' બાળકે સુતરના ધાગાથી પિતાશ્રીના બે પગને ૧૨ આંટા મારી દીધા અને તોતડી ભાષામાં કહ્યું કે, “હવે કેવી રીતે દીક્ષા લેવા જશો? મેં તો તમને બાંધી દીધા છે.’’ આર્દ્રમુનિનું હૃદય બાળવચનથી પીગળી ગયું. તેણે આંટા ગણ્યા, તો બાર થયા. તેથી બીજા ૧૨ વર્ષ ગૃહસ્થ અવસ્થામાં રહ્યા.
પુત્ર થવાથી ફરીથી ચારિત્ર લઈને આર્દ્રકુમાર મુનિ બન્યા. બીજી બાજુ ૫૦૦ સુભટો જે આર્દ્રકુમારને ગોતવા આર્યદેશમાં આવ્યા હતા, તે રાજાના ભયથી પાછા અનાર્યદેશમાં ન ગયા. અહીં જ ચોરી વગેરે કરવા લાગ્યા. એક દિવસ તેઓ આર્દ્રમુનિને વિહારમાં ભેગા થયા. મુનિએ તેમને ઉપદેશ આપી દીક્ષા આપી. ત્યાર બાદ મગધદેશમાં ૫૦૦ મુનિઓ સાથે પધાર્યા. ઉત્કૃષ્ટ સાધના કરી આર્દ્રમુનિ મોક્ષમાં ગયા. આલોચના ન લીધી, તેથી અનાર્થ દેશમાં જન્મ અને દીક્ષા લીધા પછી ૨૪ વર્ષ ગૃહસ્થવાસમાં રહેવું પડ્યું. માટે આપણે શુદ્ધ આલોચના લઇ લેવી જોઇએ.
For Perscial & Private Use Only
*
Page #43
--------------------------------------------------------------------------
________________
35. જો જે કરમારા ના
જણે કહ્યું કે “અમને વગાડતા આવડતું નથી.. 6 મેતારજમુનિ અને નીચગોત્ર તથા દુર્લભબોધિપણ... પછી બન્નેએ કહ્યું કે, “તમારે મલ્લયુદ્ધ કરવું
પડશે.” બન્ને જણે મુનિની સાથે મલ્લયુદ્ધ કરવા / ઉજન નગરમાં મુનિચંદ્ર નામનો રાજા રાજ્ય લાગ્યા, મલ્લયુદ્ધ કરતાં મુનિએ બન્નેના હાડકા કરતો હતો. તેમના મોટા ભાઈ સાગરચંદ્ર સંસાર ત્યજી સાંધાઓમાંથી ઉતારી દીધા. સજા રૂપે બન્નેના બધા દીક્ષા લીધી હતી. રાજાનો પુત્ર અને પુરોહિત પુત્ર સાંધાઓમાંથી હાડકા ઉતારીને સાગરચંદ્રમુનિ ત્યાંથી સોવસ્તિક બન્ને ઘણા જ ઉચ્છંખલ બની ગયા હતા. કોઈ ચાલ્યા ગયા. બન્ને છોકરાઓ રાડો પાડવા લાગ્યા. રાજાએ પણ સાધુ મુનિરાજ ત્યાં આવે, તો તેમને લઈ જતાને સિપાહીઓ પાસે સાધુ ભગવંતની તપાસ કરાવી. ત્યારે ગામ હેરાન કરતા, ફટકા મારીને નૃત્ય કરાવતા. તેથી મુનિઓએ બહાર મુનિ ધ્યાનમાં ઊભેલા છે, એમ સિપાહીઓએ કહ્યું. ત્યારે આ વાત સાગરચંદ્ર મુનિને કહી. સાગરચંદ્રમુનિએ આ વાત રાજા ત્યાં ગયો. ત્યાં જોયું, તો પોતાના સાંસારિક ભાઈ હતા. બરાબર સાંભળી. તેમને થયું કે, જો ઉજ્જૈન નગરમાં રાજાએ કહ્યું કે, “અરે ગુરુદેવ ! આ શું કર્યું ?' મુનિએ રાજાને કહ્યું સાધુ-મુનિરાજ જતા બંધ થશે, તો લોકો ધર્મથી વિમુખ કે, “અરે રાજન્ ! શું આપના કુલમાં મુનિઓને મારવાનો અન્યાય થઈ દુર્ગતિમાં જશે. એવી ભાવદયાથી તે વિહાર કરી થાય ? આટલા દિવસો સુધી સંઘની વાત તે ન સ્વીકારી અને હવે ઉજન આવ્યા. ગોચરી માટે રાજમહેલમાં ગયા. રાજપુત્ર પુત્રને સાજો કરવા માટે આજે વિનંતિ કરવા અહીં આવ્યા છો ? અરે અને પુરોહિતપુત્રે નૃત્ય કરવા આદિ માટે ખુબ દબાણ કર્યુ રાજન્ ! તે આવા મહામુનિઓના થતાં અપમાન આદિ ચલાવી અને કહ્યું કે, “અમે પોતે ફટકા મારીને ઘણાને નૃત્યાદિ | લીધા, એ ખરેખર મોટી ભૂલ કરી છે.” રાજાએ મુનિને કહ્યું કે, કરાવ્યા છે.” આ પ્રમાણે બન્ને યુવાનોએ ધર્મની અવહેલના “આ કુમારો બાળક કહેવાય. એમની ભૂલને ક્ષમા કરો. હવે તેવી કરી છે, એમ જાણી તેમને સુધારવા માટે સાગરચંદ્ર | ભૂલ નહિ કરે.” મુનિએ કહ્યું કે, “ચારિત્રધારી આત્માઓને મુનિએ તેમને કહ્યું કે, “નચાવવા માટે વગાડનાર જોઈએ. સતાવીને એમણે ભયંકર ચારિત્ર મોહનીય કર્મ બાંધ્યું છે, તેથી અને જો વગાડનાર ભૂલ કરે, તો મારો પિત્તો ફાટી જાય છે, જો બન્ને ચારિત્ર ગ્રહણ કરે, તો બન્નેના હાડકાઓ ચડાવી તે વખતે સજા કરીશ તો સ્વીકાર કરવી પડશે. ત્યારે બન્ને આપું, અન્યથા તે બન્ને પોતાના પાપનું ફળ પોતે ભોગવે.”
Main Education intematonal
For Personal & Pavale Use Only
www.jautra.
Page #44
--------------------------------------------------------------------------
________________
જો જે કમાય ના...36
રાજા મુનિને નમસ્કાર કરી પુત્ર પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, “અરે પુત્રો ! એ મુનિ તમારા સાંસારિક કાકા છે. તમે સાધુઓને ખુબ જ હેરાન કર્યા છે, તેથી તમને આ દંડ કર્યો છે. જો દીક્ષા લેશો, તો હાડકાં ચઢાવશે, અન્યથા તમારી મેળે પીડાઈ પીડાઈને મરી જશો.’’ આ સાંભળી બન્ને છોકરાઓએ પરાણે કબુલાત કરી કે અમે દીક્ષા લઈશું. મુનિએ આવીને હાડકા ચડાવ્યા, અને બન્ને છોકરાઓએ દીક્ષા લીધી. ચારિત્રની શુદ્ધ આરાધના કરવા લાગ્યા. પુરોહિત પુત્ર બ્રાહ્મણકુળનો હોવાથી મળ અને મલીન વસ્ત્રોની તેણે દુગંચ્છા કરી. આ પ્રમાણે દુર્ગંચ્યા કરવાથી પ્રથમ ગુણસ્થાનકે આવી નીચગોત્રનો બંધ કર્યો. તેમજ એક વખત આ જ મુનિને વિચાર આવ્યો કે ગુરુમહારાજે પરાણે દીક્ષા આપી છે, તે બરાબર નથી કર્યું, એ રીતે ઉપકારી ગુરુનો દોષ જોયો, તે વિચારથી દુર્લભબોધિનું કર્મ બંધાઈ ગયુ. ત્યારબાદ તે મુનિએ બન્ને દોષોની આલોચના ન લીધી. પાપ એમનું એમ અકબંધ રહી ગયું. તે બન્ને ચારિત્ર પાળી દેવલોકમાં ગયા. પુરોહિત પુત્રે મલીન વસ્ત્રોની દુર્ગંચ્છા કરવાથી નીચગોત્ર બાંધેલું હોવ થી દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી એક ચંડાલણની કુક્ષીમાં તેનું ચ્યવન થયું.
||
એક શેઠાણીને મરેલા બચ્ચાઓ જનમતા હતા. તેથી તેણીનું મન અત્યંત ખિ રહેતું હતું. ચંડાલણીએ તેણીને ખિન્નતાનું કારણ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે, ‘મારે મરેલા સંતાન જન્મે છે. એક પણ પુત્રને વાત્સલ્ય આપી શકી નથી.’ ચંડાલણીએ કહ્યું કે, “મારે પુત્ર જ જન્મે છે.’ તેથી શેઠાણીએ કહ્યું કે, ‘તને સોનામહોર આપીશ. જન્મ વખતે આપણે પ પર સંતાનને બદલાવી દઈશું.’ આ પ્રમાણે, નક્કી થયા પછી જન્મ વખતે પરસ્પર અદલો બદલો કર્યો. તેનુ નામ મેતારજ આપી દીધું. અહીં વિચારવાનું એ છે કે એક વખત થયેલ દુર્ગંચ્છાએ મેતારજના જીવને ચંડાલના ઘરમાં જન્મ આપી દીધો.
૧) સાગરચંદ્ર મુનિ રાજપુત્ર અને પુરોહિત પુત્રના સાંધાઓ ઉતારી ચાલ્યા ગયા. ૨) રાજા ગામ બહાર મુનિ પાસ ગયો.
For Personal & Pate Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
37...જો જે કરમાય ના
'ITE
મેતારક મુનિ ઘરમાં ગોચરી જતા પાછળ જોયું તો પક્ષી જ વળાતું હતું. પહેલા દોષની જો આલોચના લીધી હોત, તો શુદ્ધ થઈ જાત અને ચંડાલના ઘરમાં
સોનીયે વાઘર મુનિના માથા પર બાંધી નડકે મુનિને બેસાડયા. ઉત્પન્ન થવાની આ પરિસ્થિતિ ઊભી ન થાત. તે હવે શેઠના ઘરે આનંદથી મોટો થવા ૧૨ વર્ષ પછી ફરીથી દેવ તેને પ્રતિબોધ છે લાગ્યો. તેના જીવે દેવલોકમાં મિત્રદેવને કરવા આવ્યો, ત્યારે પણ તે કર્મના પ્રતિજ્ઞા કરાવી હતી કે, “તું મને દંડા મારીને કારણે ૧૨ વર્ષની મુદત સ્ત્રીઓ પાસે છે પણ દીક્ષા અપાવજે.” ધીરે ધીરે મેતારજ મંગાવી. પછી તે કર્મ હલકું થવાથી યુવાવસ્થામાં આવ્યો. તેના વેવિશાળ ૮
પ્રતિબોધ પામી ચારિત્ર લીધું. કેટલોક શ્રેષ્ઠી કન્યાઓ સાથે થયા. લગ્નની તૈયારી સમય ગયા બાદ મેતારજ મુનિ થતી હતી. ત્યારે દેવે અવધિજ્ઞાનથી આ બધુ માસક્ષમણના પારણે સોનીના ઘરે જાણ્યું અને તે મિત્રને સમજાવવા આવ્યો. ગોચરી ગયા. પણ પૂર્વનાં બાંધેલ કર્મના ઉદયથી ! ધર્મલાભ સાંભળીને સોની પોતાનું !
સોનીએ પોતાના સ્થાને આવીને દુર્લભબોધિ થઈ ગયો હોવાથી તે સમજ્યો ! કામ છોડી ઉભો થયો. તે શ્રેણિક રાજા જોયું, તો સોનાના જવ દેખાણો નહિ. નહિ. તેથી લગ્નના વરઘોડામાં ચંડાલ રૂપ માટે સોનાના ૧૦૮ જવ ઘડતો હતો. સોનીને શંકા થઈ કે મુનિ જ લઈ ગયા કરી દેવે લગ્નમાં ભંગાણ પાડ્યું. ત્યારબાદ મુનિને ગોચરી વહોરાવવા રસોડામાં લઈ હશે. તેથી તે મુનિ પાસે આવ્યો. વારંવાર મેતારજની આજીજીથી આઠ શ્રેષ્ઠિઓની | ગયો. પાછળ ક્રાંચ પક્ષી ત્યાં આવી સર્વ ! પૂછવા છતાં જીવદયાના વિચારથી મુનિએ કન્યા અને ૯મી શ્રેણિક રાજાની પુત્રી જવ ચણી ગયો. મુનિએ જવ ચણતાં જવાબ ન આપ્યો, અન્યથા ક્રૌંચ પક્ષી તે રાજ કન્યા સાથે લગ્ન કરાવ્યા. પણ પક્ષીને જોઈ લીધું. પક્ષી ઉડીને ઉંચે ચીરીને સોનાર જવ કાઢી લેત. સોનીને દુર્લભબોધિ કર્મનો ઉદય હોવાથી તે પ્રતિબોધ : બેસી ગયું. મુનિ ગોચરી વહોરી બહાર ! ક્રોધમાં આવી વાધર (ભીનું ચામડું) માથા ન પામ્યો અને ૧૨ વર્ષની મુદત માંગી. નીકળી ગયા.
ઉપર બાંધી મુનિને તડકામાં રાખી દી. Jain Education international
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #46
--------------------------------------------------------------------------
________________
છે જે કમાય [
138
7 યિત્રક અને સંભૂતિ ચંsia બન્યા..
- તડકાના કારણે ચામડું સુકાવવાથી માથાની નસો ખેડતા લાગી. મુનિના નેત્રમાંથી ડોળા નીકળી પડ્યા, લોહી વહેવા માંડ્યું. હાડકાઓ તૂટવા માંડ્યા. મુનિએ રોષ ન કરતાં સમતા રાખી અને કેવળજ્ઞાન મેળવ્યું. મુનિ મોક્ષે ગયા. તે સમ, લાકડાનો ભારો પડવાના અવાજથી ગભરાઇને ક્રાંચ પક્ષીએ વિષ્ટા કરી જેમાં જવ નીકળી ગયા. આ જોઈ વસ્તુસ્થિતિ જાણી સોની ભય પામ્યો કે આ તો રાજાના ભૂતપૂર્વ જમાઈ હતા. મેં નિર્દોષ તે મુનિનું ખૂન કર્યું કહેવાય. રાજા ભયંકર સજા કરશે. તેથી ભ. મહાવીરસ્વામી પાસે જઈ દીક્ષા લીધી. આલોચના લઈ સદ્ગતિમાં ગયો.
ગુરુના દોષ જોવાની આલોચના લઈ લીધી હોત, તો મેતારજ દુર્લભબોધિ ન બનત અને દુગચ્છાની આલોચના લીધી હોત, તો ચંડલને ત્યાં જન્મ ન થાત, ઉચ્ચકુલમાં જન્મ થત. આવી વિંટબણાઓનો તે શિકાર ન બનત, આવું જાણી આપણે ગુરુના દોષ જોવાની આલોચના તરત જ લઈ લેવી જોઈએ.
જંગલમાં એક મુનિ પસાર થઈ રહ્યા હતા. રસ્તો ભૂલી જવાથી ગ્રીષ્મઋતુમાં બપોરના સમયે બેભાન થઈને જમીન પર પડી ગયા. ગાયો ચરાવવા માટે આવેલા ચાર ગોવાળીયાઓએ આ દૃશ્ય દૂરથી જોયું. તેથી નજીક આવ્યા. મુનિ બેભાન હતા. હોઠ વગેરે સુકાઈ ગયા હતા. તેના ઉપરથી તૃષાનું અનુમાન કરી તેઓએ ગાય દોહીને મોઢામાં દૂધ રેડ્યું. તેથી મુનિશ્રી ભાનમાં આવ્યા. ત્યાર પછી થોડા સમય બાદ મુનિશ્રીએ તે ચારેયને સંસારરૂપ જંગલમાં આપણો આત્મા ભટકી રહ્યો છે. તે દુઃખથી પાર ઊતરવા માટે એક માત્ર ચારિત્ર ધર્મ છે, એ પ્રમાણે બોધ આપ્યો. ચારેય જણાએ પ્રતિબોધ પામી ચારિત્ર લીધું, તેમાંથી બે આત્માઓ તો એ જ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
For Personal & Pevale Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
39...જો જે કરમાય ના
શેષ બે મુનિને એક વિચાર આવ્યો કે, “સ્નાન કર્યા વગર તો શુદ્ધિ શી રીતે થાય ? શું આવા મેલા મેલા કપડા રાખવા.” આ પ્રમાણે દુગચ્છા કરવાથી એમને નીચ ગોત્ર કર્મ બંધાઈ ગયું. આલોચના લીધા વગર કાળ કરી ક્રમથી પૂર્વે બંધાયેલ નીચગોત્રના ઉદયથી ચંડાળ કુળમાં ચિત્રક અને સંભૂતિ તરીકે ઉત્પન્ન થયા. માટે આલોચના જરૂર
બે મુનિઓમાંથી સંભૂતિ મુનિને વંદન કરતાં કરતાં ચકવર્તી સનસ્કુમારની પટ્ટરાણીના માથાના વાળની લટ અડી જતાં મુનિએ નિયાણ કર્યું. લેવી જોઈએ.
યુવાન અવસ્થામાં બન્નેને સુરીલો કંઠ હોવાથી લોકો તેમના સંગીતમાં મસ્ત બની જતા હતા. ગીત સંગીતના રસીક બનેલા બહેનોના પણ ટોળે ટોળા આવતાં હતાં. ભવિષ્યમાં અનર્થનું કારણ સમજી રાજાએ તેમનો દેશ-નિકાલ કર્યો.
Jain Education international
For Personal & Private Use Only
www.lainelibrary.org
Page #48
--------------------------------------------------------------------------
________________
જો જે માય ના...40
પહાડ ઉપર જઈ બન્ને કુદકો મારી આત્મ-હત્યા કરવા પ્રયત્ન કરવા લાગ્યા. એટલામાં એકાએક મુનિએ ત્યાં આવી તેમને માનવ-જીવનની મહાનતા સમજાવી. તેથી બન્ને ભાઇઓએ દીક્ષા લીધી, ગામે ગામ વિહાર કરવા લાગ્યા.
એકવાર બન્ને મુનિઓ હસ્તિનાપુર આવ્યા. ત્યાં માસખમણના પારણે બન્ને મુનિઓ ગોચરી ગયા હતા. ત્યારે પૂર્વના વેરનું સંસ્મરણ થવાથી ચક્રવર્તી સનત્યુમારના મંત્રી નમુચિએ પોતાના ગૌરવની રક્ષા માટે સિપાહી પાસે ગામ બહાર કઢાવી દીધા. સંભૂતિ મુનિ ક્રોધમાં આવી તેજાલેશ્યા તેના પર મુકવા તૈયાર થયા, તેના મોઢામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા. લોકો ગભરાઈ ગયા. સનત્કુમાર ચક્રવર્તીએ મુનિ પાસે માફી માંગી. મંત્રીને પણ પગે પડાવ્યો. ચિત્રક મુનિએ સંભૂતિ મુનિને ખૂબ સમજાવ્યા, ત્યારે સંભૂતિ મુનિએ બધાને ક્ષમા તો આપી, પણ બન્ને મુનિએ વિચાર કર્યો, કે આ દેહના નિમિતે કષાયો આદિ કરવા પડે છે, માટે આપણે બન્ને અનશન કરી લઇએ. બન્ને મુનિઓ જંગલમાં અનશન કરવા ગયા, લોકો બન્ને મુનિઓની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. એ સાંભળી સનત્કૃમાર ચક્રવર્તીની પત્ની પટ્ટરાણી સ્ત્રીરત્ન સુનંદા એક લાખ બાણુ હજાર સ્ત્રી પરિવાર સાથે બન્ને મુનિઓને વંદન કરવા આવી, વંદન કરતાં-કરતાં સુનંદાના કેશ સંભૂતિ મુનિના પગે અડી ગયા, તેના સ્પર્શથી સંભૂતિ મુનિને અત્યંત રાગ ઉત્પન્ન થયો અને નિયાણું કર્યુ કે “મારા તપ અને સંયમનું ફળ હોય, તો મને સ્ત્રીરત્ન પરભવમાં મળજો,’’ ચિત્રક મુનિએ તેમને ઘણા સમજાવ્યા. પણ તેમને આલોચના ન લીધી. પણ કહ્યું કે, “મેં દૃઢ મનથી નિયાણું કર્યુ છે, તે ફરવાનું નથી. માટે હવે તું કશું કહીશ નહિ,” આ સાંભળી ચિત્રક મુનિ શાંત રહ્યા, પછી બન્ને મુનિઓ કાળ કરી દેવલોકમાં ગયા. ચિત્રકનો જીવ ત્યાંથી પુરિમતાલનગરમાં શ્રેણીકનો પુત્ર થયો અને સંભૂતિ મુનિનો જીવ કાંપિપુરમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો. ચક્રવર્તી મરીને સાતમી નરકે ગયો, જો તેણે આલોચના લીધી હોત, તો સાતમી નરકનો અનુબંધ ન થાત, માટે આપણે આલોચના જરૂર લેવી જોઇએ.
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
41. જે કવિ ના
ઈલાચીપુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેની પત્નીનો આ પૂર્વભવમાં ઈલાચીપુત્ર
જીવ નીચકુળમાં નટની પુત્રી તરીકે ઉત્પન્ના આલોચના નહોતી લીધી...
થયો, કારણ કે તેણીએ કુળમદની આલોચના નહોતી લીધી. ઈલાચીપુત્રના જીવને પૂર્વભવમાં
તેની પત્ની સાધ્વી ઉપર મોહ હતો, તેની વસંતપુર નગરમાં અગ્નિશર્મા નામનો
આલોચના નહોતી લીધી. તેથી ઈલાચીપુત્ર યુવાન બ્રાહ્મણ હતો. તેણે પોતાની પત્ની
ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલ હોવા છતાં પોતાના 'પ્રિયમતીની સાથે ચારિત્ર લીધું. પરંતુ પરસ્પર
નગરમાં નટડીને નાચતી જોઇ તેના પર મોહિત મોહ તૂટયો નહિ. તેની
(૧) અગ્નિશર્મા મુનિ આલોચના લીધા વગર મરીને દેવલોકમાં ગયા. થઇ ગયો. લોકલજા છોડીને આલોચના નહોતી લીધી. ર) સાdીઝ બ્રાઝણ કુલના હોવાથી કુલમુદથી પગ વગેરે ધોવતા શાલ કરી. દેવલોકમાં ગયા. નટડી સાથે ગયો. તેથી ખાસ તેની ભૂતપૂર્વ પત્ની
વિચારવાનું કે પાપ કર્યા પછી, પ્રિયમતી સાધ્વીજીએ એક વખત બ્રાહ્મણકુળનું
આલોચના લઈ શુદ્ધ બનવું જ જોઈએ. અભિમાન કર્યું હતું અને શોચવાદના કારણે
ઈલાચી પુત્રે એક દિવસ નટરાજને કહ્યું પગ વગેરે ધોતા હતા. તેથી નીચ ગોત્રકમી
કે ‘‘હવે હું નટ થઈ ગયો છું, તો મારી સાથે બાંધ્ય હતું. તેની આલોચના લીધા વગર જા
નટડીના લગ્ન કરો’’. નટરાજે કહ્યું કે ‘‘તમે મરી દેવલોકમાં ગઈ. મુનિને પણ સાધ્વીજી
રાજા પાસેથી ઈનામ મેળવો, તો તમારી સાથે ઉપર મોહ હતો. તેની આલોચના લીધા વગર
તેણીના લગ્ન કરાવીશ.' ત્યાર પછી એક કાળ કરી દેવલોકમાં ગયા. ત્યાંથી કાળ કરી
દિવસ બેનાતટ બંદરે કળા નિહાળવા રાજામ
લાપીપત્ર નટડીને દોરડાપર નાચતી જોઈ તેના પર મોહિત થઈ ગયો. અગ્નિશમનો જીવ ઈલાવર્ધન નગરમાં
આમંત્રણ આપ્યું. નટડી ઢોલ વગાડવા માંડી,
Jain Education international
For Personal & Prale Use Only
www.ainelibrary.org
Page #50
--------------------------------------------------------------------------
________________
જો જે કમાય ના...42
ઈલાયીપુત્રે દોરડા ઉપર નાચવાની શરૂઆત કરી. લોકોએ કરતબ જોઈને તાળીઓ પાડી. હર્ષથી ચિચિયારીઓ પાડી. પરંતુ રાજાની દૃષ્ટિ નટડી ઉપર હતી અને તે તેણી ઉપર મોહિત થઈ ગયો હતો. તેથી રાજાએ તેને ઈનામ ન આપ્યું. ફરી બીજી વાર, ત્રીજી વાર ખેલ બતાવવા કહ્યું. ચોથી વાર દોરા પર ઈલાચીપુત્ર ચડ્યો. પણ રાજા નટડીમાં મોહિત થયો હોવાથી તે ઈલાચીપુત્રનું મોત ઈચ્છતો હતો, તેથી ઈનામ ન આપ્યું. દોરડા ઉપર ચલા, તેણે એક મહેલમાં જોયું, તો એક પદ્મિની સ્ત્રી મુનિને મિઠાઈ વહોરવાની | વિનંતિ કરે છે અને જિતેન્દ્રિય
મુનિ આંખનું પોપચું પણ ઉંચું કર્યા વગર ‘ના’ ‘ના’ કહે છે. આ જોઈ ઈલાચી પુત્રને પોતાની કામવાસના ઉપર ફિટકાર અને મુનિ પર અહોભાવ જાગ્યો. અહોભાવ વધતાં વધતાં શુક્લધ્યાનમાં ચઢતાં દોરડા ઉપર જ તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવોએ સાધુવેષ આપી વંદન કર્યું. ઈલાચીપુત્ર કેવળીએ દેશના આપી. તેમાં પોતે ત્રીજા ભવમાં આલોચના ન લીધી અને નટડીના જીવે પણ ન લીધી. તેથી આ બધી વિટંબણાઓ થઈ છે. તે સાંભળી નટડીને જાતિસ્મરણ થયું. તીવ્ર પશ્ચાતાપ થયો અને તેણીએ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
'ઈલાયીપુત્રે દારકા પર નાચતાં મહેલમાં મુનિને જોયા. EaMaaaaa..
fwaledge Dala
Page #51
--------------------------------------------------------------------------
________________
43...જો જે રમાય 11
9 કમલશ્રી કૂતરી, વાનરી બની...
,
શિવભૂતિ અને વસુભૂતિ બે ભાઈઓ હતા. શિવભૂતિની સ્ત્રી કમલશ્રી પોતાના દિયર વસુભૂતિ પ્રત્યે રાગવાળી બની અને તેણીએ અનુચિત માંગણી કરી. ભાભીના આવા અનુચિત વચન સાંભળી વસુભૂતિને થયું કે અરરર ! ધિક્કાર હો કામ વાસનાને કે જે આવી અનુચિત માંગણી કરાવે છે. હવે મારે તો આ કામવાસનાને આધીન બનવું જ નથી. વૈરાગ્યભાવમાં આવી તેણે દીક્ષા લીધી. કમલશ્રીને તે વાતની ખબર પડી. રાગના ઉદયથી આર્તધ્યાનમાં વર્તતી માનસિક અને વાચિક પાપની આલોચના લીધા વગર જ મરી ગઈ અને કૂતરી તરીકે ઉત્પન્ન થઈ.
૧) કમલશ્રીને દિયર વસુભૂતિ ઉપર રાગ થયો. આલોચના ન લેવાથી મશઃ ૨) કૂતરી ૩) વાંદરી ૪) હંસી ૫) છેવટે વ્યંતરદેવી બની
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #52
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...44
એક વખત વસુભૂતિ મુનિ ગોચરી ચેષ્ટા કર્યા કરતી. એક વખત વાંદરીની હવે તે ક્રોધથી ધમધમ કરતી મુનિશ્રીને જઈ -હ્યા હતા. કૂતરીની દષ્ટિ મુનિ દૃષ્ટિ ચૂકાવી મુનિશ્રી વિહાર કરી ક્યાંય મારવા આવી. પરંતુ મુનિશ્રીના તપના ઉપર પડી અને તે પૂર્વભવના રાગના ચાલ્યા ગયા. વાંદરી આર્તધ્યાનથી મરીને પ્રભાવથી મારી ન શકી. તેથી બીજા અનેક કારણે મુનિશ્રીના શરીરની છાયા સમાન કોઈક તળાવમાં હંસણી બની.
અનુકૂળ ઉપસર્ગ કર્યા. પરંતુ મુનિશ્રી | સાથે ચાલવા લાગી. હંમેશા મુનિની
| સાથે કૂતરીને જોઈને લોકો તેમને
એક વખત મુનિશ્રી તે તળાવ ઉપર
પોતાના વ્રતમાં દૃઢ રહ્યા અને મુનિશ્રીએ કૂતર.વાળા (શનીપતિ) મહારાજ કહેવા શીત પરિષહ સહન કરવા કાઉસ્સગ્ગ કેવલજ્ઞાન મેળવ્યું. બધા લોકોની સામે લાગ્યા. લોકોના આવા વચનો સાંભળી કરી રહ્યા હતા. ત્યારે તેમને જોઈને દેવીના પૂર્વભવોના સંબંધોનું વર્ણન કર્યું. મુનિ લજિત થવા લાગ્યા. એક દિવસ
હંસણી અવ્યક્ત રીતે મધુર શબ્દ અને - તેથી દેવી સમકિત પામી. ત્યાર બાદ મુ િશ્રી કોઈપણ રીતે કતરીની દ્રષ્ટિ વિરહ વેદનાનો અવાજ કરવા લાગી અને વિહાર કરતાં ક્રમશઃ મુનિશ્રી પરમ ચૂવી ક્યાંય ચાલ્યા ગયા. મુનિને ન
પાસે આવીને આલિંગન કરવા લાગી. સુખના ધામ રૂપ મોક્ષમાં પધાર્યા. આ જોતાં તે કૂતરી આર્તધ્યાનથી મરીને મુનિ શુભધ્યાનમાં જ મગ્ન રહ્યા. ત્યાંથી રીતે હવે વિચારવું જોઈએ કે, “એક જ જંગલમાં વાનરી બની ગઈ.
દૃષ્ટિ ચુકાવી હંસણીને છોડી મુનિશ્રી ઘરમાં ફક્ત ખરાબ દૃષ્ટિ રાખવાથી અને
વિહાર કરી ગયા. મુનિશ્રીને ન જોતાં મુનિ જંગલમાંથી વિહાર કરી રહ્યા
એની આલોચના ન લેવાથી કેટલું ભયંકર હ્યા હંસણી મરીને વ્યંતરનિકાયમાં દેવી તરીકે હતા, ત્યારે વાનરીએ તે મુનિને જોયા
પરિણામ આવ્યું કે ત્રણ ત્રણ ભવ સુધી ઉત્પન્ન થઈ.. | અને પૂર્વભવના રાગના સંસ્કારના કારણે
તિર્યંચગતિમાં જન્મ લેવો પડ્યો. આપણે તેમની પાછળ પાછળ ગઈ. લોકો | વિર્ભાગજ્ઞાનથી પોતાની સાથે
આપણા જીવનમાં થયેલ પાપોની શુદ્ધિ મુનિશ્રીને વાંદરીવાળા મહારાજ કહેવા મુનિશ્રીનો સંબંધ જાણીને દેવી વિચાર નહિ કરીએ, તો આપણી શી દશા થશે?”
લાગ્યા, જ્યારે લોકો તે રીતે કહેતા, કરવા લાગી કે, મારા દિયરે મારું કહેવું આ રીતે વિચારી આપણે તરત જ પાપોની | ત્યારે તે વાંદરી ખુશ થતી અને વિષયની માન્યું નહિ. તેથી મારા આ હાલ થયા છે. શુદ્ધિ કરવી જોઈએ.
Jain Education
national
For Personalidate Usa Only
આ
છોળ ના
Page #53
--------------------------------------------------------------------------
________________
on linelibrary
૧) રાજકુમાર રુપસેન અને રાજકુમારી સુનંદાએ પરસપરવિકારમય દષ્ટિથી જી. 7 ) રપર્સન માનની દીવાલ પડવાથી નીચે દબાઈને મરી ગયો. |
.
Page #54
--------------------------------------------------------------------------
________________
જો જે કમાય ના...46 10 રુપસેનના ભવ બગડ્યા...
પૃથ્વીભૂષણ નગરમાં કનકધ્વજ રાજાની પુત્રીનું નામ સુનંદા હતું. રાજકુમારી યૌવનના આંગણે આવી ઊભી. તેનું રૂપ, લાવણ્ય અને સૌંદર્ય અદ્ભુત હતું. એક દિવસ રાજભવનની સામે પાનવાળાની દુકાને બંગદેશના રાજા વસુદત્તનો ચોથો પુત્ર રુપસેન પાન ખાવા આવ્યો. તે આમ તેમ જોતો હતો.
એટલામાં તો સુનંદાની દૃષ્ટિ તેના પર પડતાની સાથે જ તેણીના રોમે રોમમાં કામ વ્યાપ્ત થઈ ગયો. સુનંદાએ દાસી દ્વારા પ્રયત્ન કર્યો કે જેથી રુપસેન તેણીને જુએ. આ રીતે દાસીના પ્રયત્નથી સુનંદા અને રુપસેનનું દૃષ્ટિનું મિલન થયું. તેણીએ દાસી દ્વારા રુપસેનને કહેવડાવ્યું કે, “તમે કૌમુદી મહોત્સવના પ્રસંગે રાજમહેલના પાછળના ભાગથી પધારજો.”
( કૌમુદી મહોત્સવના દિવસે માયા-કપટ કરીને સુનંદાએ માથું દુઃખવાનું બહાનું કાઢ્યું અને રાજદરબારમાં પોતાની દાસી સાથે રહી ગઈ. તેના માતાપિતા આદિ ગામ બહાર મહોત્સવ જોવા ચાલ્યા ગયા. કેવી ભયંકર છે આ કામ વાસના ! એના કારણે જૂઠ અને માયા સુનંદાએ કરી. એવી જ રીતે રુપસેન પણ માયા અને અસત્યથી બહાનું કાઢી ઘરમાં રહી ગયો અને તેના કુટુંબીઓને કૌમુદી મહોત્સવમાં મોકલી દીધા. - રુપસેન પોતાના ઘરના દરવાજા પર તાળુ લગાવી સુનંદાને મળવાના મનોરથમાં ઘરમાંથી નીકળી પડ્યો. આંખના દોષથી પ્રેરણા પામીને હવે કાયાના દોષના સેવનની ઈચ્છાથી તે મનમાં સુનંદાના રૂપ, લાવણ્ય અને તેના મિલનના વિચારો લઈ રસ્તે જઈ રહ્યો હતો. એટલામાં એક મકાનની ભીંત એના ઉપર તૂટીને પડી. પડતાંની સાથે જ દબાઈને મરણ પામ્યો. કેવી ભયંકર વિચાર શ્રેણીમાં મર્યો? મળ્યું કાંઈ નહિ, પરંતુ જીવે રાગદશા કેળવી પાપનો બંધ કર્યો.
B
u cation International
For Personal & Povate Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
47...જે જે કમાય ના "
આ બાજુ રાત્રિના સમયે નગરમાં શૂન્યતા જાણી મહાબલ નામનો જુગારી ચોરી કરવા નીકળી પડ્યો. ફરતા ફરતા તેણે રાજભવનની પાછળ લટકતી એવી દોરડાની નિસરણી જોઈ. રાજભવનમાં પ્રવેશ મેળવવા આ સારો ઉપાય છે. એમ માની તે ચઢવા લાગ્યો. સુનંદાની દાસીએ દોરડાના અવાજથી વિચાર કરવા લાગી કે, રૂપસેનને સંકેત કર્યો હતો. તેથી તે આવ્યો હશે. એટલામાં કૌમુદી મહોત્સવમાંથી રાણીએ પોતાની દાસીઓને ખબર અંતર પૂછવ્વા મોકલી હતી, તે ભવન તરફ આવી રહી હતી. સુનદાને દાસીઓએ દીવા ઓલવી દીધા અને તેમને ખોટી રીતે કહી દીધું કે, “રાજકુમારીને હવે ઊંઘ આવી ગઈ છે.” રાણીની દાસીઓ પાછી ચાલી ગઈ. દોરડાની નિસરણી ઉપર ચઢતાં ચઢતાં મહાબલ ચોર રાજભવનમાં પ્રવેશ કરવા લાગ્યો. ત્યારે દાસીએ અંધારામાં જ તેનો
સત્કાર કર્યો અને આવકાર આપતા મંદ સ્વરે કહ્યું કે, “પધારો રુપસેન ! અવાજ કરશો નહીં. પધારો ! પધારો !'' જુગારી વિચાર કરવા લાગ્યો કે “અહીં ન બોલવામાં નવ ગુણ છે.” એટલે “હું” “હું” કરતો સુનંદા પાસે પહોંચી ગયો. અંધારામાં કુકર્મ કરી ચાલ્યો ગયો. પણ રુપસેનનો જીવ મરીને તેની
(સુનંદાની) જ કુક્ષીમાં ઉત્પન્ન થયો. ૧) સુનંદાએ ગર્ભપાત કરાવ્યો.
- કેટલોક સમય વીત્યા બાદ સુનંદાના શરીર પર ગર્ભવતીના લક્ષણો
દાસીઓને જણાવા લાગ્યા. તેથી સુનંદાને દાસીઓએ ક્ષાર આદિ દવાઓ ૨) સુનંદાના પતિ રાજાએ સર્પને માર્યો.
પીવડાવી. તેનાથી રૂપસેનનો જીવ ભયંકર રીતે કુક્ષિમાં ગર્ભપાતથી પીડાઈને
મરી ગયો. ત્યાંથી મરીને તે સર્પિણીની કુક્ષીમાં ઉત્પન્ન થયો અને કાળાંતરે સાપ તરીકે જન્મ્યો. આ બાજુ સુનંદાના લગ્ન ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજાની સાથે થયા. એક દિવસ રાજા અને રાણી બગીચામાં ફરવા ગયા હતા. ત્યાં ફરતો ફરતો સર્પ બનેલો રુપસેનનો જીવ એકાએક આવી ગયો. સુનંદાને જોતાની સાથે જ સર્પની દૃષ્ટિ તેણીની ઉપર સ્થિર થઈ ગઈ. પરંતુ તે સર્પને આ રીતે સ્થિર દૃષ્ટિવાળો જોઈને સુનંદા ભયભીત થઈ ગઈ. તેના પતિએ શસ્ત્રથી સર્પને મારી નાંખ્યો.
ntal
For Personal Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
જો જે કમાય બની...48
રાજએ કાગડાને માર્યો.
રાજાએ હંસને માર્યો.
રાજાએ હરણનો શિકાર કર્યો.
ત્યાંથી મરીને રાસેનનો જીવ કાગડા તરીકે ઉત્પન્ન થયો. એક દિવસ બગીચામાં રાજા પોતાની રાણી સાથે સંગીત સાંભળી રહ્યા ન હતા. એટલામાં કાગડો સુનંદાને જોઈને તરત જ જોરજોરથી કોં કોં કરવા લાગ્યો. રાજાએ ક્રોધમાં આવીને તેને મારી નાંખ્યો.
છે ત્યારબાદ તે કાગડો મરીને હંસ તરીકે ઉત્પન્ન થયો. હંસની મિત્રતા એક કાગડા સાથે થઈ. એક દિવસ રાજા અને રાણી સુનંદા એક વૃક્ષ નીચે બેઠા હતા. હંસની દૃષ્ટિ સુનંદા પર પડતાં જ તેણીને જોવામાં હંસ મસ્ત બની ગયો. કાગડો રાજા પર વીટ કરીને (વિષ્ટા કરીને) ઉડી ગયો. રાજાએ ઉપર હંસને જોયો કે તરત જ તીર મારીને તેને ખતમ કરી નાંખ્યો. એક રુપસેનના ભવમાં આત્માએ આંખના પાપથી પાડેલા મોહના સંસ્કાર પછીના ભવોમાં સાથે આવ્યા અને અંતે કમોતે મરવાનું થયું.
- હંસ મરીને છઠ્ઠા ભવમાં હરણીની કુક્ષીમાં હરણ તરીકે ઉત્પન્ન થયો. એક વખત રાજા પોતાની પત્ની સાથે જંગલમાં શિકાર કરવા માટે ગયો હતો. ઘોડા પર ચઢીને રાજા અને રાણી હરણની પાછળ દોડ્યા. હરણ પોતાની તીવ્ર ગતિથી ભાગી રહ્યો હતો. એટલામાં તેની દૃષ્ટિ સુનંદા પર પડી કે તુરત જ હરણ સ્થિર થઈ ગયો. માંસથી ભરેલી તેની કાયા ઉપર રાજાએ બાણ ફેંક્યું અને તુરત હરણનો જીવ મરીને હાથણીની કુક્ષીમાં પહોંચી ગયો.
Jain Education international
For Personal & Prime Use Only
www.jainaiibrary.org
Page #57
--------------------------------------------------------------------------
________________
49. જો જે
ક્યાય ના
રાજાના રસોઈયાએ હરણનું માંસ પકાવ્યું. રાજા અને રાણી આનંદમાં ને આનંદમાં પ્રશંસા કરતાં માંસ ખાઈ રહ્યા હતા. એટલામાં ત્યાંથી બે મુનિઓ નીકળ્યા. એક જ્ઞાની મુનિએ બીજાને કહ્યું કે, “કર્મની કેવી વિચિત્રતા છે? જે સુનંદાના નિમિત્તે બિચારો રુપસેન ફક્ત આંખ અને મનની કલ્પનાથી કર્મ બાંધી ૭-૭ ભવમાં ભયંકર વેદનાનો
રાજા અને રાણી હરણનું માંસ ખાઈ રહ્યા છે આ
G ત્યાંથી મુનિનું જવાનું થયું. શિકાર બન્યો. તે જ સુનંદા તેનું માંસ ખાઈ રહી છે.” આ પ્રમાણે મંદ સ્વરે કહીને માથું ધુણાવ્યું. રાજા અને રાણીએ આ જોઈ લીધું અને માથું હલાવવાનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ સુનંદાને અભયદાન દેવાની શરતે ખુલાસો કરતાં કહ્યું કે, “જે રૂપસેન ઉપર સુનંદાને સ્નેહ હતો, તે જ જીવનું માંસ સુનંદા ખાઈ રહી હતી. એ આશ્ચર્યથી અમે માથું હલાવ્યું હતું.” એ પ્રમાણે મુનિ પાસેથી હકીકત સાંભળીને સુનંદાને ઘણું જ દુઃખ થયું. “અરે ગુરુદેવ ! મારા પ્રત્યે આંખ અને મનના પાપ કરનારની સાત સાત ભવ સુધી આવી દુર્દશા થઈ, તો મારી શી હાલત થશે? હું તો તેનાથી આગળ વધીને કાયાના પાપરૂપી કાદવથી પણ ખરડાયેલી છું.” મુનિશ્રીએ કહ્યું, “કરેલા અપરાધોની આલોચના લેવાથી અને ચારિત્ર લેવાથી આત્મા શુદ્ધ થઈ જાય છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે.” ઈત્યાદિ તાત્વિક ઉપદેશ સાંભળીને સુનંદાએ દીક્ષા લીધી. આલોચના પ્રાયશ્ચિત લઈ સંયમનું પાલન કરતાં અવધિજ્ઞાન મેળવ્યું.
Page #58
--------------------------------------------------------------------------
________________
જો જે કમાય ની...50
અવધિજ્ઞાનથી રુપસેનનો જીવ હાથી બન્યાનું જાણી સુનંદા સાધ્વીજી એક વખત હાથીને પ્રતિબોધ આપવા જંગલમાં જઈ રહ્યા હતા, ત્યારે ગામના લોકોએ તેમને જતા રોકવા પ્રયત્નો કર્યા. પરંતુ એક જીવને પ્રતિબોધ આપવા જતા જરાય ગભરાયા વગર સાધ્વીજી જંગલમાં ગયા. હાથીએ જ્યારે સુનંદા સાધ્વીને જોયા કે તરત જ તે તેણીની સામે એકીટશે જોવા લાગ્યો. ત્યારે સાધ્વીજીએ તેને ઉદ્દેશીને કહ્યું કે, “બુજઝ બુજઝ રુવસેણ!” અરે રુપસેન ! બોધ પામ, બોધ પામ, મારા પર સ્નેહ રાખવાથી તું આટલા બધા દુઃખોનો શિકાર બનવા છતાં કેમ સ્નેહરાગનો ત્યાગ કરતો નથી? આવું વાક્ય સાંભળ્યા પછી હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે વીતી ગયેલા ૭ ભવોની દુઃખની શૃંખલા જોઈ. તે ખૂબ જ પશ્ચાતાપ કરવા લાગ્યો. અરર ! મેં આ શું કર્યું ? અજ્ઞાન દશાથી મોહને પરવશ થઈ આર્તધ્યાનમાં મરી મરીને દુર્ગતિમાં ગયો. હવે મારે દુર્ગતિના દ્વારો જોવા નથી. એમ વિચાર કરતો કરતો હાથી મનમાં જાગ્રત થયો. રાજાને સાધ્વીજીએ ભલામણ કરી કે આ હાથી હવે તમારો સાધર્મિક છે. તે રીતે એનું ખાસ ધ્યાન રાખશો. હાથી છ વગેરે તપ કરીને દેવલોકમાં ગયો.
આ કથા ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે મન અને દૃષ્ટિનું પાપ કેવું ભયંકર છે? તેની આલોચના ન લીધી, તો રુપસેનના ૭-૭
ભવ બગડી ગયા. આલોચનાનો કેટલો અભુત પ્રભાવ છે. કે સુનંદાએ ગુરુમહારાજ પાસે પાપોની શુદ્ધિ કરી સાધ્વીજી બની શલ્યરહિત શુદ્ધ સંયમ પાળી કેવળજ્ઞાન મેળવી મોક્ષે ગયા. તેથી આ વિચાર આત્મસાત્ કરી આલોચના લઈ
શુદ્ધ બનવું જોઈએ.
ID AND
સુનંદા સાધ્વીજી હાથીને પ્રતિબોધ આપે છે. ા છily
આ
Jain Educa
પર
Page #59
--------------------------------------------------------------------------
________________
51... છે જે રમાય ની
બીજા ભવમાં અરુણદેવને શૂળીપર ચઢવાનું અને tવણીને કાંડા કપાવવાનું થયું.
ll ચંદ્રા અને સર્ગે sોધની આલોચના ન લીધી...
વર્ધમાન નગરમાં સુઘડ નામના કુલપુત્રની ચંદ્રા નામની પત્ની હતી. તેને સર્ગ નામનો પુત્ર હતો. ઘરમાં ગરીબી હોવાથી બન્ને જણ મજૂરી કરી જીવન જીવતા હતા. એક દિવસ ચંદ્રા કોઈના ઘરે કામ કરવા ગઈ હતી. ત્યાં કામકાજ વધારે હોવાથી આવવામાં મોડું થઈ ગયું હતું. એનો પુત્ર જંગલમાંથી લાકડા લઈને આવ્યો, ત્યારે તેણે આજુબાજુમાં તપાસ કરી છતાં રોટલો ન જડ્યો. તેથી તે આકુળ વ્યાકુળ થઈ ગયો. એટલામાં તો કામકાજ કરીને ભૂખ અને તરસથી પીડાતી ચંદ્રા આવી ગઈ, ત્યારે ક્રોધમાં ધમધમતાં સર્ગે કહ્યું કે, “શું તું શૂળીએ ચઢવા ગઈ હતી? અહીં આવવામાં આટલી વાર કાં લગાડી?” ક્રોધવાળા કઠોર અને તિરસ્કારભર્યા શબ્દો સાંભળી ચંદ્રા ક્રોધમાં લાલ પીળી થઈ ગઈ અને સર્ગને કહ્યું કે, “શું તારા કાંડા (હાથના કાંડા) કપાઈ ગયા હતા, કે જેથી સિકામાંથી રોટલો લેતા તને જોર આવતું હતું?” આવા ક્રોધમય વચન બોલ્યા પછી આલોચના ન લીધી. શાસ્ત્રમાં કહ્યું છે કે, “તે પણ મૂઢત્તણએ કર્થીવિ નાલોઈય કવિ” અર્થાત્ મૂઢપણાના કારણે તેની આલોચના ન લીધી. કાળ કરીને અનુક્રમે સર્ગનો જીવ તામ્રલિપ્ત નગરમાં અરુણદેવ નામે શ્રેષ્ઠીપુત્ર થયો અને ચંદ્રાનો જીવ પાટલીપુત્રમાં જસાદિત્યને ત્યાં પુત્રી તરીકે જન્મ્યો. તેનું નામ દેવણી રાખવામાં આવ્યું, યુવાનવયમાં જોગાનુજોગ અરુણદેવ અને દેવણીના પરસ્પર લગ્ન થઈ ગયા. કેવી વિચિત્ર સ્થિતિ છે કર્મની! એક વખત માતા અને પુત્રનો સંબંધ હતો, તે ફેરવાઈને હવે પતિપત્નીનો સંબંધ બની ગયો.
એક દિવસ અરુણદેવ મિત્ર સાથે સમુદ્રમાર્ગે વહાણમાં રવાના થયો. પરંતુ અશુભ કર્મના યોગે વહાણ તૂટી ગયું. બંને મિત્રોને એક પાટીયું મળી ગયું. તેના આધારે તરતાં તરતાં કિનારે આવી ચઢ્યા. ત્યાંથી આગળ ચાલ્યા, તો પાટલીપુત્રનગરની નજીક આવી
Jain Education in
Son
Private Use Only
ww.
redrary.org
Page #60
--------------------------------------------------------------------------
________________
જો જે રમાય ના...52
ડોકના વેશમાં દિકરો સગી માતાને શુળીએ ચઢવા ગઈ હતી
અને માતા ચંદ્રાએ દિકરાને દisi કપાઈ ગયાનું કહ્યું.
પહોંચ્યા. મિત્રે કહ્યું કે, અરે અરુણદેવ ! તારા સસરાનું આ ગામ છે. આપણે હેરાન હેરાન થઈ ગયા છીએ, તેથી ચાલ આપણે તારા સસરાના ઘરે જઈએ.' ત્યારે અરૂણદેવે કહ્યું કે,
આવી કફોડી સ્થિતિમાં મારે ત્યાં આવવું ઉચિત નથી.” ત્યારે મિત્રે કહ્યું કે “તું અહીં બેસ, હું ત્યાં જઈ આવું છું.” મિત્ર ગામમાં ગયો અને અરુણદેવ એક દેવ મંદિરમાં લઈ લંબાવી દીધું. સમુદ્રમાં થાકી ગયેલો હોવાથી ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. એટલામાં દેવણી અલંકાર વગેરે પહેરીને ઉપવનમાં આવી હતી. ત્યાં કોઈ ચોર આવ્યો અને કાંડા કાપી કંકણ લઈને ભાગી ગયો. તેણીએ બૂમ પાડી એટલે સિપાહીઓ ચોરનો પીછો કરવા લાગ્યા. સંતાવવાની કે ભાગી જવાની હવે શક્યતા ન હોવાથી તે દેવમંદિરમાં ચોર ઘૂસી ગયો. ત્યાં અણદેવની બાજુમાં તે તલવાર અને કંકણ મૂકી ભાગી ગયો. સિપાહીઓ શોધખોળ કરતાં ત્યાં અરુણદેવની પાસે આવ્યા. આ બધું જોઈ તેને રાજા પાસે લઇ ગયા. રાજાએ અરુણદેવને શૂળી પર ચઢાવવાનો આદેશ આપી દીધો. જલ્લાદોએ તેને શૂળી પર ચઢાવી દીધો.
ત્યાર બાદ તે મિત્ર ભોજન આદિ લઈને આવ્યો, તપાસ કરવાથી તેને જાણવા મળ્યું કે અરૂણદેવને તો શૂળીએ ચઢાવ્યો છે. તેણે જસાહિત્યને જાણ કરી. તેને ત્યાં લઈ આવ્યો. બધી વાતની જાણ થતાં પોતાના જમાઈને આ રીતે
શૂળીએ ચઢાવવામાં આવ્યો છે, તે ખોટું થયું છે. તેથી તે રાજા પાસે ગયો અને કહ્યું કે, “આ તો મારા જમાઈરાજ છે, મારી પુત્રીના કાંડા તો બીજા કોઈ ગઠિયાએ કોપ્યા હશે.” આ જમાદિત્ય પાસેથી ૨.ભળી રાજાએ શુળી ઉપરથી અરુણદેવને ઉતાર્યો. ત્યારબાદ અનેક ઉપચારો કર્યા. તેથી સ્વસ્થ થયો અને અંતે બન્ને અરૂણદેવ અને દેવણી અનશન કરી દેવલોકમાં ગયા. અહીં વિચારવાનું એ છે કે ક્રોધના વચનોની આલોચના ન લીધી, તો બીજા ભવમાં ચંદ્રાના જીવને કાંડા કપાવવાં પડ્યા અને અરૂણદેવને શૂળીએ ચઢવું પડ્યું. માટે ક્રોધ આદિ કષાયોની પણ આલોચના લેવી જોઈએ.
Jain Education international
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
53...જો જે રમાય ||
12 લક્ષ્મણા સાધ્વીજીએ શુદ્ધ આલોચના ન કરી.
આજથી ૮૦મી ચોવીસીના છેલ્લા તીર્થકરના શાસનમાં લક્ષ્મણા નામની એક રાજકુમારી હતી. લગ્ન થયા પછી ચોરીમાં જ તે વિધવા બની ગઈ. શ્રાવકધર્મનું પાલન કરી એક શુભ દિવસે દીક્ષા લીધી. ત્યાર બાદ અનેકને પ્રતિબોધ આપી અનેક શિષ્યાના ગુરુણી બન્યા. એક દિવસ ચકલા ચકલીની સંભોગ ક્રિયા જોઈને લક્ષ્મણા સાધ્વીજી વિચાર કરવા લાગ્યા કે અરિહંત ભગવાને સંભોગની આજ્ઞા કેમ ન આપી? અથવા ભગવાન તો અવેદી હતા. તેથી વેવાળા જીવની વેદનાની ખબર એમને ક્યાંથી હોય? આવો વિચાર ક્ષણભર આવી ગયો. પછી તો પશ્ચાતાપ થયો કે મેં આ ખોટો વિચાર કર્યો, કારણ કે અરિહંત ભગવાન તો સર્વજ્ઞ હોય છે. તેથી તેઓ સર્વજીવોની વેદના આદિને જાણી શકે છે.
Jain Education international
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...54
આ ભયંકર વિચારની મારે આલોચના કહેવી જોઈએ. તેથી તેણીએ આલોચના કહેવા માટે પ્રયાણ કર્યું. પ્રયાણ કરતાંની સાથે જ પગમાં કાંટો વાગી ગયો. તે વખતે સાધ્વીજીને મનમાં લાગ્યું કે આ અપશુકન થયું છે, આલોચના કહેવામાં હું હલકી પડી જઈશ ! ગુરુદેવ મને કેવી સત્ત્વહીન માનશે? ઈત્યાદિ વિચારના વમળમાં અટવાઈ ગઈ. તેણીએ બીજાના નામથી આલોચના કહેવાનો નિર્ણય કર્યો. ગુરુદેવની પાસે જઈને તેણીએ આ પ્રમાણે કહ્યું કે, “હે ગુરુદેવ ! કોઈ આવો આવો વિચાર કરે, તો તેનું શું પ્રાયશ્ચિત આવે?' મેં આવો વિચાર કર્યો હતો, આ રીતે સ્પષ્ટ આલોચના કહી નહિ. ત્યાર બાદ તેણીએ ૧૦ વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ અને પારણે નવી કરી, ૨ વર્ષ સુધી શેકેલા ધાન્યનો આહાર કર્યો, ૧૬ વર્ષ સુધી માસક્ષમણ કર્યા, ૨૦ વર્ષ સુધી આયંબિલ કર્યા. ૨ વર્ષ સુધી નિર્લેપ (સુકા) ચણાનો આહાર કર્યો. આ રીતે ૫૦ વર્ષ સુધી ઘોર તપ કર્યો.
નાં પાપની શુદ્ધિ ન થઈ. તેથી આર્તધ્યાનમાં મરીને અસંખ્ય ભવ કર્યા. આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકરના શાસનમાં મોક્ષે જશે. આ પ્રમાણે માયા કપટ કરીને શુદ્ધ આલોચના ન કીધી, તો ભવ ભ્રમણ વધી ગયું. જો તેણીએ માનસિક આલોચના શુદ્ધ કહી હોત, તો ન તો આટલો તપ કરવો પડત, કે ન તો તેની દુર્ગતિ થાત! પાપને છુપાવવાથી તેનો તપ પણ સફળ થયો નહિ. તેથી માનસિક આલોચના કહીને શુદ્ધ બનવું જોઈએ. - આજે કેટલાક જીવો વાચિક અને કાયિક આલોચના કહી દે છે. જેમ કે અપશબ્દ બોલ્યા, જીવ મર્યા ઈત્યાદિ. પરંતુ મનથી કષાય, વાસના આદિના વિચાર કર્યા, એ પ્રમાણે માનસિક આલોચના બહુ જ ઓછા જીવો આલોચના કહેતા કદાચ માનસિક આલોચના ભૂલમાં રહી ગઈ હોય, તો ફરીથી કહી દેવી જોઈએ.
Jain Education international
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #63
--------------------------------------------------------------------------
________________
55...જે જે કમાય ના
રાજકુમારી ધર્માત્મા બની... ગંગાપુર નામનું નગર હતું. ત્યાં ગંગાદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો, ગંગા નામની
રાણી હતી. એને ગંગસેના નામની પુત્રીની પ્રાપ્તિ થઈ “સંગ તેવો રંગ’’ સાધ્વીજી મહારાજના સારા સત્સંગે રાજકુમારી ગંગસેના ધર્માત્મા બની ગઈ. જૈન ધર્મનો સાર સમજી, એ બાળાએ ભરયૌવનમાં
બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું. તે આયંબિલ આદિ તપશ્ચર્યાઓ કરી કાયાને કસવા લાગી. કલંક આપવાનું પ્રાયશ્ચિત ન લીધું... સંગા નામે એક ગરીબ શ્રાવિકા હતી. સાધ્વીજીથી પ્રતિબોધ પામી તેણીએ
દીક્ષા અંગીકાર કરી. જ્ઞાન ધ્યાનમાં લીન બની. એ સાધ્વીએ સાધના વડે એવી સિદ્ધિ મેળવી કે એની પ્રસિદ્ધિ ચોતરફ પ્રસરી ગઈ. ઈર્ષાના કારણે રાજકુમારી ગંગસેનાથી આ પ્રસિદ્ધિ સહન ન થઈ.
લોકો પહેલા મારી પ્રશંસા કરતા હતા. અને હવે એની કરે છે? ના... એ ન ચાલે’ આ દુષ્ટ ભાવનાએ મૂર્ત રૂપ ધારણ કર્યું. રાજકુમારી ગંગસેનાએ આ વાત હવામાં વહેતી મૂકી દીધી કે, “સંગા સાધ્વી રાક્ષસી છે ! દિવસે તપશ્ચર્યા કરે છે અને રાતે મડદા ખાય છે !!”' વારંવાર તે આ પ્રમાણે લોકોને કહેતી હતી. કહેવાય છે કે, “એક જૂઠી વાત જ્યારે સો વાર કહેવામાં આવે, ત્યારે માણસો એને સાચી જ માની લે છે.”
આ વાતે લોકોમાં હાહાકાર મચાવી દીધો... ધર્માત્મા રાજકુમારી ગંગસેના વાત કહે... અને એમાં અવિશ્વાસ? અશક્ય... અશક્ય... અને બધાએ આ વાત સ્વીકારી લીધી... “સંગા સાધ્વી
રાજકુમારી...
શ્વષિil રાક્ષસી છે...!
- “હાથીના ખાવાના દાંત જુદા અને દેખાડવાના જુદા, બહારથી તપસ્વી દેખાય અને અંદરથી એવી હીનવૃત્તિ... છિઃ ! ધિક્કાર હો... મુંહ મેં રામ, બગલ મેં છુરી” સમતાની સરિતા સમી સાથ્વી સંગા... તેણીએ આ બધું મૂંગા મોઢે સહી લીધું... “કર્મના કારણે આ કલંક આવ્યું છે... તે સહન કરવું જ રહ્યું...” આ ઉત્તમ ભાવના ભાવતાં એણે રાજકુમારી ગંગસેના ઉપર લેશમાત્ર પણ દ્વેષ ન કર્યો.
Page #64
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...56 |
ઈર્ષ્યાથી કલંક આપનારી રાજુકમારીએ પ્રાયશ્ચિત ન લીધું અને પાપની સાથે જ મૃત્યુ પામી તેણીએ અનેક ભવોમાં પરિભ્રમણ કર્યું. તે પછી અનુક્રમે આ જ ગંગાપુર નગરમાં પુનઃ રાજકુમારી બની... વૈરાગ્ય પામી દીક્ષા લીધી... આયુષ્ય પૂર્ણ કરી બીજા દેવલોકમાં દેવી બની. ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્તિકાયદા નગરના રાજા હરિષણની પત્ની પ્રિયમતિની કુક્ષિમાં અવતરિત થઈ.
એકવાર સંસારથી વિરક્ત થઈ રાજા હરિજેણે પોતાની પત્નીને કહ્યું... “હે પ્રિય ! હવે હું આ રાજપાટ છોડી તપોવનમાં જાઉં છું. ત્યાં હું મારી આત્મસાધના કરીશ.. તું અહીં જ રહેજે. પતિવ્રતા રાણી પ્રિયમતિ બોલી... પતિદેવ ! જે તમારો માર્ગ એ જ મારો માર્ગ... હું પણ આપને અનુસરીશ..” એ રાજાને ખબર નહોતી કે રાણી ગર્ભવતી છે... તેથી સહર્ષ અનુમતિ આપી દીધી. વિશ્વભૂતિ તાપસની પાસે દમ્પતીએ તાપસ ધર્મ સ્વીકાર કર્યો... જંગલમાં ફળાહાર આદિ કરીને પોતાનો નિર્વાહ કરવા લાગ્યા. દિવસો વ્યતીત થવા માંડ્યા... અને પ્રિયમતિના અંગોમાં ફેરફાર થવા લાગ્યો... ગર્ભના ચિન્હો
પ્રગટ થવા લાગ્યા... આ સ્થિતિ જોઈ કુળપતિ ગભરાયો અને તે બન્નેને ત્યાં જ છોડી અન્યત્ર ચાલ્યો ગયો. ઋષિદત્તા અદશ્ય બનવા લાગી... દિવસો પસાર થતાં શી વાર? ગર્ભના દિવસો પૂરા થયા અને પ્રિયમતિ તાપસીએ
સુન્દર પુત્રીને જન્મ આપ્યો. જન્મ આપતાંજ પ્રિયમતિ મરણને શરણ થઈ ગઈ. ઋષિની કૃપાએ આ પુત્રી પ્રાપ્ત થઈ છે, એમ વિચારી પિતા હરિફેણ તાપસે એનું નામ ઋષિદત્તા રાખ્યું. ધીરે ધીરે તેણીએ યૌવનના ઉંબરામાં પગ માંડ્યો... એનું રૂપ અને લાવણ્ય જોઈ પિતા હરિષણ ચિંતામાં પડી ગયા કે આ જંગલમાં આનું રક્ષણ કોણ કરશે?... “બેટા ! જો તને આ વિદ્યા આપું છું... અદૃશ્યીકરણી વિદ્યા છે. આનાથી તું તારી શીલરક્ષા કરજે.' આમ કહી પિતા હરિફેણ તાપસે ઋષિદનાને વિદ્યા શીખવાડી, જેના બળે અવસર-અવસરે એ અદૃશ્ય થઈ જતી.
Page #65
--------------------------------------------------------------------------
________________
57...જો જે કમાય ના
લગ્ન માટે કનકરથનું પ્રયાણ... રથમર્દન નગરના રાજા હેમરથનો પુત્ર કનકરથ હતો. રૂપ, લાવણ્ય, કલા અને ગુણસંપન્ન એ રાજકુમારને કાબેરીપુરીના રાજા સુંદરપાણિએ પોતાની પુત્રી રુમિણીની સાથે લગ્ન કરવા નિમંત્રણ પાઠવ્યું. નિમંત્રણનો આદર કરી હેમરથરાજાએ પોતાના પુત્રને સૈન્ય સહિત કાબેરીપુરી તરફ પ્રયાણ કરાવ્યું.
જોગાનુજોગ રાજકુમાર કનકરથ એ જ જંગલમાં આવ્યો, જ્યાં ઋષિદત્તા રહેતી હતી. તરસથી પીડાતા રાજકુમારે પાણી માટે સેનિકોને દોડાવ્યા. પાણીની તપાસમાં સૈનિકો ખૂબ ફર્યા અને પાણી લઈને આવ્યા પણ ખરા... પણ વાર બહુ લાગી. રાજકુમારે તરસ મટાડી... સૈનિકોને પૂછ્યું કે, “ભાઈ ! આટલી વાર કેમ થઈ?”
હાથ જોડીને સિપાહીઓ બોલ્યા... હે સ્વામિન્ ! આપને આશ્ચર્ય થશે, પણ વાત સાચી છે... પાણીને શોધવા અમે આ જંગલમાં ભટકી રહ્યા હતા... ૪ ગાઉ (૧૨ કિ.મી.) દૂર અમે પહોંચ્યા. ત્યાં એક સુંદર સરોવર દેખાયું. એક સુંદર દેવમંદિર પણ ત્યાં હતું. તેની પાસે એક વિશાળ વડલાનું ઝાડ હતું. એની નીચે એક તાપસ ઋષિ બેઠા હતા. ત્યાં અમે જોયું, તો એ ઋષિની પાસે એક સુંદર નવયૌવના કન્યા દેખાણી. અને પાછી અદશ્ય થઈ ગઈ. આ અમારી આંખોનો ભ્રમ તો નથી ને ! ઝાંઝવાના નીરની જેમ કોરી કલ્પના તો નથી ને ? આ સંદેહમાં અમે ત્યાં જ ઊભા ઊભા નિહાળી રહ્યા હતા. વારંવાર નવયૌવના-કન્યા દૃશ્યા-અદેશ્યા થતી હતી ખરેખર! ઘટના આશ્ચર્યકારી હતી.
ઋષિદત્તાના લગ્ન... બીજા દિવસે કુમારને તાલાવેલી જાગી કે ગમે તે રીતે મારે આનું રહસ્ય મેળવવું છે. તેણે એ દિશા તરફ પ્રયાણ કર્યું. ખરેખર ! રાજકુમારને પણ એ દૃશ્ય દેખાયું... એક અપ્સરા ક્ષણવારમાં દેખાય છે અને ક્ષણવારમાં લોપ ! દેવમંદિરમાં પહોંચીને જોયું. તો ત્યાં એક વૃદ્ધ તાપસ હતા. એમણે રાજકુમારનું અભિવાદન કર્યું. તાપસે રાજકુમારનો પરિચય મેળવ્યો. કુમારે ત્યાં રહેવાની અનુમતિ માગી. તાપસ ઋષિએ સહર્ષ “હા” કહી.
Page #66
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય all...58
| અવસર જોઈ રાજકુમારે એક દિવસ અદશ્ય થવાવાળી કન્યા અંગે પૂછ્યું. “એ મારી પુત્રીને ઈચ્છે છે” એમ વિચારી હરિષણ તાપસે સંપૂર્ણ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. સાંભળીને રાજકુમારના રોમેરોમમાં હર્ષ વ્યાપી ગયો. યોગ્ય પાત્ર સમજી હરિજેણે પોતાની પુત્રીના લગ્ન કનકરથ જોડે કરી દીધા. ઋષિદત્તા જેવી ગુણીયલ પત્ની પામી કનકરથ જે પ્રયોજને નીકળ્યો હતો, એ પ્રયોજન છોડી દીધું. તે ઋષિદત્તાને લઈ પોતાના નગર તરફ પાછો ફર્યો અને ધામધૂમથી ત્યાં નગર પ્રવેશ કર્યો. જ્યારે રમિણીને આ વાતની ખબર પડી, ત્યારે એ નાગણની જેમ વેર લેવા કટિબદ્ધ બની ગઈ... “ગમે તે રીતે કનકરથને ઋષિદત્તાથી વિમુખ કરી દઉં, જેથી કનકરથ મારી જોડે લગ્ન કરવા તૈયાર થાય...” છે ને વાસનાના તોફાનો ? સામેની વ્યક્તિને ગમે તેવું નુકશાન પહોંચાડીને પણ પોતાની ધારેલી યોજના પાર પાડવાની ભૂખ, આ કેવી મેલી મુરાદ કહેવાય ?
ઋષિદત્તા ઉપર અસહ્ય ઉis... એક દિવસ રુમિણીને સુલસા નામની તાપસીનો યોગ મળ્યો અને રુમિણીની દુષ્ટ ભાવના જોર કરવા લાગી. રુમિણીએ પોતાની કફોડી સ્થિતિનું એવું વર્ણન કર્યું કે સુલતા તાપસીએ કહ્યું કે... “હવે તારે કરવું શું છે ? તે મને કહે !” રુમિણીએ પોતાની મેલી મુરાદ બતાવી. ‘ઋષિદત્તાને દૂર કર, આ કાંટો વચ્ચે ન જોઈએ’ તાપસીએ આશ્વાસન આપી પ્રતિજ્ઞા કરી કે “તારી ઈચ્છા હું પૂરી કરીશ.” | સુલસા તાપસી રથમઈન પહોંચી ગઈ. ઋષિદત્તાને જોતાં જ એણીનો ઉત્સાહ ભાંગી ગયો... “અરે ! એવી સુંદર, સુશીલ, ગુણીયલ પત્નીને પામી બીજાની કોણ ઈચ્છા રાખે ? અમૃતને પીધા પછી વિષને કોણ ઝંખે? રાજકુમારે જે નિર્ણય લીધો છે, એ અત્યુત્તમ છે... પણ... પણ... મેં વચન આપ્યું છે... એનું શું...?'' બસ, અહીં જ માન આવીને ઊભું રહ્યું...
ક
ક
ક ક
ક ક
ક ક
મળી ગઈ છે
ક
ક
ક ક
ક
ક
Logan on
ક
કી !
:
Page #67
--------------------------------------------------------------------------
________________
59..જો જે કમાય ના
તાપસી મેલી વિદ્યાના પ્રયોગથી રાજમાન્ય પુરુષનું ખૂન કરી
' રાત્રે ઋષિદનાનો હાથ વગેરે પથારીમાં લોહી-માંસથી રંગી દેતી. CONXONZONEGO
માંસભક્ષણનો આરોપ... તાપસીએ મેલી વિદ્યાનો પ્રયોગ આરંભ્યો. વિદ્યાના બળે રાજમાન્ય પુરુષોનું ખૂન કરી, નિર્દોષ ઋષિદત્તાના હાથ અને મોઢાને માંસ તથા લોહીથી રંગી દેતી. ધીરે ધીરે આ વાત લોકોમાં પ્રગટ થવા લાગી અને લોકો બોલવા લાગ્યા કે “ઋષિદત્તા રાક્ષસી છે... રાતે માણસોનું ખૂન કરીને માંસ ખાય છે.”
રાજકુમારે ઋષિદત્તાને પૂછ્યું કે, શું આ સત્ય છે ?' ઋષિદત્તાએ કહ્યું... “સ્વામિનાથ! મને આ વિષયમાં કશી ખબર નથી... પૂર્વભવના કર્મોદયે મારા ઉપર આ કલંક લગાડવામાં આવી રહ્યું છે... બાકી હું કશું જ જાણતી નથી.” નિખાલસપણે આ ખુલાસો સાંભળી કનકરથ કુમારની શંકા નિર્મૂળ થઈ ગઈ.
Jan Educe interna
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #68
--------------------------------------------------------------------------
________________
જો જે કમાય ના...60
સુલસાએ પોતાનો દાવ અજમાવવો ઈચ્છા હું ન કરી શકું...” ફરીથી રહ્યા છે... અને તમે મજેથી બેઠા છો, શું ચાલુ રાખ્યો. નિરાશ થયા વગર એણે વિનયપૂર્વક એ સન્નારી બોલી “સ્વામિન્! અર્થ છે આનો...? શું તમારી બુદ્ધિનું દેવાળું નવો પાંસો ફેંક્યો. હવે તો હદ થઈ ગઈ. આજ દિવસ સુધી મેં આપથી કાંઈ છુપાવ્યું નીકળી ગયું છે?” માંરા ના લોચાઓ ઋષિદત્તાની શય્યામાં નથી અને આ વાતમાં જો આપને વિશ્વાસ ન
પ્રજાના પ્રેમ અને અહિંસાના આવવા માંડ્યા અને લોહીથી રંજિત આવતો હોય, તો દોષ આપનો નથી. પૂર્વમાં અવિહડરણે ઉચ્ચારાયેલા હેમરથરાજાનાં છરીઓ અને તલવારો દેખાવા લાગી. કરેલ મારા કર્મોનો છે.”
વચનો સાંભળી મંત્રીઓના હાજા ગગડી વિદ ના પ્રભાવે અદૃશ્ય રહેનારી સુલતાના
કનકરથ કિંકર્તવ્યમૂઢ બની ગયો... ગયા. મંત્રીઓએ મળીને ઘણી મહેનત ગમનાગમનને કુમાર જોઈ શકતો ન હતો. સહેવાય નહિ અને કહેવાય પણ નહિ. તેની કરી... બધે જ નિષ્ફળતા... છેવટે થાકીને હવે તો કુમારની પણ શ્રદ્ધા ડગમગવા આવી દારુણદશા થઈ ગઈ, સુશીલ પત્નીનો સુલસા તાપસીના શરણે ગયા. સુલતાને તો ' લાગો અને એક દિવસ... “પ્રિયે ! જો તને વિયોગ પણ એને ઈષ્ટ નહોતો અને આવા જાણે ભાવતું'તું ને વૈધે કીધું. સુલસા ખુશ માનવમાંસ ખાવાની ઈચ્છા હોય... ટેવ કારમાં દૃશ્યો પણ હવે વધારે જોવાની એના થઈ ગઈ, કપટવિદ્યામાં પારંગત સુવાસાએ હો, તો મને નિઃસંકોચ જણાવી દે. હું હૈયે હામ નહોતી. છેવટે... એક વચલો જવાબ આપ્યો કે પ્રશ્ન જટિલ છે, તેથી ગુપ્તરીતે એનો પ્રબંધ કરી દઈશ... પણ આ માર્ગ કાઢ્યો.. પિતાશ્રીને જણાવી દીધું કે દેવીની સાધના-ઉપાસના કરીને પછી હું રીતે... ન થવું જોઈએ...”
આ વિષયમાં મને કશી જ ખબર નથી. તમને નિશ્ચિત જવાબ આપીશ. દેવીનું નામ પોતાનાં કર્મોનો દોષ જોતી ઋષિદત્તા હેમરથરાજાનો કોપ અને ચુકાદો... એક એટલા માટે વચ્ચે રાખેલું કે જેથી લોકોના રડી પડી... “સ્વામિનાથ ! જન્મથી દિવસ હેમરથરાજાએ રૂદ્રરૂપ ધારણ કરી મગજમાં એ નામથી સારી રીતે વિશ્વાસ અહિંસાને જ મારો પ્રાણ માનીને જીવી મંત્રીઓને ફટકાર્યા કે, “દરરોજ રાજ્યમાં બેસી જશે કે દેવી જણાવે છે. તેથી શંકાનું રહી છું... સ્વપ્નમાં પણ આવી
માનવહત્યા ચાલે છે. કરપીણ ખૂનો થઈ સ્થાન નહિ રહે.
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
61...જો જે કરમાય ||
ચંડાળોને એના ઉપર દયા આવી ગઈ અને ઋષિદત્તાને કહ્યું... તે રાત્રિએ તેણીએ ઋષિદત્તાને અવસ્થાપિની નિદ્રા
“અરે બેન ! તમે અહીંથી ભાગી જઈ દૂર દૂર નીકળી જજો... જેથી આપી. તેના મોઢામાં માંસના ટુકડા ભરી દીધા. રાજા અને રાજા અમને દોષી ન ગણે...” મંત્રીઓના હૈયે આ વાત બેસાડવા તેમની પાસે ગઈ અને કહ્યું પોતાના વિચાર કરતી ઋષિદત્તા પિતાના આશ્રમ તરફ રવાના કે અરે મંત્રીશ્વર ! આપ ત્યાં જઈ જાતે જ ખાત્રી કરી લ્યો. થઈ. ત્યાં જઈને જોયું. તો ખબર પડી કે હરિષણ તાપસનું મૃત્યુ થઈ રાજા અને મંત્રીઓ મળીને ત્યાં ગયા અને જોયું તો ખાત્રી
ગયું હતું... તેણીની પાસે ચમત્કારી જટા (જડીબુટ્ટી) હતી. તેણે તે થઈ ગઈ કે આ કામ કરનાર આ ઋષિદના જ છે. રાજાએ
સ્વશરીર પર ધારણ કરી લીધી. હવે જટાના પ્રભાવે શીલની રક્ષાના પોતાનો પિત્તો ગુમાવ્યો.
ઉપાય રૂપે પુરુષ રૂપ ધારણ કરી ઋષિદત્તા તાપસ કુમાર બનીને | અરર ! આ તો બધા ઋષિદત્તાના જ કારસ્તાન છે... રહેવા લાગી. છરીથી મનુષ્યોની હત્યા કરી એમનું લોહી પીએ છે. આ તો
કનકરથના રમિણી જોડે લગ્ન... બીજી બાજુ ઋષિદત્તાના મારી નજરે દેખાઈ રહ્યું છે. હવે તો કુમારને પૂછવાની વાત
વિરહમાં કનકરથ પાણી વગર માછલીની જેમ તરફડવા લાગ્યો... જ બાકી નથી રહેતી. ચંડાળોને બોલાવ્યા અને આજ્ઞા કરી
એના વિયોગનો કારમો ઘા અસહ્ય થઈ પડ્યો... કાબેરીથી સુંદરપાણિ કે... “આ પાપના ભારથી પૃથ્વીને હળવી કરો...”
રાજાનો દૂત રુક્મિણીની સાથે લગ્નનો સંદેશ લઈ આવી પહોંચ્યો ચંડાળો તેણીને સ્મશાનમાં લઈ ગયા... ત્યાં નિરાધાર
હેમરથરાજાએ કુમારને બહુ સમજાવ્યો અને છેવટે કાબેરી તરફ એ. ઋષિદત્તાને આ લોકોએ ખૂબ ડરાવી અને ધમકાવી. રવાના કર્યો. રસ્તામાં એ જ સ્થાન આવ્યું, જ્યાં ઋષિદત્તાની જોડે ઋષિદત્તાનો જવાબ આંસુ બનીને વહેવા લાગ્યો.
એનું મિલન થયું હતું.. કનકરથકુમારની જમણી આંખ ફરકવ', ચંડાળોને દયા... સતીના સદભાગ્યે ચંડાળોને આ લાગી... તેને થયું... નક્કી આજે કોઈ લાભ થવાનો. એટલામ.. વિચાર સ્ફર્યો કે આવી નિર્દોષ અને દયાળુ સતી સ્ત્રી આવું તેણે તાપસકુમારને પોતાની નજીક જોયો... જોતાની સાથે એ એના અજુગતું કામ કરે જ નહિ.
તરફ આકર્ષાયો. બોલાવીને ઓળખાણ માંગી. For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
છે જે કરમાય r[...62
| પોતાની સાચી હકીકત છુપાવીને એ તાપસકુમાર ને બોલી “અરે કુમાર ! વર્ષો પહેલાં અત્રે એક હરિફેણ નામનો
તાપરા રહેતો હતો. તેને એક દીકરી હતી... તેનું નામ ઋષિદત્તા હતું... તેના લગ્ન કો’ક રાજકુમારની જોડે કર્યા. એ ઋષિ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ગયા. હું ફરતો-ફરતો અહીં આવી ચઢ્યો... એકાંત પ્રદેશમાં આ મંદિર મને ગમી ગયું જેથી હવે હું અહીં રહું છું.”
અત્યન્ત વિનમ્રતાથી અપાયેલ તાપસકુમારના જવાબથી | કનઃરથ એવો ખુશ થયો કે જાણે એને સાક્ષાત્ ઋષિદત્તા મળેગઈ.
એણે તાપસ કુમારને કહ્યું કે તમને જોઈ જોઈને મારો આત્મા આનંદના સમુદ્રમાં હિલોળા લે છે. તેથી કૃપા કરી આપ મારી સાથે રહો. તાપસ કુમારે કહ્યું... “ભાઈ ! અ પારે ગૃહસ્થોની જોડે શો સંબંધ...?'' પણ કનકરથે ખૂબ આગ્રહ કર્યો, છેવટે કનકરથના આગ્રહને માન આપી તાપસકુમાર સાથે રહેવાની હા પાડી.
યોગાનુયોગ સુલસા તાપસી ત્યાં આવી ચઢી. તાપસકુમારે અનુમાનથી જાણી લીધું કે મને ઘરમાંથી બહાર કઢાવવાવાળી આ જ હોવી જોઈએ. એથી એણે તાપસીને કહ્યું, ગુરુ ઉપદેશના બળે તપ કર્યો, પણ મને વિદ્યાની પ્રાપ્તિ હજુ થઈ નથી. અભિમાનમાં સુલતા તાપસીએ કહી દીધું કે, “મારી પાસે અવસ્થાપિની વગેરે વિદ્યાઓ છે. તેનો ઉપયોગ ઋષિદત્તા ઉપર સફળતાપૂર્વક કર્યો છે.” એમ જણાવીને સંપૂર્ણ વૃતાન્ત કહી સંભળાવ્યો. આ બધું જાણીને તાપસકુમારે એક જ વાક્યમાં જવાબ આપ્યો, “મારે આવી પાપવિદ્યાની જરૂરત નથી.’ પણ મનમાં તાપસકુમાર સમજી ગયો, કે મને આપત્તિમાં નાખનાર આ સુલતાનું જ બખડજંતર છે. પણ અવસરે જોઈશું, એમ વિચારી સ્વસ્થ બની ગયો. કેટલી બૈર્યતા અને ક્ષમા ! તાપસી રવાના થઇ. | તાપસ કુમાર અને કનડરથ વચ્ચે ગાઢ મૈત્રી... તાપસકુમારને પોતાની પાસે રાખી આખી રાત રાજકુમારે પરસ્પર આલાપ સંલાપ કર્યા. એક વાર રાજકુમારને ઋષિદત્તાના વિરહથી આકુળવ્યાકુલ જાણી તાપસ કુમારે પુછ્યું કે, “આવી તે કેવી ઋષિદના હતી, જેના કારણે તમે આટલા સંતપ્ત રહો છો ?’ જવાબમાં ગદ્ગદ્ સ્વરે કનકરથે એના રૂપ, લાવણ્ય અને ગુણોનું વર્ણન કરીને કહી દીધું, કે “મિત્ર ! એનું વર્ણન આ એક જીભે કરવું અશક્ય છે...”
ation International
For Po
www.ainelibrary.org
Page #71
--------------------------------------------------------------------------
________________
63...જો જે કરમાય ના
રાત્રિ પૂર્ણ થઈ... અરુણોદય થયો અને સંપૂર્ણસૃષ્ટિ સૂર્યના પ્રથમ કિરણના સ્પર્શે નવવધૂની જેમ રોમાંચિત અને હર્ષવિભોર બની ગઈ... કાબેરી નગરીના મંત્રીશ્વર આવ્યા અને રાજકુમારને પ્રયાણ માટે વિનંતી કરી... રાજકુમારે એક જ જવાબ આપ્યો... “જો મારો આ મિત્ર તાપસકુમાર આવતો હોય, તો હું આવવા તૈયાર છું... અન્યથા નહિ...'' રાજકુમારે તાપસકુમારને વિનવણી કરી કે મિત્ર ! હું તને વચન આપું છું કે લગ્ન પછી તને આ જ સ્થળે પાછો મૂકીને પછી જઈશ.
શુભ મુહૂર્તે પ્રયાણ કર્યું... કાબેરી નગરીમાં પ્રવેશ કર્યો. કનકરથની સાથે રુમણીના લગ્ન થઈ ગયા. ઘણા દિવસો સુધા કનકરથ કાબેરીમાં જ રહ્યો. રાજકુમારી ઋષિદત્તાની યાદમાં તે મૂંઝાય છે. અને ઉદાસીનતામાં દિવસો પસાર કરે છે. પાપ છુપાયા । છુપે... એક દિવસ વાત વાતમાં રુમિણીએ કનકરથને પૂછ્યું.., “સ્વામિનાથ ! આપ ઉદાસીન કેમ રો છો? એવી તે કેવી ઋષિદત્તા હતી કે મારા જેવી સુંદર પત્ની મળવા છતાં તે ભુલાતી નથી?
Gil
ત્યારે રાજકુમારે કહ્યું... “અરે, એ ક્યાં ને તું ક્યાં? ક્યાં હિમાલય અને ક્યાં કાંકરો? શું એનું રૂપ... શું એનું લાવણ્ય... અને શું એણીના ગુણોની હારમાળા... ! આ તો એણીનું મૃત્યુ થઈ ગયું અને પિતાશ્રીનો આગ્રહ થયો એટલે હું તને પરણવા આવ્યો છું... નહિંતર આવત જ નહીં...''
આ સાંભળતાં રુકિમણીનો અહંકાર ભડક્યો... અને એ બોલી ગઈ... “આ તો મારી જ કરામત હતી... એટલે તમે અહીં આવ્યા... નહિંતર...!'' એમ કહી રુમિણીએ અથથી ઈતિ સુધી બધી વાત કહી અને એમાં પોતાનું કેવું રૂડું ડહાપણ હતું... ! એ બધો પોત પ્રકાશી દીધો. પડ્યન્ત્રનો ભેદ જાતે જ ખોલી દીધો. રહસ્ય ઉઘાડું થઈ ગયું. “પાપ છુપાયા ના છુપે... છુપે તો મોટે ભાગ, દાબી દુબી ના રહે, રૂઈ
લપેટી આગ...''
For Personal & Private Use Only
www.jainelibrary
Page #72
--------------------------------------------------------------------------
________________
છે જે કરમાય ના...64
દીધો. પણ લોખંડી પુરુષના વિચારો પણ લોખંડી હતા.. લાકડાઓ ખડકાવી દીધા... ધૂ... ઘૂ... કરતી આગની જવાળાઓ ગગનને ચૂમવા નિષ્ફળ ધસી રહી હતી. કુમારને સમજાવવા સુંદરપાણિ રાજા તનતોડ
આ વાત સાંભળીને રાજકુમારના રોમેરોમ ગુસ્સાથી સળગી ઉઠ્યા,.. રે... એક સતી મહાસતી ઉપર આવું ભયંકર કલંક આ પાપિણીએ સ્વાર્થવશ આપી દીધું !.. રાજકુમારના મનમાં રકમિણી પ્રત્યે સખત તિરસ્કારનો ભાવ જાગ્યો... અને સ્વયં ઉપર પણ ફિટકાર વરસાવવા લાગ્યો કે આશ્રિત વ્યક્તિને હું બચાવી ન શક્યો.. આ મારી લાચારીના પાપે એક મહારતી પરલોકમાં પહોંચી ગઈ... આ બાજુ તાપસકુમારના વેષે રહેલી ઋષિદત્તા સ્પષ્ટ
હકીકત જાણી આનંદ વિભોર બની ગઈ. કારણ કે આજે એનું કલંક ઊતરી ગયું હતું... | રાજકુમારને ચેન નહોતું પડતું કે એક મહાસતીના કરૂણ મોતમાં હું નિમિત્ત બન્યો.
બસ, આ જ વિચારે રાજકુમાર સફાળો ઉભો થઈ ગયો... મારે પ્રાયશ્ચિત કરવું છે. ધગધગતી જ્વાળાઓમાં મારી જાતને હોમી દઉં, એ જ એ અપરાધનું પ્રાયશ્ચિત છે... સતીને પીડ પહોંચાડનારને જીવતા રહેવાનો કોઈ હક નથી... બસ, અગ્નિસ્નાન એ જ મારું પ્રાયશ્ચિત ! સતીને પીડા પહોંચાડનારને જીવતા રહેવાનો કોઈ હક નથી... બસ, અગ્નિસ્નાન એ જ મારું પ્રાયશ્ચિત !
રાજકુમારનો આ નિર્ણય વાયુવેગે આખા નગરમાં ફેલાઈ ગયો. સાથે ઋષિદત્તાની સુગંધ અને રૂકમિણીની દુર્ગધ... લોકોના મોઢે બસ આ જ સૂત્રો રમી રહ્યા... ધન્ય છે મહાસતી ત્ર ષિદત્તાને... ધિક્કાર હો રુમિણીને... અને ત્રીજી વાત... કોઈપણ સંજોગે કુમારને બચાવી ૯ો... આવો ગણીયલ આત્મા આપણી જ સામે આગમાં બળી મરે ને આપણે કાંઈ જ કરી ને શકીએ... ના... ના...
ઠેર ઠેર આ જ વાત... રાજાએ સુલસા તાપસીને તિરસ્કાર કરી દેશનિકાલ તો આપી
ETERNA PET |
પ્રયાસ કરી રહ્યો હતો. બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. છતાં એ નિરાશ ન થયો. તાપસકુમારના શરણે ગયો . “ “ અરે ભાઈ તાપસકમાર! ગમે તે રીતે તે કુમારને આગમાં પડતાં અટકાવી દે. તું મિત્ર છે તો પછી કંઈક કર.”
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #73
--------------------------------------------------------------------------
________________
ઋષિદત્તા પડદામાંથી પ્રકટ થઈ ત્યારે તેમનું રૂપ આદિ જોઈ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા.
6000
...
Page #74
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...66
આ ખરેખર તાપસકુમાર પણ ધર્મસંકટમાં બરોબર ફસાયેલો હતો... બુદ્ધિપૂર્વક કામ ન લેવામાં આવે, તો ક્યાંક આડું વેતરાઈ જાય!...
રાજાની પ્રાર્થનાને માન આપીને તાપસકુમાર રાજકુમારને સમજાવવા લાગ્યો... “દોસ્ત ! આ તું શું કરે છે... આત્મહત્યા!... - આત્મહત્યાથી તો આત્માની ભયંકર અધોગતિ થાય છે... પરલોક બગડે છે... કહેવાય છે કે નહિ... જીવતો નર ભદ્ર પામે...' આ વાક્ય સાંભળતાં જ આશાવાદમાં તણાએલો રાજકુમાર બોલી ઊઠ્યો... “તો શું મને ઋષિદત્તા મળશે?... મિત્ર જો તું ઋષિદત્તાને લાવી આપે, તો હું બળી નહિ મરું અને તને ઈચ્છિત વરદાન આપીશ. અરે, મિત્ર ! તને સાચી વ
હ્યો છું કે ‘તેં ક્યાંક ઋષિદતાને જોઈ છે ?...” ‘જરૂર જોઈ છે. વિધાતા પાસે...” ગંભીરતાથી તાપસકુમારે જવાબ આપ્યો. રાજકુમારે કહ્યું
કે, “તું ત્યાં જઈને લઈ આવ ને !” ‘મિત્ર ! હું લેવા જઈશ, તો મારે ત્યાં રહેવું પડશે અને ઋષિદરા આવી જશે.” રાજકુમારે કહ્યું છે કે, ‘તું આવે, તો ઠીક, નહીંતર ઋષિદત્તાને તો જરૂર મોકલજે !” તાપસ કુમારે કહ્યું, ‘પડદો કરો... હું ધ્યાનથી વિધાતા પાસે ‘જઈને તેણીને તમારી પાસે મોકલીશ, પણ હું પાછો નહિ આવી શકું...’ માણસ પોતાના સ્વાર્થ ખાતર શું શું કરી દે છે. આ હકીકત રાજકુમારના જવાબથી સિદ્ધ થઈ જાય છે... કે જે મિત્ર વિના એક ઘડી પણ નહોતો રહી શકતો, એવો રાજકુમાર ઋષિદત્તાના માટે તે મિત્રને છોડી દેવા તૈયાર થઈ ગયો. ઋષિદત્તાનું પ્રગટ થવું... તાપસકુમારે પડદામાં જઈ જટા શરીર પરથી કાઢી લીધી કે તરત જ ઋષિદના બહાર આવી. એને જોતાં જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા... અને કહેવા લાગ્યા... ખરેખર આવું અમૃત છોડી વિષ જેવી રુક્મિણી પાસે કનકરથ 'સંતોષ નહોતો પામતો, એ ઉચિત જ હતું... |
હવે... રાજકુમારનું મન રુકમિણી પરથી એકદમ ઊઠી ગયું. રાજકુમાર એની સામે પણ નહોતો જોતો. આમ થવાથી (ગુણીયલ ઋષિદત્તાનું મન વ્યથિત થઈ ગયું.
in Education International
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
67...શો જે કરમાય ના
ઋષિદત્તાના હૃદયની વિશાળતા... એક દિવસ પતિદેવનું પ્રસન્ન મન જોઈ ઋષિદત્તાએ તાપસકુમારનો આખો વૃતાન્ત કહી સંભળાવ્યો. એટલે કનકરથની મિત્રના વિયોગની વ્યથા પણ મટી ગઈ. પણ ઋષિદત્તાએ વરદાનની વાત યાદ અપાવી... ત્યારે કનકપંથે કહ્યું. ‘ખુશીથી વરદાન માંગ’... | ‘સ્વામિનાથ ! જેવી રીતે આપ મારી સાથે વ્યવહાર કરો છો, એવો જ વ્યવહાર રુક્મિણીની સાથે પણ કરો !... આટલું જ મારે વરદાનરૂપે માંગવું છે.” હૃદયની ઉદારતાથી ઋષિદત્તાએ આ માંગણી કરી. આ સાંભળતા જ કનકરથ આશ્ચર્યમુગ્ધ બની ગયો... મનોમન તે તેણીને નમી પડ્યો.
આ તે કેવી નારી...! જેણીએ આવો ભયંકર અપરાધ કર્યો. તેણી ઉપર પણ પ્રેમ અને દયાની લાગણી !.... રાજકુમારના આંખમાં આંસુડા આવી ગયા. તેણે એ માંગણીનો સહર્ષ સ્વીકાર કર્યો. થોડા દિવસ પછી બન્ને પત્નીઓની સાથે તેણે રથમર્દન નગર તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને પિતાશ્રી હેમરથરાજાના ચરણોમાં નમસ્કાર કર્યા.
| હેમરથરાજાનો પશ્ચાતાપ અને દીક્ષા... બધી વાત સાંભળતાં હેમરથરાજાને ખૂબ પશ્ચાતાપ થયો... કે ‘‘ધિક્કાર છે મારી અજ્ઞાનતાને...! ધિક્કાર છે મારી અહંવૃત્તિને...!'' કનકરથને રાજ્ય સોંપી સંસારથી વિરકત થયેલા રાજા હેમરથે આચાર્ય યશોધરસૂરિજી મ.સા.ની પાસે દીક્ષા અંગીકાર કરી.
Education Int ernal
For Personal & Puvate Use Only
www.nerary.org
Page #76
--------------------------------------------------------------------------
________________
કનકરથ અને ઋષિદત્તાની દીક્ષા... પવનની પૈઠે સમય જાય છે, તેને બાંધનાર કોઈ નર જડતો નથી. રાજા કનકરથ સારી રીતે રાજ્યનું
કામ સંભાળે છે. એક વખત ગર્ભવતી રાણી ઋષિદત્તાએ સિંહનું સ્વપ્ન જોયું અને કાળક્રમે સિંહ સમાન પુત્રરત્નને જન્મ આપ્યો. સ્વપ્નના આધારે પુત્રનું નામ સિંહરથ રાખ્યું.
એક દિવસ પ્રાકૃતિક દૃશ્યો જોવામાં લીન રાજા અને રાણી વાતાયનની વાટે ધારીધારીને બહાર ગગનમાં જોઈ રહ્યા હતા... સાંજ સમયે સૂર્યના પ્રભામંડળથી પ્રકાશિત વાદળાઓ િિવધ રંગોથી સુસજ્જ થઈ અનેક રૂપરંગોમાં નાચી રહ્યા હતા... ‘‘રાણી ! આમ તો જુઓ... આ રંગોની કેવી સરસ ગોઠવણી થઈ છે...'' પોડીવારમાં તો સંધ્યાના વાદળાં વિખરાઈ ગયા અને રાજાની ચિંતનની ધારા આગળ વધવા લાગી. “રે... મારું પણ જીવન એક દિવસ આવી જ રીતે વેરવિખેર થઈ જશે...! મારી
સત્તાનું નામોનિશાન મટી જશે?'' વિચારોના પ્રચંડ ઝંઝાવાતે મહારાજાનું હૈયું હચમચાવી દીધું. આ સંધ્યારાગની જેમ ચંચળ જીવનમાં જો હું સાધના નહિ કરું, તો મારું શું થશે? રાજાનું મન વૈરાગ્યથી વાસિત બની ગયું. એ જ વખતે ઉદ્યાનમાં આચાર્ય યશોધરસૂરિજી મ.સા. હેમરથમુનિ સાથે પધાર્યા.
વ્યાખ્યાન શ્રવણ બાદ ઋષિદત્તાએ પ્રશ્ન કર્યો, “ભગવંત નિષ્કલંક મારા ઉપર આ ભયંકર કલંક શા માટે આવ્યું?' આ. ભગવંતે કહ્યું, ‘અરે, ભાગ્યશાલિની! પૂર્વભવમાં તે ઈર્ષ્યાને પરવશ થઈ સંગા સાધ્વી ઉપર આરોપ મૂક્યો હતો.. તેની આલોચનાનું પ્રાયશ્ચિત્ત નહોતું લીધું. તારા દુઃખનું કારણ એ જ છે. જો તેં આલોચનાનું પ્રાયશ્ચિત લઇ લીધું હોત, તો આવી કફોડી
સ્થિતિ ન થાત!’’
For Personal & Private Use Only
જો જે કમાય ના...68
આ સાંભળી ઋષિદત્તાને જાતિસ્મરણ (પૂર્વભવનું જ્ઞાન) થયું. સિંહરથને રાજ્ય સોંપી રાજા કનકરથે પોતાની પત્ની સાથે દીક્ષા ગ્રહણ કરી. સાધના કરી મોક્ષમાં ગયા.
વ્હાલા વાચકો ! જોઈ લો આ વિચિત્ર કર્મોની ગતિ ! એક નાનું પાપ પણ આલોચના-પ્રાયશ્ચિત થી શુદ્ધ ન કરે, તો એ જ એક નાની ચિનગારી આગળ જઈ દાવાનળનું રૂપ ધારણ કરે છે. જો ઋષિદત્તાએ ગંગસેનાના ભવમાં સંગા સાધ્વીજીને રાક્ષસી કહેવાના પાપની આલોચનાનું પ્રાયશ્ચિત લઈ લીધુ હોત, તો આવી કફોડી સ્થિતિ ન સર્જીત ! એથી આપણે આલોચનાનું પ્રાયશ્ચિત લઈ શીઘ્ર શુદ્ધ થવું જોઈએ.
Page #77
--------------------------------------------------------------------------
________________
69...જે જે કમાય ના
નિર્દોષ સીતાજી ઉપર કલેક ડેમ આવ્યું છે
પવિત્ર આત્મા મહાસતી સીતાજી તપસ્વી હતા. તેથી ગામના નાના મોટા બીજા-ત્રીજાને પૂછતાં વાત જાણવામાં ઉપર અસદારોપ = કલંક આવ્યું. શા સહુ વંદન કરવા આવે.
આવી કે વેગવતીએ આ આરોપ વહેતો કારણે? જૈનદર્શન CAUSE AND EFFECT આ જોઈને વેગવતીએ કુતૂહલ મૂક્યો છે. મુનિ ભગવંતે વેગવતી ઉપર થિયરીમાં માને છે... કારણ વગર કાર્ય
વૃત્તિથી લાંબો વિચાર કર્યા વગર માણસો દ્વેષ ન કર્યો. પોતાના કર્મોનો વિચાર કરી ઊભુ થાય જ નહિ.
વચ્ચે વાત વહેતી મૂકી... ‘આ તો ઢોંગી જ્યાં સુધી આ કલંક ન ઊતરે, ત્યાં સુધી પૂર્વભવમાં સીતાજીએ જે પાપ કર્યું સાધુ છે... તમે બધા એમને કેમ નમો
‘અપ્રાણ વોસિરામિ’ કહી મુનિ કાઉસ્સા હતું, એનું પ્રાયશ્ચિત નહોતું લીધું... અને છો? મેં તો એમને બીજા ગામમાં સ્ત્રી
ધ્યાનમાં ઊભા રહી ગયા. તેના પ્રતાપે એના જ કારણે મહાસતી ઉપર પણ કાળું સાથે જોયા છે?”
દેવતાનું આસન ડોલાયમાન થઈ ગયું. કલંક આવ્યું.
| ‘‘આવી વાત... !! અને તે પણ મારે તેવતીન મોટું વિકત કરી દીધું ' તે આ રીતે... બ્રાહ્મણ શ્રીભૂતિની વિશ્વસ્ત સૂત્ર જેવી આપણી ગામની પત્ની સરસ્વતીએ પુત્રીને જન્મ આપ્યો. છોકરી વેગવતીના મોઢે...' બધાને
કોલસા જેવું કાળું અને વાંકું... એને' એનું નામ વેગવતી રાખવામાં આવ્યું. વિશ્વાસ આવી ગયો. બીજા દિવસે
પિતાશ્રી આ જોઈ હેબતાઈ ગયા... ધીરે ધીરે યુવાવસ્થામાં પ્રવેશી. છતાં સુદર્શન મુનિની પાસે ઉડતા પંખેરૂઓ રૂપાળી છોકરીને આ કયો રોગ લાગ્યો.. ધર્મકાર્યોમાં એની લગની હતી. એક દિવસ સિવાય એક બચ્ચેય ફરકતું ન મળે.
સિવાય એક બચ્ચેય ફરકતું ન મળે. “બેટા ! આ શું કર્યું...? કોઈ દવા તો એણીએ સુદર્શન મુનિને કાઉસ્સગ્ન અચાનક થયેલ આ ફેરફારથી સુદર્શનમુનિ નથી લગાડીને ! કાંઈ આડું અવળું કર્યું ધ્યાનમાં જોયા. મુનિ ભગવંત ત્યાગી અને ચોંકી ઊઠ્યા કે આ શું? એકાએક... તો નથી ને?...”
Join Education International
For Personal & Pivate Use Only!
www.jainakitrary.org
Page #78
--------------------------------------------------------------------------
________________
રામ મુખવાળી વેગવતીએ લોકોની હાજરીમાં સુદર્શનમુનિ પાસે માફી માંગી.
વેગવતીએ નમ્રતાથી જવાબ આપ્યો, “બાપુજી
બીજું તો કાંઈ કર્યું નથી, પણ કુતૂહલવૃત્તિથી મશ્કરીમાં લોકોને
કહ્યું હતું કે, “સુદર્શન મુનિને સ્ત્રીની સાથે મેં જોયા છે.’’ આ સાંભળતા જ
શ્રીભૂતિ અત્યંત રૂષ્ટ થયો કે, “અરરર... આ તેં શું કર્યું ? જા, હમણાં ને હમણાં જઈ માફી માંગી આવ.'' વેગવતીએ બધા માણસોને ભેગા કરી પોતાની ભૂલ સ્વીકારી અને રડતી આંખે મુનિ પાસે માફી માંગી. પરંતુ ગુરુ પાસે વિધિવત્ આલોચનાનું પ્રાયશ્ચિત ન લીધું.
For Personal & Priva= Lee Only ·
Page #79
--------------------------------------------------------------------------
________________
7... છે જે કમાય ના
પછી દીક્ષા લઈને વેગવતીએ સુંદર આરાધના કરી, કાળ કરી પાંચમાં દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવી જનકરાજા અને વિદેહાની પુત્રી સીતા થઈ. રામની સાથે લગ્ન થયા બાદ વનવાસ દરમ્યાન રાવણે એનું અપહરણ કર્યું. ભયંકર યુદ્ધ થયું. રાવણનું કરુણ મોત નીપજ્યું. રામ વિજયી બન્યા. હરખઘેલા અયોધ્યાવાસીઓએ પોતાના વિજયી રાજવી રામ, લક્ષ્મણ અને સતી સીતાનો ભવ્ય પ્રવેશ કરાવ્યો.
| પછી કેટલાક લોકો ખોટો આરોપ મૂકવા લાગ્યા. સીતા રાવણના ઘરે આટલા દિવસો સુધી એકલી રહી અને સતી...? રામચંદ્રજીએ કોઈ પરીક્ષા ન કરી અને ઘરમાં ઘાલી દીધી !
આવી રીતે લોકો જ્યારે સૂર્યવંશ ઉપર કલંક લગાડવા લાગ્યા, ત્યારે રામચંદ્રજી જો કે જાણતા જ હતા કે સીતા મહાસતી છે. છતાં નિર્ણય લીધો કે સીતાને જંગલમાં નિરાધાર મૂકી દેવી. તેનો સંપૂર્ણ ત્યાગ કરવો. | કૃતાન્તવદન સારથિને બોલાવીને આજ્ઞા કરી કે, તીર્થયાત્રાને બહાને સીતાજીને સિંહનિનાદ નામના જંગલમાં છોડી આવો...” ગર્ભવતી સીતાજીને રથમાં બેસાડી સારથિ રથ જંગલમાં લઈ ગયો. ગીચ જંગલમાં નીચે ઉતારી ધ્રુજતા
હૈયે કૃતાન્તવદન બોલ્યો... “આ પાપી પેટના કારણે મારે આપને કહેવું પડે છે કે, આપ રથમાંથી નીચે ઊતરી જાઓ. રામચંદ્રજીની આજ્ઞા છે કે, આપને આ જંગલમાં અસહાય છોડી મારે પાછા વળવું...! લોકનિંદાના કારણે એમણે આ નિર્ણય લીધો છે.”
આ સાંભળતાંની સાથે જ સીતાજીને તમ્મર આવ્યા અને નીચે પડી ગયા. આંખો બંધ... શ્વાસ બંધ... આ દૃશ્ય જોઈ સારથિનું હૈયું રડી રહ્યું હતું. મારા વચને એક સતીની હત્યા!... કૃતાન્તવદન અસહાય ઊભો હતો. એટલામાં જંગલમાંથી ઠંડો પવન વહેવા લાગ્યો. ઠંડા પવને સંજીવનીનું કામ કર્યું. નિશ્ચેષ્ટ સીતામાં ચેષ્ટાના પ્રાણ ફૂંકયા અને... “તમારી ફરજ તમે અદા કરી સારથિ!” હવે તમે પાછા જાઓ. મારો આ સંદેશો દશરથપુત્રને કહી દેજો કે... “લોકોના કહેવાથી મારો ત્યાગ કર્યો, એમાં તમારું નુકશાન ન પણ થાય કારણ કે હું મંદ ભાગ્યવાળી છું. પરંતુ લોકોના કહેવાથી ધર્મનો ત્યાગ ન કરશો. નહિતર ભવાંતર બગડી જશે.”
આ સાંભળતાંજ સારથિની આંખો આંસુથી છલકાઈ ગઈ. હૈયું મહાસતીના આ સત્ય પર ધન્ય ધન્ય પોકારી ઊઠ્યું.
For Personal Private Use
(A)
| Tu
orn
Page #80
--------------------------------------------------------------------------
________________
છે જે કરમાય ના...72
જેને રામ રાખે તેને કોણ ચાખે'' એ ઉક્તિને સત્ય કરતાં વજજંઘ રાજા પોતાના મંત્રી સુબુદ્ધિ આદિ સાથે તે જંગલમાં હાથીઓની શોધ માટે આવી ચઢ્યો. દૂરથી એકલી સ્ત્રીને જોઈ સહાય માટે તે રાજા પોતાના સૈનિકો સાથે આવ્યો. સીતાજી તેને લૂંટારા સમજી દાગીના તેની સામે ફેંકવા લાગ્યા. ત્યારે વજજંઘ રાજાએ આશ્વાસન આપતા કહ્યું કે, “તમે ચિંતા ન કરો, અમે તમને સહાય કરવા આવ્યા છીએ. તમારા ભાઈ સમાન છીએ.” સીતાજીએ બધી હકીકત જણાવી, ત્યારે તેણીને આશ્વાસન આપી માન-સન્માન સાથે રાજા તેને પુંડરીક નગરીમાં લઈ ગયો. ત્યાં ગર્ભવતી સીતાએ લવ અને કુશને જન્મ આપ્યો. મોટા થઈ આ બન્ને જણે રામ સાથે બાથ ભીડી. યુદ્ધમાં રામ-લક્ષ્મણ આકુળવ્યાકુલ બની ગયા. એટલામાં નારદજી આવ્યા તેમણે પરિચય કરાવ્યો. યુદ્ધને વિરામચિન્હ અપાયું. સુભગ મિલન થયું. લવ અને કુશને માન-મોભા સાથે રાજ્યમાં પ્રવેશ કરાવ્યો. પછી રામચંદ્રજીની આજ્ઞાને માન આપી સીતાજીએ અગ્નિ દિવ્ય કર્યું.
‘પધારો... પધારો...' નાદ ચારે કોર સંભળાઈ રહ્યો હતો. સંસારથી વિરક્ત સીતાજીએ એ જ પળે લોચ કર્યો. દીક્ષા ગ્રહણ કરી, વિગેરે રામાયણની વાતો આપણે જાણીએ છીએ.
વેગવતીના જીવે પ્રાયશ્ચિત ન લીધું. એના લીધે આ દશા સીતાજી જેવી મહાસતીને પણ ભોગવવી પડી, કલંક વેઠવું પડ્યું. જંગલમાં એકલા ફેંકાઇ જવું પડ્યું વગેરે. આ સમજી આપણે આલોચના અવશ્ય લેવી જોઈએ.
-સીતાજી રથમાંથી પડી ગયા.
Jan Education international
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
હરિશ્ચંદ્રુને સ્મશાનમાં વાસ
ડેમ રવો પડ્યો ?
જી
(
Education
FU RE
GIRL
કે
છે
બે મુનિઓને સિપાહી હન્ટરથી મારે છે.
તww.jainelibrary.org
C
.
Page #82
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવમાં પણ હરિશ્ચંદ્ર અને તારામતી રાજા-રાણી હતા... એક દિવસ બે મુનિઓને જોઈ રાણીની કામવાસના ભડકી ઊઠી.. હાવભાવ કરી મુનિઓને ડગાવવા ઘણાયે પ્રયત્નો કર્યા... મેરુ જેવા અડગ મુનિવરોની સામે એની બધી ડુરાદો નિષ્ફળ ગઈ.
એની પ્રાર્થનાને વખોડી કાઢતાં મુનિઓએ એને સમજાવવા પ્રયત્ન કર્યો. વિષ્ટાથી ભરેલી આકર્ષક કોથળી ઉપર મોહિત થવું, અજ્ઞાનતા છે... આ શરીર મળમૂત્રથી ભરેલું છે... એમાં શું મોહિત થવું ?... પણ જેને મોહનો નશો ચઢ્યો હોય, મોહના ઊંધા ચશ્મા પહેર્યા હોય, તેને દીવા જેવી આ વાત ગળે કેવી રીતે ઊતરે ?... નિરાશ થયેલી રાણીએ છંછેડાયેલી નાગણની જેમ વેર લેવા હાહાકાર મચાવી દીધો.
‘મારા શીલ ઉપર આ દુરાચારી સાધુઓએ આક્રમણ કર્યું છે ! બચાવો! બચાવો !!' સૈનિકોએ મુનિઓને પકડી રાજાની સામે ઊભા કર્યા.
For Personal & Private Use Only
જો કે કમાય ના...74
રાજાની આંખોમાંથી અગ્નિની જ્વાળાઓ વરસવા લાગી... આજ્ઞા કરી કે, “રે... રે... આવી નીચવૃત્તિવાળા આ સાધુઓ છે. જાઓ... હન્ટરથી માર મારી અધમૂઆ બનાવી દો... અને કારાગારમાં પૂરી દો ! રોજના ૧૦૦-૧૦૦ હન્ટર મારજો.’’
એક મહિના પછી રાજાને સાચી બીનાની જાણ થઈ. એમને કારાગારમાંથી મુક્ત કર્યા. ક્ષમા માગી, પણ આલોચના ન લીધી. જેથી બીજા ભવે (હરિશ્ચંદ્ર અને તારામતીના ભવે) એમણે બાર વર્ષ સુધી ચંડાલના ઘેર રહી સ્મશાન વાસ કરવો પડ્યો. તારા રાણી ઉપર રાક્ષસીનો આરોપ મૂકાયો અને રોહતક પુત્રનો અસહ્ય વિયોગ સહવો પડ્યો...
આ બધા પૂર્વભવના પાપોના તોફાનો છે... ગુરુ આગળ આલોચના-પ્રાયશ્ચિત ન લીધું. તેથી આવા કષ્ટો આવ્યા. આપણે સ્પષ્ટ રીતે આલોચના લઈ લેવી જોઈએ...
Page #83
--------------------------------------------------------------------------
________________
75...જે કરમાય ની
આલોચના ને કહેવાથી દુઃખી બનેલ શીયાળ રાજા
| શ્રીપાળ રાજા પૂર્વભવમાં શ્રીકાન્ત નામે રાજા હતા. એક દિવસ મલિન વસ્ત્રવાળા મુનિને જોઈ તિરસ્કાર અને ફિટકાર કરતાં કહેલું કે ‘તમે કોઢીયા છો...'
વળી એક દિવસ નદીના કિનારે કાઉસ્સગ્ન ધ્યાનમાં મુનિને જોઈ એમને પાણીમાં ડૂબકી મરાવી. મુનિએ તો ઉપસર્ગ સમજી સમભાવે સહી લીધું, પણ શ્રીકાન્તને કર્મો ચોંટી ગયા.
શ્રીકાંત રાજાએ આ બન્ને પાપોનું પ્રાયશ્ચિત ન લીધું. તેથી બીજા ભવમાં (શ્રીપાળ ભવે) તેને કોઢ રોગ થયો. એ કર્મનો ઉદય પૂરો થયો કે, ધવળશેઠે ધક્કો મારી એને સમુદ્રમાં ડૂબાડ્યા.
આ તો નવપદના મહાપ્રભાવે એમનો ઉદ્ધાર થઈ ગયો. મગરમચ્છ એમને પોતાની પીઠ ઉપર બેસાડી બચાવી લીધા.
‘પ્રાયશ્ચિત ન લેવાના ફળો ઘણાં આકરા હોય છે !' તેથી આપણે ગુરુને આલોચના જલ્દી કહેવી જોઈએ.
Jain Education international
For Personal & Private Use Only
www.sinelibrary.org
Page #84
--------------------------------------------------------------------------
________________
જે જે કમાય ll...76
અને,
Hildi
વસુદેવની પત્ની દેવકીએ પૂર્વભવમાં સોક્યના ૭ રત્નો ચોર્યા હતા. એમની આકુળતા જોઈ દયાર્દ્ર બની તેણીએ એક રત્ન પાછું સોંપી દીધું. આ ચોરીની આલોચના દેવકીના જીવે ન કીધી. ત્યાર બાદ તે બીજા ભવમાં દેવકી બની. - ભદ્દિલ ગામમાં નાગિલ નામના શેઠ રહેતા હતા. એની ધર્મપત્નીનું નામ સુલતા હતું. એના છોકરા બધા મરેલા જ જન્મશે, એવી ભવિષ્ય વાણી એક નૈમિત્તિક કરી હતી. તેથી તેણીએ હરિૉગમેષી દેવની સાધના કરી. દેવે તેણીને ચોખ્ખું કહી દીવું કે, “સુલસા ! આ વાત તારા ભાગ્યમાં નથી કે તારે જીવતાં પુત્રો જમે. હા... બીજાના સંતાન હું તો આપી શકું, તું એમને મોટા કરજે.” “મામો નહિ તો કહેણો મામો'' એ કહેવતના અનુસાર લસાએ સંમતિ આપી.
દેવકીના લગ્ન પ્રસંગે અઈમુત્તા મુનિએ કસની પત્ની જીવયશાને કહ્યું કે, “દેવકીનું
સાતમું સંતાન કંસનો ઘાત કરશે.” તેથી મૃત્યુથી ભયભીત થયેલા કંસે “દેવકીના સાત સંતાનો મને સોંપવામાં આવે” આવું વાસુદેવ પાસે કબૂલ કરાવ્યું અને એ સંતાનોને મારી નાંખવાનો મનમાં સંકલ્પ કર્યો. પરંતુ કહેવાય છે “રામ રાખે તેને કોણ ચાખે” જન્મ લેનારનું પુણ્ય પ્રબળ હતું. તેથી જન્મતાંની સાથે જ હરિભેગમેષીદેવ બાળકોની અદલાબદલી કરી દેતો. દેવકીના સંતાનો સુલતાને ત્યાં અને સુલતાના મરેલા પુત્રો દેવકીને ત્યાં !
કંસ એ મડદાઓને પટકતો અને તેના પર છરી ચલાવી આનંદિત થતો. આ રીતે દેવકીને છ સંતાનોનો વિયોગ થયો. (એ છએ સંતાનોએ મોટા થઈને નેમિનાથ ભગવાનની વાણીથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી.) સાતમું સંતાન કૃષ્ણજીને સંપૂર્ણ સાવચેતી સાથે વસુદેવ યશોદાને સોંપી નિશ્ચિત થયા. તેઓએ યશોદાની તુરંત જન્મેલી છોકરીને દેવકી પાસે ગોઠવી દીધી. કંસે એનું નાક કાપી દીધું. આ રીતે છ રત્નોની ચોરીના પાપે દેવકીને છ સંતાનોનો કારમો વિયોગ થયો. એક રત્ન તેને પાછું આપ્યું હતું, તેથી કૃષ્ણનો થોડોક સમય વિયોગ અને પછી સંયોગ થયો.
આનાથી શીખવાનું આ છે કે... ઈર્ષ્યાથી કે લોભથી કોઈ પણ જાતની ચોરી આપણા જીવનમાં થઈ ગઈ હોય, તો અવશ્ય આલોચના-પ્રાયશ્ચિતની નિર્મળ ગંગામાં સ્નાન કરી શુદ્ધ અને ભાર રહિત થઈ જવું.
For Personal & Private Use Only
www.jainelibrary:org
Page #85
--------------------------------------------------------------------------
________________
77.. "ો જે કન્માય ની
ઢંઢણકુમાર અંતરાય
ઢંઢણકુમારનો જીવ પૂર્વભવમાં
ખેડૂતોનો નિરીક્ષક હતો. જ્યારે ખેડૂતો કામ કરી થાક્યા પાક્યા જમવા માટે આવતા કે
- તે બધાને કહેતો. મારા ખેતરમાં એક ચક્કર લગાવી આવો. એવી રીતે એકેક ફેરો બધાય કરે ને એમાં એનું ખેતર પૂરું વ્યવસ્થિત રીતે ખેડાઈ જાય. આ એની ગણતરી હતી. આ મફતમાં કામ કરાવી ભોજનમાં અંતરાય કરવાની આલોચના એણે ન લીધી બીજા ભવે - ઢંઢણકુમાર નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈ ઢંઢણમુનિ બન્યા અને અભિગ્રહ કર્યો કે મારી પોતાની લબ્ધિથી જો આહાર મળે, તો પારણું કરવું, નહિ તો નહિ. અહીં પૂર્વભવમાં બીજાને ભોજનમાં કરેલ અન્તરાયના કારણે બંધાયેલું અંતરાય કર્મ ઉદયમાં આવ્યું. શાસ્ત્રકારોએ કહ્યું છે કે “બંધ સમયે ચિત્ત ચેતીયે રે ઉદયે શો સંતાપ’ રે જીવ ! કર્મ બાંધતી વખતે ચેતવું જોઈએ... ઉધ્ય વખતે રડવા પાડવાથી શો ફાયદો...? હસતાં તે બાંધ્યા કર્મ, રોતાં તે નવી છૂટે રે... છ-છ મહિના સુધી તેઓ ફર્યા, પણ એમને પોતાની લબ્ધિથી ગોચરી ન મળી. એક દિવસ કૃષ્ણજીએ ઢંઢણમુનિને વંદન કર્યું, તે જોઈ એક પુણ્યશાળીએ ગોચરી વહોરાવી. ગોચરી વહોર્યા બાદ મુનિશ્રી નેમિનાથ ભગવાનની પાસે ગયા. નેમિનાથ ભગવાને ઢંઢણ મુનિને કહ્યું, “અરે ઢંઢણ ! આ તો કૃષ્ણ મહારાજા તમને વાંદતા હતા. તેથી ભાવિત થઇ તેણે તમને ગોચરી વહોરાવી છે.” આ રીતે શ્રીકૃષ્ણના પ્રભાવ (લબ્ધિ)થી તમને ગોચરી વહોરાવેલી છે, તમારી લબ્ધિથી આહાર મળ્યો નથી.” પોતાનો અભિગ્રહ પૂરો નથી થયો, એમ જાણી તેઓ ગોચરી પરઠવવા ગયા. પરઠવતાં પરઠવતાં શુકલ ધ્યાને ચઢી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. આલોચના ન લીધી, તેથી કેટલું સહન કરવું પડ્યું. તેથી ભવિજનો !
આલોચના અચૂક લઈ લેજો.
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #86
--------------------------------------------------------------------------
________________
* ક શ ા
હિંaણકુમારનો જીવ નિરીક્ષs ખેડૂતો ને કહે છે કે મારા ખેતરમાં એક એક ચકકર લગાવી પછી જમજો. For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
79...
उरभाय ना
द्रौपछीने
पीय पति भन्या...
Fopresann
y
D
ainelibrary.org
Page #88
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...80
સુકુમારિકા સાધ્વી જંગલમાં આતાપના લેવા માટે વૈશાખ મહિનાના ભયંકર તાપને સહન કરતી હતી. એ જ ટાણે એ બગીચામાં કામલોલુપી પાંચ વ્યક્તિઓ એક વેશ્યાને લઈ આવ્યા અને એના ભિન્ન ભિન્ન અંગોનો સ્પર્શ કરતાં થકા ક્રીડા કરવા લાગ્યા. ખરેખર કામાન્ધો લાજ-શરમને નેવે મૂકી દેતા હોય છે. આ દૃશ્ય પર એ સાધ્વીની નજર પડી અને એ ભાન ભૂલી ગઈ !
તેણીએ એ જ વખતે નિયાણ કર્યું કે, “મારા તપ ત્યાગનું ફળ હોય, તો ભવાન્તરમાં મને પાંચ પતિ મળજો...” આની આલોચના લીધી નહિ. સુકુમારિકા કાળ કરીને દ્રુપદ રાજાને ઘરે અવતરી, દ્રોપદી કહેવાણી. સ્વયંવરમાં શરત મુજબ અર્જુને રાધાવેધ સાધ્યો, ત્યારે દ્રૌપદીએ તેના ગળામાં વરમાળા નાંખી પણ બધાના આશ્ચર્ય વચ્ચે એ માળા એ જ વખતે બીજા ચાર પાંડવોના ગળામાં પણ દેખાવા લાગી. દ્રુપદ રાજા હેબતાઈ ગયાં, રે... આ... શું? ત્યાં તો આકાશવાણી થઈ... જે થયું છે તે બરાબર જ છે. પછી ચારણમુનિ આવ્યા અને ઉકેલ કાઢી આપ્યો કે જે દિવસે જનો વારો હશે, એના સિવાય બીજાને મનથી પણ તે નહિ ઈચ્છે, જે અત્યંત કઠિન કહેવાય છે.'
આલોચના ન લીધી, ત્યારે આ કાણ-મોકાણ મંડાણી... નહિંતર વિચારોની આલોચનામાં પ્રાયશ્ચિત કાંઈ માસક્ષમણો કરવાના આવતા નથી. છતાં જીવ અહંભાવે પ્રાયશ્ચિત લેવાનું માંડી વાળે છે. તેથી ભવાન્તરમાં એના જીવનમાં ભયંકર હોનારતો સર્જાય છે. દુઃખની રામાયણ અને મહાભારતો મંડાતા જીવન રગદોળાઈ જાય છે. કારમી ચીસો અને વેદના ભરેલાં આંસુઓ સિવાય કશું જ રહેતું નથી. તેથી જ્ઞાની ભગવંતો કહે છે કે ભાઈ ચેતો ! બાજી હજી હાથમાં છે. પ્રાયશ્ચિતથી જીવનની કાળી કિતાબને ધોઈ દો.
For Parenta piata Use Only
રસામાંલિકા શાસ્ત્રમાં નિષિદ્ધ છતાં
ગામ બહાર આtપના લે છે.
Sun Education international
Page #89
--------------------------------------------------------------------------
________________
81, છે જે કામાંધ ની.
ઈગ્ગી આલોચ)) 9 લીધી.
) ૫૦૦ સાધુખોની ગોયરી આદિથી !
હૈયાdધ્ય કરનાર બાહ મુનિ મરદેવીને ગોચરી બતાવે છે. ૨) ૫૦૦ સાધુઓની વિશ્રામણા કરનાર - સુબાહુ મુનિ મુનિઓના પગ દાબે છે.
ઈર્ષ્યા એક એવી આગ છે. જે સામેની વ્યક્તિને કાંઈ ન કરી શકે. પણ વ્યક્તિ પોતે જ બળી બળીને રાખ થઈ જતી હોય છે. નાના, મોટા વગેરે ૫૦૦ સાધુઓની ખડેપગે ગોચરીઆદિથી વૈયાવચ્ચ કરનાર બાહુ અને ૫૦૦ સાધુની વિશ્રામણા કરનાર સુબાહુની ગુરુએ પ્રશંસા કરી. એમાં પીઠ અને મહાપીઠને કાંઈક અજુગતું લાગ્યું. “રે... આપણે આખો દિવસ શાસ્ત્રની વાતોને સિદ્ધ કરવા પ્રશ્નોના જવાબો આપવા માથાનું દહીં કરીયે, તો ય આપણી કાંઈ કિંમત ન આંકી, અને પાણી લઈ આવવું. ગોચરી લઈ આવવું. પગ દબાવવા જેવા મજૂરીના કામો કરનારની ગુરુ મહારાજે પ્રશંસા કરી દીધી.” એમણે આ ન વિચાર્યું કે અરે ભાઈ ! અવસર-અવસરે બધાની કિંમત થાય છે. પણ આ વાત સમજે કોણ ! એમનું મન તો ઈર્ષાની આગમાં શેકાતુ હતું.
આ ઈષ્યની આલોચના ન લીધી...! જોઈ લ્યો મજા. ચારે મુનિઓ કાળ કરી દેવલોકમાં ગયા. પણ દેવના ભવ પછી ઈર્ષ્યા કરનારા બન્નેને સ્ત્રીનો અવતાર મળ્યો. એટલે કે પીઠ અને મહાપીઠ બન્યા બ્રાહ્મી અને સુંદરી... બાહુ અને સુબાહુ બન્યા ભરત અને બાહુબલી. આવું જાણ્યા પછી આલોચનાશુદ્ધિ બધાએ કરવી જોઈએ.
૩
an Education international
For Personal & Private Use Only
www.laipelibrary.org
Page #90
--------------------------------------------------------------------------
________________
જે જે કરમાય ની...82
અંજ0)સુંદર દુઃછી કેમ થઈ?
કનકોદરીએ ભગવાનની પ્રતિમા અશુધિસ્થાનમાં
કનકપુર નગરના રાજા કનકરથની બે પત્નીઓ હતી. એકનું નામ કનકોદરી અને બીજીનું નામ લક્ષ્મીવતી હતું. લક્ષ્મીવતી રાજમહેલમાં પ્રતિમારૂપે બિરાજમાન રત્નમય જિનેશ્વર ભગવાનની સુંદર ભક્તિ કરતી હતી. જેથી લોકોમાં ધર્માત્મા તરીકે એની ખ્યાતિ વધી ગઈ... કનકોદરીને ખૂબ જ ઈર્ષ્યા થવા લાગી. એક દિવસ કનકોદરીએ વિચાર કર્યો કે તેણીની ખ્યાતિનું મૂલ કારણ પરમાત્માની પ્રતિમા છે.
ન રહે બાંસ ન બજે બાંસૂરી” આ દુષ્ટભાવનાથી પ્રેરિત થઈ ગુપ્ત રીતે પ્રતિમાજીને ઉઠાવી અશુચિસ્થાનમાં નાંખી દીધી. હા... હા... કા...૨ મચી ગયો... લક્ષ્મીવતીએ ખૂબ તપાસ કરાવી. અંતે અનુમાન થયું કે કનકોદરી સિવાય આ કામ કોઈ પણ ન કરી શકે. ત્યાં આવેલા સાધ્વી જયશ્રીને આ વાતની ગંધ આવી ગઈ. તેણે કનકોદરીને મીઠાસથી વાત સમજાવી. પ્રતિમાજીને પુનઃ અભિષેક આદિ કરાવી પ્રતિષ્ઠિત તો કરી દીધી, પરંતુ પ્રાયશ્ચિત ન લીધું.
એના કારણે અંજનાસુંદરીના ભવમાં એને ૨૨ વર્ષ સુધી પતિનો અસહ્ય વિયોગ સહન કરવો પડ્યો. પૂર્વભવમાં વસંતતિલકાએ એને પ્રોત્સાહન આપેલું, તેથી તેને પણ સાથે સહન કરવું પડયું. પરમાત્માની આશાતના ઈષ્યવશ થઈ ગઈ, પણ જો આલોચના લઈ લીધી હોત, તો આવું દુ:ખ ઊભું ન થાત. એમ જાણીને આપણે આલોચનાશુદ્ધિ કરવી જોઈએ.
Jan Education International
For Personal & Private Use Only
www.janelle
Page #91
--------------------------------------------------------------------------
________________
83... જો જે રમાયે ના
રાણી કુdલા.
કુન્તલારાણીએ પોતાની સોક્યોને જિનભક્તિ આદિ ધર્મક્રિયાઓ શીખવાડી... પણ બન્યું એવું કે... એ બધી રાણીઓ ધર્મમાં ખૂબ આગળ વધી ગઈ. કુન્તલાના મનમાં ઈર્ષાનો કીડો ઘુસી ગયો... “મેં જ બધાને ધર્મ બતાવ્યો હતો અને આ બધી રાણીઓ
!' તેણી એમ ન થયું કે, “ભલેને આગળ વધી. તારા ઘરનું શું જાય છે ! કરે છે તો ધર્મની જ ક્રિયાને !' ના... ધર્મ કરે એમાં ના નહિ, પણ રહેવી જોઈએ મારી પાછળ... જ પોતાની લીટી મોટી કરવા કરતાં બીજાની લીટીને ભૂંસી નાંખવાની આ ઈષ્યવૃત્તિએ કુન્તલાને બીજા ભવમાં કૂતરીનો જન્મ આપ્યો... આ જન્મમાં કરવાનું શું ? ભસ્યા જ રાખવાનું.
કો'ક ની આ પંક્તિઓ કેવી સરસ જામે છે “કૂતરાની ઈર્ષ્યાવૃત્તિ ઉપર... પૂર્ણ ચંદ્રબિંબ, આકાશમાંથી ચાંદની વરસાવતું ઊગી નીકળ્યું અને નગરી આખી ધવલ બની ગઈ ! પણ એના એ પ્રકાશમાં નગરીના કૂતરાં તમામ જાગી ઊઠ્યા અને ભસવા માંડ્યા ! પણ કુતરા ગમે તેટલું ભસેને ગમે તેટલીવાર ભસે... અમીછાંટ વરસાવતી ચાંદની શી રીતે રેલાતી બંધ રહે ?' અને એને રેલાતી દેખે, તેમ તેમ કૂતરાને તો વધુને વધુ ચાનક ચડે ! એટલે કૂતરા બધાં ભસવા જ માંડ્યા ભર્...! ભસ્...! ભ...! એ તો ચાલ્યું...! એના ભસવાથી તારલાઓ ખરી પડવાના નથી...! તારલાનું કામ તારલા કરે અને કૂતરાનું કામ કૂતરા...! તારલા કોઈ દિ' ફરિયાદ કરતાં નથી કે અલ્યા ! ભસવું હોય તો ભસને... અમને જોઈ જોઈને શું કામ ભસે છે ! ના... તારલા તો ટીમટીમાવવાના જ અને કૂતરા તો ભસવાના જ... આ ઈષ્યવૃત્તિ એમના લોહીમાં વહેતી હોય છે.
બીજા ઈર્ષ્યા કરે એટલે આપણેય ઈર્ષ્યા કરવાની ? ના ! આપણે ચાંદનીની જેમ પ્રસન્ન રહેવાનું. બીજાની પાસે ત્રણ બંગલા છે. ચાર મારુતી છે, તે આપણે એકનાય ફાંફા પડતાં હોય, ત્યારે ઈર્ષ્યા કરવાની ? ના, કદાપિ નહિ, બીજા રોજ બદામનો શીરો ખાતા હોય અને આપણને પેટનો ખાડો પૂરવા લુખો રોટલોય માંડ મળતો હોય, તો બીજાની ઈર્ષ્યા કરવાની ? ના... જો-જો.. હો... કોઈ દિ આવી પણ નાની સહેજ ઈર્ષ્યા થઈ ગઈ હોય, તો ગુરુ ભગવંત પાસે આલોચના લેવાનું ભૂલતા નહીં.. નહિંતર કુન્તલાથી ય ભૂંડા હાલ આપણા થવાના અને પછી તો કૂતરા થઈને કરવાનું પણ શું ? નહિ સામાયિક કે નહિ પૌષધ, માત્ર ભસ્યા જ રાખવાનું.
Jain Education international
For Personal & Pivate Use Only
wwwjainelibrary.org
Page #92
--------------------------------------------------------------------------
________________
છે જે કરમાય 11. 84
ભગવાન મહાવીરસ્વામીના ,
પ્રાયશ્ચિત ન લીધું તો..
ભસ્... ! ભ... ! ભસ્... ! ત્રિપુષ્ઠ વાસુદેવના ભવમાં એક રાણીનો તિરસ્કાર કર્યો અને શય્યાપાલક નોકરના કાનમાં ગરમાગરમ સીસું રેડાવ્યું. તેની આલોચના ન લીધી એટલે તે રાણીના જીવે તીર્થંકરના ભવમાં કટપૂતનાનો ભયંકર શીત ઉપસર્ગ કર્યો. શય્યાપાલકે ગોવાળ બની પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા.
હરિકેશીના ઉપન્યો ચંsiળકુલે...
ત્રિપુષ્ઠ વાસુદેવ શય્યાપાલકના SIનમાં ગરમાગરમ સીસે રેડાવ્યું.
સોમદેવ બ્રાહ્મણે દીક્ષા લીધા પછી કુલનું અભિમાન કર્યું હતું. તેથી નીચગોત્ર કર્મ બાંધ્યું. તે પછી ઘણી આરાધના કરીને ઘણા કર્મ પણ ખપાવી દીધાં, તેથી હરિકેશીબલ તરીકે ચરમ શરીરી જન્મ મેળવી લીધો. પરંતુ જાતિના અહંકારની આલોચના ન લીધી, તેથી નીચગોત્ર કર્મના ઉદયથી તેને ચંડાળકુલમાં જન્મ લેવો પડ્યો. હરિકેશીબલ દીક્ષા લઈ શુકલધ્યાન પર ચડી કેવળજ્ઞાની બની મોક્ષમાં ગયા. પણ આલોચના ન લીધી એટલે એક વખત તો કર્મ રાજાએ તેને ચંડાળભવમાં ફેંકી દીધો.
Jain Educationtematonal
www.jainalitan
ng
Page #93
--------------------------------------------------------------------------
________________
થાય છે ?
* ૮
ti
૨
TI)
UU)
૧) લાવતી રાણીએ પૂર્વભવમાં પોપટની બે પાંખ કાપી નાંખી હતી. ૨). તેથી તેણીને બે sist કપાવવા પડ્યા.
persona & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
છે જે કમાય ell...85
કલાવતીના ડર છેદાણા...
કલાવતીરાણીએ પૂર્વભવમાં પોપટની બે પાંખો કાપીને રાજી થઈ હતી, તેની આલોચના ન લીધી. ત્યાર પછી ક્રમે કરીને પોપટનો જીવ રાજા બન્યો, તેની રાણી કલાવતી બની. એક દિવસ અચાનક રાણીના હાથમાં બેરખાં (હાથનું આભૂષણ) પહેરેલા જોઈને સખીએ પૂછ્યું કે, “આ ક્યાંથી આવ્યા ?” રાણીએ જવાબ આપ્યો, “જે હંમેશા મારા મનમાં રહે છે અને જેના મનમાં હું રહું છું, રાત-દિવસ જેને હું વિસરતી નથી, જેને જોવાથી મને હર્ષનો કોઈ પાર રહેતો નથી, તેણે મોકલ્યા છે.” આવું વચન ગુપ્ત રીતે સાંભળી રાજા સંશયમાં પડી ગયો કે “શું રાણી દુરાચારિણી છે. તેથી મારા સિવાય બીજે એણીનું મન છે, જેણે આ દાગીના મોકલ્યા છે.” રાજા ક્રોધથી ધમધમી ઊઠ્યો અને સુભટોને કહ્યું કે, “ગર્ભવતી રાણીને જંગલમાં લઈ જાઓ અને બેરખાં સહિત કાંડા કાપીને લઈ આવો.” સુભટો રાણીને જંગલમાં લઈ ગયા. કાંડા કાપીને લઈ આવ્યા. રાણીએ પુત્રને જન્મ આપ્યો કે મહાસતીના શીલના પ્રભાવે દેવે હાથ સાજા કરી દીધા. દેવે મહેલ બનાવી જંગલમાં મંગળ કરી દીધું.
રાજાએ બેરખા ઉપર જ્યારે રાણીના ભાઈ જય-વિજયના નામ જોયાં, ત્યારે રાજા ખૂબ સંતાપ કરવા લાગ્યો, પછી શોધ-ખોળ કરી રાણીને સન્માનપૂર્વક લઈ આવ્યો. ભગવાન મહાવીરને પૂછવાથી પૂર્વભવમાં સૂડાની પાંખો કાપવાનું ફળ મળ્યું છે, તે જાણી પુત્રને રાજ્ય અર્પણ કરી રાજા રાણીએ ચારિત્ર લીધું, ક્રમે કરી કર્મ ખપાવી રાણી કલાવતી મોક્ષમાં ગઈ. પૂર્વભવમાં આલોચના ન લીધી, તેથી કાંડા કપાવવા પડ્યાં. માટે આલોચના લેવામાં જરાય સંકોચ ન રાખવો જોઈએ.
J
eucation International
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
87...છે જે #માય ના
ઈંડા ઝાલ્યા હાથ,
મિણીનો જીવ એક ભવમાં રાણી તરીકે હતો. રાણી અને રાજા બગીચામાં ફરવા ગયા.
ત્યાં મોરલી વિયાણી હતી. રાણીએ કૌતુકથી મોરલીના ઈંડા હાથમાં લીધા. તેથી તેણીના હાથમાં લાગેલા કંકુથી ઈંડા કંકુવર્ણના થઈ જવાથી મોરલીએ એ ઈંડા સેવ્યા નહિ. ૧૬ ઘડી એટલે કે ૬ કલાક ૨૪ મિનિટ પછી વરસાદ પડ્યો. ત્યારે ઈંડા ધોવાઈ જવાથી મોરલીએ સેવ્યા. રાણીએ તેની આલોચના ન લીધી. તેથી મિણીના ભવમાં તેણીને ૧૬ વર્ષ સુધી સંતાનનો વિયોગ થયો. નેમિનાથ ભગવાનને પૂછવાથી પ્રભુએ ખુલાસો કર્યો. ત્યાર બાદ દીક્ષા લઈ રુમિણી મોક્ષમાં ગઈ.
ઈંડાને હાથ લગાડવાથી ૧૬ ઘડીનો વિયોગ થતાં ૧૬ વર્ષના વિયોગનું કર્મ બંધાઈ ગયું, તો પછી ઈંડા અને આમલેટ ખાનારાને કેવા કર્મ બંધાતા હશે અને આલોચના નહિ લેનારના હાડકાં કેવા ખોખરા થઈ જશે. તે વિચારવા જેવું છે !!
રાણીએ કૌતુકથી મોરલીના ઈંડા હાથમાં લીધાં.
વરસાદથી ૧૬ ઘડી એટલે ૬ કલાક ૨૪ મિનીટ પછી ધોવાઈ ગયા બાદ મોરલીએ સેવ્યા.
Jain Education international
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ના...88
દેવાનંદાના ગર્ભનું અપહરણ કેમ થયું?
જ્ઞાનવરાધનાની આલોચના ન લીધી.
- પૂર્વ ભવમાં દેવાનંદાનો જીવ જેઠાણી
તે ત્રિશલાનો જીવ દેરાણી હતો. દેરાણીના ડાબડામાંથી જેઠાણીએ ઘણા રત્નો ચોરી લીધા. ઝઘડો થતાં જેમ તેમ થોડાક દાગીના પાછા આપ્યા. દેરાણીએ ગુસ્સામાં આવીને કહ્યું કે, “તારું સંતાન મને પળજો.” જેઠાણીએ આલોચના ન લીધી. તેથી ભવાનતરમાં દેવાનંદાના ગર્ભમાં રહેલા ભગવાન મહાવીર સ્વામીનું સંક્રમણ ત્રિશલાની કુક્ષિમાં થયું. આ પ્રમાણે કથા પ્રચલિત તેથી ચોરીની આલોચના લેવા માટે બેદરકારી ન રાખવી જોઈએ.
આચાર્ય શ્રી વસુદે વસૂરિજી એ - પૂર્વભવમાં ૫૦૦ શિષ્યોને વાચના આપવાનું બંધ કર્યું. મૌન રહીને ૧૨ ( દિવસમાં આલોચના લીધા વગર કાળ
કરી ગયા, તો વરદત્ત તરીકે જન્મ્યા. 'શરીર કોઢ રોગથી ઘેરાઈ ગયું. ભણવાનું 'ચઢે નહિ. પછી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પાસે જાણકારી મળવાથી જ્ઞાનપંચમીની આરાધના કરી અને ત્રીજા ભવે મોક્ષમાં ગયા. જ્ઞાનવિરાધનાની આલોચના ન લેવાથી કોઢ રોગ થયો હતો અને ભણતર નહોતું ચઢતું.
Jain Education intentional
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
89...છે જે માત્ર ના
દેવદ્રવ્યની આલોચના ને લીધી..
સાકેતપુર નગરીના સાગર શેઠ દેરાસર બંધાવવાનો વહીવટ સંભાળતા હતા. કમાઈ કરવાની દ્રષ્ટિથી દુકાનમાંથી કારીગરોને પૈસાના બદલામાં માલમસાલા આપતા હતા. એ રીતે ૧૦૦૦ કાંકણી એટલે ૧૨.૫૦ રૂપિયાની કમાણી કરી. તેની આલોચના ન લીધી. ત્યાર પછી અંડગોલક મત્સ્ય, વચ્ચે વચ્ચે અનેક ભવ કરીને સાતેય નરકમાં બબ્બેવાર ગમન, ૧૦૦૦-૧૦૦૦ ભવ ભૂંડ, બોકડા, હરણ, સસલા, શાબર, શિયાળ, બિલાડા, ઉંદર, ગરોળી,
સર્પના અને ૧ લાખ વિકસેન્દ્રિયના ભવ થયા. ત્યાર પછી દરિદ્ર મનુષ્ય બનીને
જ્યારે જ્ઞાની ગુરુને પૂછ્યું, ત્યારે ગુરુએ તેનું કારણ બતાવ્યું. સાગર શેઠના જીવે સાડા બાર રૂપિયાની આલોચના લઈ હજાર ગણા એટલે ૧૨૫૦૦ રૂપિયા દેવદ્રવ્યમાં ખર્ચા અને તીર્થંકર નામકર્મ બાંધી ત્રીજા ભવે મોક્ષમાં ગયા.
દેવદ્રવ્યના ભક્ષણથી આલોચના ન લીધી, તો તીર્થંકરના આત્માના પણ આવા ભયંકર હાલ થયા. માટે સત્પરુષોએ આલોચના લેવા માટે અવશ્ય ઉદ્યમ કરવો જોઈએ.
Page #98
--------------------------------------------------------------------------
________________
14 Agood
કામલક્ષ્મી પોતાના બાલકને મૂકીને પાણી ભરવા ગઈ હતી.
માતા પુત્ર કેવળજ્ઞાની બન્યા...
લક્ષ્મીતિલક નગરમાં દરિદ્ર વેદસાર બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નમ કામલક્ષ્મી હતું. વેદસાર બ્રાહ્મણને વેદવિચક્ષણ નામનો પુત્ર હતો. પ્રતિપક્ષી રાજાએ લક્ષ્મીતિલક નગર પર આક્રમણ કર્યું. કામલક્ષ્મી પાણી ભરવા નગર બહાર ગઈ હતી. આક્રમણ થવાથી નગરના દરવાજા બંધ થઈ ગયા. તેથી કામલક્ષ્મી બહાર જ રહી ગઈ.
એક સિપાહી તેણીને ઉપાડી રાજા પાસે લઈ ગયો. રાજાએ શ્રેણીને રૂપસૌંદર્યની મૂર્તિ જેવી જોઈને પોતાની રાણી બનાવી =ીધી. કાળાન્તરે જ્યારે વેદવિચક્ષણ મોટો થયો, ત્યારે તેને ઘર ોંપીને વેદસાર બ્રાહ્મણ પોતાની પત્નીને શોધવા નીકળી ગયો.
CHHU
સિપાહી કામલક્ષ્મીને પકડી રાજા પાસે લઈ ગયો.
For Personal & Private Use Only
જો જે કમાય ના...90
આલોચનાના પ્રાયશ્ચિત્તથી બન્યા ચમક્તા સિતારા
Page #99
--------------------------------------------------------------------------
________________
91... જો જે 5 માય ના
આ બાજુ સ્વપતિ ઉપર અનુરાગવાળી કામલક્ષ્મી રાજાની અનુમતિ લઈ પ્રતિદિન દાન દેવા લાગી, જેથી તેનો ભરથાર કોઈ પણ રીતે તેણીને મળી જાય. એક વખત વેદસાર બ્રાહ્મણ દાન લેવા આવ્યો. કોમલક્ષ્મીએ તેને ઓળખી લીધો. બાજુમાં બોલાવી બધી ઓળખાણ આપી. તેની સાથે ભાગી જવા એક યોજના બનાવી લીધી અને કહ્યું કે “સાતમે દિવસે હું ચંડીદેવીના મંદિરમાં રાત્રે આવીશ. તમે પણ ત્યાં આવજો. ત્યાંથી આપણે બન્ને પોતાના ઈષ્ટ સ્થાને પહોંચી જઈશું.”
રાણીએ રાજાના ગળા ઉપર તલવારથી ઘા કર્યો. ત્યારબાદ રાણીએ પેટ દુઃખવાનું બહાનું કાઢ્યું. અનેક વૈદ્યો આવ્યા. છતાં કંઈ પણ ફેર ન પડ્યો. ત્યારે કામલક્ષ્મીએ રાજાને કહ્યું કે,
મેં એક વખત તમારી બીમારી વખતે માન્યતા કરેલી કે, હે ચંડી દેવી ! હું અને રાજા બન્ને કાળીચૌદશે
પૂજન માટે આવી જઈશું. તે વખતે તમારી વેદના તો શાંત થઈ ગઈ. પરંતુ એ પૂજન માટે જવાનું ભૂલી ગઈ. તેથી હવે આવતી કાળી ચૌદશે જવાનું નક્કી
કરી લઈએ.’ આ રીતે જવાનું નક્કી કર્યું કે વેદના શાંત થઈ ગઈ. આવો દેખાવ કામલક્ષ્મીએ કર્યો. ચૌદશના દિવસે ઘોડા પર બેસી રાત અને રાણી પૂજનનો સામાન લઈને ગયા. ચંડીદેવીનું મંદિર આવ્યું એટલે રાજાએ ઘોડો ઊભો રાખ્યો. રાજા અને રાણી ચંડીદેવી તરફ ચાલવા માંડ્યા. રાજાએ મંદિરની બહાર તલવાર મૂકી, ત્યાર
બાદ રાજા મંદિરના દરદLજામાં માથું નમાવી પ્રવેશ કરતા હતા, એટલામાં તો પાછળથી રાણીએ તલવાર લઈ રાજાના ગળા ઉપર ઘા કર્યો અને ધડામ કરતાં માથું નીચે પડ્યું. કામલક્ષ્મીએ એક ખૂણામાં જઈને દીવાના પ્રકાશથી જોયું. તો વેદસાર
Jain Education international
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #100
--------------------------------------------------------------------------
________________
@ ગાય ના...925
જે જે
બ્રાહ્મણને સર્પે ડંખ મારેલો હતો. તેનું શરીર લીલુંછમ
સાંભળી તે સ્ત્રીએ માયાવી વચનોથી કામલક્ષ્મીને થઈ ગયું હતું. તેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
આકર્ષિત કરી અને પોતાને ઘરે લઈ ગઈ. તે પોતે વેશ્યા ' રાણીએ વિચાર કર્યો કે હવે શું કરવું ? રાજભવનમાં
હતી, તેથી તેણીએ કામલક્ષ્મીને ગીત આદિ કળાઓ પાછી ફરીશ, તો રાજાની
શીખવી વેશ્યા બનાવી દીધી. હત્યાનો ગુનો મારા પર
આ બાજુ એક દિવસ આવરો. તેથી રાણી ઘોડા પર
વેદવિચક્ષણે વિચાર કર્યો કે બેસીને જંગલમાં ભાગી ગઈ.
મારા માતુશ્રીને પિતાશ્રી | ભાગતાં ભાગતાં એક નગરમાં
શોધવા ગયા હતા, એમાં માલીના ઘરમાં ઘોડો ઊભો
માતુશ્રી તો મળ્યા જ નહિ અને રાખી પોતે એક મંદિરમાં ગઈ.
પિતાશ્રી પણ ખોવાઈ ગયા કે | ત્યાં વાજિંત્ર વાગી રહ્યા હતા. અલંકાર અને શૃંગારથી સજ્જ
શું થયું? ચાલો હું શોધી લાવું” થયેલી નારીને જોઈ એક સ્ત્રીએ
એમ વિચાર કરી યુવાન તેણીને પૂછયું કે તમે કોણ
વેદવિચક્ષણ ઘરથી નીકળી છો? ક્યાંથી આવ્યા છો?
ગયો. ફરતો ફરતો તે વેશ્યાને કોના મહેમાન છો? તેણીએ કામલક્ષ્મી વેશ્યાને ત્યાં તેનો પુત્ર વેદવિચક્ષણ આવ્યો.
ત્યાં આવ્યો અને ત્યાં ફસાઈ અસત્ય કથા ગોઠવીને કહ્યું કે, “હું પતિની સાથે સાસરે
ગયો. કેટલોક સમય ગયા પછી તે યુવાન, પૈસા ખલાસ ૪ઈ રહી હતી. વચમાં ચોર મળ્યા અને મારા પતિને
થવાથી વેશ્યાને છોડીને જવા લાગ્યો. ત્યારે તેણે તેણીને મારી નાંખ્યો. હું ગમે તેમ કરીને ભાગીને અહીં આવી
પોતાનો પરિચય આપ્યો. તે સાંભળીને કામલક્ષ્મીને છું. અહીં મારું કોઈ નથી. હું નિરાધાર છું.” આ પ્રમાણે
મનમાં ઘણું જ દુઃખ થયું.
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
93.2જે કમાય ના
સાથે દુરાચાર! તેની સજા તો એ
દેવારૂપે સતાવતું નથી.’ જ કે સળગતી ચિતામાં બળીને !
તેણીએ બગીચામાં બેસીને ભસ્મ થઈ જાઉં.” આ વાતની
પોતાના જીવનની બધી જ મુખ્ય વેશ્યાને ખબર પડતા તેણીને
ઘટનાઓ કહી સંભળાવી. તે * દીઠTET કારાણી એક સ્ત્રીનું પાણીનું મટકી રહી ગયું. તે રહોઈ ખૂબ સમજાવી, પરંતુ તે બિલકુલ અને બીજી કામાણિી તું હીનું મટે; ટી ગયું. બrn ર્સ છે.
પૂછનાર પુરોહિત બીજો કોઈ
પાજ 3
નહીં, પણ તે તેણીનો પુત્ર પોતાની પત્ની બનાવી દીધી.
વેદવિચક્ષણ જ હતો, તેથી | એક વખત તે મટકું ભરી તેને આ મુજબ સાંભળી દહીં વેચવા ગઈ. તેણીની સાથે ખૂબ જ દુઃખ થયું. અરરર!! બીજી એક સ્ત્રી પાણી ભરીને જઈ મેં આ શું કર્યું...? બને
રહી હતી. તેમની પાછળ હાથી જણ કરુણાના ભંડાર સમા! ગોવાલીઓએ પૂરમાં તણાતી ડ્રામલક્ષ્મીને પકડીને બહાર દાઢી. દોડતો આવી રહ્યો હતો. તેથી પૂજ્ય ગુરુ ભગવત પારો માની નહિ. તેણીએ ચિતા બન્ને સ્ત્રીઓ ઉતાવળી ચાલી. આલોચના પ્રાયશ્ચિત લઈ સળગાવી અને તેમાં ભૂસકો માર્યો એમાં બન્નેના મટકા ફટી ગયા. ચારિત્ર સ્વીકારી કેવળજ્ઞાન
કે તરત જ વરસાદ આવ્યો. પુર દહીંનું મટકું ફ્ટી ગયું. તે હસવા પામી મોક્ષમાં ગયો. ૨ | કામલક્ષ્મીએ ચિતા સળગાવી ભૂસકો માર્યા. એટલામાં જોરદાર વરસાદ થયો અને પૂર આવ્યું.
પણ આવી ગયું. પુરમાં તે લાગી, ત્યારે પુરોહિતે આવીને રીતે હૃદયમાં શલ્ય કે શરમ |
તણાવા લાગી. પુરમાં તણાતાં તેણીને હસવાનું કારણ પૂછ્યું. રાખ્યા વિના સારા ભાવથી તે યુવક તો ચાલ્યો એક ગોવાળિઆની નજર તેની | ત્યારે તેણીએ તેને કહ્યું કે, “કયા આલોચના લઈ માતા-પત્ર ગયો, પણ કામલક્ષ્મીએ ઉપર પડી. તેણે તેણીને પકડીને દુઃખને ૨. ઘણું દુઃખ આવી શુદ્ધ બન્યા. એવી રીતે | મનમાં વિચાર કર્યો કે, બહાર કાઢી. ઉપચાર કરીને પડવાથી નાનું દુઃખ એ દુઃખરૂપ આપણે પણ શરમ રા માં
અરરર! આ મેં મોટી જ્યારે કામલક્ષ્મી સ્વસ્થ બની, લાગતું નથી. જેમ મોટું દેવું થઈ વગર આલોચના લે વી ભૂલ કરી છે. અરે! પુત્ર ત્યારે તે ગોવાળિયાએ તેણીને જાય, ત્યારે નાનું (ઓછું) દેવું એ જોઈએ.
www.amorary.org
Page #102
--------------------------------------------------------------------------
________________
જો જે રમાય ના...94
આલોચના-પ્રાયશ્ચિત લઈને શુદ્ધ બનેલી પુષ્પચૂલા...
સંતાનના અત્યંત અનુરાગથી પુષ્પકેતુ રાજાએ પ્રજની સભા બોલાવી, તેમાં કપટથી પુત્રીના લગ્ન પુત્ર સાથે કરવાની અનુમતિ મેળવી લીધી.
D
JOOOOO
DOIDOTO
- પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ નામનો રાજા હતો. તેની પુષ્પવતી નામની રાણી હતી. તેણીએ પુષ્પપૂલ અને પુષ્પચૂલા નામના યુગલને જન્મ આપ્યો. પુષ્પચૂલ અને પુષ્પચૂલા પરસ્પર ઘણા જ પ્રેમભાવથી મોટા થયા હતા. એક બીજાથી જુદા બિલકુલ રહી શકતા | * હોતા. હવે રાજા વિચાર કરવા લાગ્યો કે જો પુત્રી પુષ્પચૂલાના લગ્ન બીજે કરીશ, તો બન્નેનો પરસ્પર વિયોગ થઈ જશે. તેથી પ્રજાની સભા બોલાવી અને સભામાં પુષ્પકેતુ રાજાએ પ્રશ્ન કર્યો કે, “મારી ધરતી ઉપર રત્ન ઉત્પન્ન થાય, તો તેને કયાં જોડવાનું?’ 3 જાએ ઉત્તર આપ્યા કે ઉત્પન્ન થયેલ રત્નનો જોડવાનો અધિકાર આપનો જ છે, રાજાએ જાહેર કર્યું કે, “હવે આ પુત્રરત્ન અને પુત્રીરત્નને જોડું છું.' એમ કપટ કરીને બન્નેના પરસ્પર લગ્ન કરાવી દીધા. આવા અયોગ્ય પ્રસંગને જોઈ પુષ્પવતીને ઘણું જ દુઃખ | લાગ્યું. વૈરાગ્યભાવમાં આવી તેણીએ દીક્ષા લઈ લીધી. કાળ કરીને દેવ બની. પુષ્પકતુ રાજા પણ કાળાંતરે પરલોક પહોંચી ગયો.
Jan Education international
For Personal & Pavale Use Only:
www.jana tanong
Page #103
--------------------------------------------------------------------------
________________
95...જો જે કમાય ના
ભાઈબહેન પતિપત્ની બનીને કાળ પસાર કરવા લાગ્યા. એટલામાં તો દેવે (માતાના જીવે) પોતાના અવધિજ્ઞાનથી જોયું અને મનમાં વિચાર કર્યો કે “મારા પૂર્વભવમાં આ બન્ને પુત્ર-પુત્રી હતા. હવે આ રીતે અનૈતિક વૈષયિક પાપથી નરકમાં જશે.” તેથી તેમને ઠેકાણે લાવવા પુષ્પચૂલાને રાત્રિમાં નરકનું સ્વપ્ન બતાવ્યું. તેનાથી ભયભીત બનેલી પુષ્પચૂલાએ સવારમાં રાજાને કહ્યું. રાજાએ નરકનું સ્વરૂપ જાણવા અન્ય દર્શનના અનેક યોગીઓને બોલાવ્યા એમણે કહ્યું કે “હે રાજન્ ! શોક, વિયોગ, રોગ * આદિ પરવશતા જ નરકના
પુષ્પચૂલા સ્વપ્નમાં નરકનું દશ્ય જુએ છે. દુઃખ છે.” પુષ્પચૂલાએ કહ્યું કે “રાજન્ મેં જે નરકનું સ્વપ્ન જોયું છે, એ તો આવા દુઃખો કરતાં ઘણું ભિન્ન છે. તેવા દુઃખનો તો એક મામૂલી અંશ પણ અહીં જોવા મળતો નથી. ત્યાર પછી અર્ણિકાપુત્ર જૈનાચાર્યને પૂછ્યું. તેમણે યથાવસ્થિત જેવા દુઃખો રાણીએ સ્વપ્નમાં જોયા હતા તેવા જ સાતેય નરકના ભયંકર દુઃખોનું વર્ણન કર્યું.
==ોOિ ||
|
||
|
||
||
||E
e
dise ohly
Page #104
--------------------------------------------------------------------------
________________
જો જે કરમાય ની...95
ત્યારબાદ દેવે દેવલોકના સુખનું સ્વપ્ન આપ્યું. પુષ્પચૂલાએ બીજા બીજા દર્શનકારોને દેવલોકનું સ્વરૂપ પૂછ્યું. પરંતુ સાચું જાણવા મળ્યું નહિ. તેથી અર્ણિકાપુત્ર જૈનાચાર્યને પૂછ્યું. ત્યારે તેમણે દેવલોકનું સ્વરૂપ યથાવસ્થિત બતાવ્યું, જેવું પુષ્પચૂલાએ સ્વપ્નમાં જોયું હતું. તેથી વૈરાગ્ય પામી ચારિત્ર લઈ આલોચના પ્રાયશ્ચિત વગેરેથી નિરતિચાર ચારિત્ર પાળી વૈયાવચ્ચ આદિ કરતાં તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવ્યો. અહીં ખાસ વિચારવાનું એ છે કે કર્મવશ ભાઈ-બહેન
પતિ પત્ની બની ગયા. પરંતુ પુષ્પયૂલા રાણી સ્વપ્નમાં દેવલોકનું દશ્ય જુએ છે.
આલોચના પ્રાયશ્ચિત લઈને પુષ્પચૂલા મોક્ષ સુધી પહોંચી ગઈ. તેથી આપણે પણ શુદ્ધ થવા માટે પ્રાયશ્ચિત લેવું જોઈએ. આપણે એવા પાપો કર્યા જ નથી, તો ડરવાનું શા માટે ? અરે જીવ ! પાપ કરતાં નથી ડર્યો, તો પાપોની શુદ્ધિ કરવામાં કેમ ડરે છે ?
TV
@@ @G's dE GOGO
DOD doo
For Personal & Pyate Use
Jan Educa contabional
:::::
GS 15
Page #105
--------------------------------------------------------------------------
________________
97... જો જે કમાણ 13
લાગી કે ક્યાં ગૃહસ્થઅવસ્થામાં મારા ભાઈની ગુલાબના ગોટા જેવી કાયા અને ક્યાં
આજે તપના કારણે સળ પડેલી અને કાળા કોલસા જેવી કાયા ! અરે ચાલતા હાડકાં નમો નમો ખંધક મદ ખડખડે છે. એ અતીતની સૃષ્ટિમાં વિચાર કરતી ભાવાવેશમાં આવી જતાં ધ્રુસકે-ધ્રુસકે
રડવા લાગી. મુનિ પર દૃષ્ટિ અને રુદન જોઈને પાસે બેઠેલા રાજાએ વિચાર્યું કે આ જિતશત્રુ રાજા અને ધારિણીનો પુત્ર સંન્યાસી તેણીનો કોઈ પહેલાનો યાર પુરુષ હશે, હવે તેનાથી દેહસુખ નહિ મળે, તેથી ખંધકકુમાર પૂર્વભવમાં કોઠિંબડાને છોલીને રાણી રડતી હશે. * રાજી થયો હતો કે, કેવી સરસ છાલ
| તપથી કસાયેલા શરીરને કારણે રાજા પોતાના સાળા હોવાં છતાં મુનિને ઓળખી ઉતારી છે. આ રીતે છાલ ઉતારવાનું કર્મ
ન શક્યા અને જલ્લાદોને કહી દીધું કે, “જાઓ તે મુનિની જીવતાંને જીવતાં ચામડી બંધાઈ ગયું. ત્યારબાદ તેની આલોચના ન
ઉખાડીને લઈને આવો.” જલ્લાદોએ મુનિને કહ્યું કે, “અમારા રાજાની આજ્ઞા છે કે લીધી. ક્રમે કરીને રાજકુમાર થયા પછી
તમારા શરીરની ચામડી ઉતારવાની છે.” મુનિ તેમના પર ક્રોધ ન કરતાં આત્મ-સ્વરૂપનો ધર્મઘોષ મુનિની દેશના સાંભળી રાજ્ય
વિચાર કરવા લાગ્યા કે દેહ અને કર્મથી આત્મા જૂદો છે. ચામડી તો શરીરની ઉતરશે, વિભવ છોડી ચારિત્ર લીધું. રાજકુમારમાંથી
એમાં મારા કર્મો ખપશે. તેથી કર્મ ખપાવવાનો આવો અપૂર્વ અવસર ફરી ક્યારે આવશે? ખંધક મુનિ બન્યા. ચારિત્ર લીધા પછી છઠ્ઠ,
એમ મનમાં વિચારીને જલ્લાદોને કહ્યું કે, “અરે ભાઈ ! તપશ્ચર્યા કરવાથી મારું શરીર અઠ્ઠમ વગેરે કઠોર તપશ્ચર્યા કરી શરીર દુબળુ
ખરબચડું થઈ ગયું છે, તેથી તમને તકલીફ ન થાય, તે રીતે હું ઊભો રહું. મુનિની કેવી પાતળુ બનાવી દીધુ.
ઉત્તમ વિચારણા ? પોતાની તકલીફનો વિચાર ન કરતાં જલ્લાદોની તકલીફનો વિચાર | એક દિવસ વિહાર કરતાં કરતાં કરવા લાગ્યા. પાઠકગણ ! હવે તમે જ વિચારો કે, જેની ચામડી ઉઝરડે, તેને તકલીક ખંધક મુનિ સાંસારિક બેન-બનેવીના વધારે થાય કે જે ઉઝરડે, તેને વધારે થાય ? સમતાભાવમાં ઓત-પ્રોત થયેલા મુનિને ગામમાં આવ્યા. રાજમહેલના ઝરૂખામાં રાજા કે જલ્લાદો ઉપર જરાય દ્વેષ ન કર્યો. ચાર શરણા લઈને કાયાને વોસિરાવી બેઠેલી બેનની નજર રસ્તા ઉપર ચાલતાં શુકલધ્યાન પર મુનિ ચડી ગયા. ચડ-ચડ ચામડી ઊતરતી ગઈ. મુનિ શુકલધ્યાનથી મુનિ પર પડતાંની સાથે તે વિચાર કરવા | આગળ વધી કેવળજ્ઞાન પામી મોક્ષમાં પહોંચી ગયા. બાજુમાં રહેલી મુહપત્તી લોહીથી
www.ainerary.org
Page #106
--------------------------------------------------------------------------
________________
હતો જે કરk/ ના..98. ભિજાઈ ગઈ. માંસનો લોચો સમજી સમડી તેને લઈને આકાશમાં ઉડી ગઈ. યોગાનુયોગ તે મુહપત્તી રાજમહેલમાં રાણીની આગળ પડી ગઈ. મુહપત્તી જોયા પછી નોકરો પાસે
4 પ્રાયશ્ચિતથી અકિકુમારની આત્મશુદ્ધિ... તપા. કરાવી, ત્યારે ખબર પડી કે રાજાએ જ હકમ આપીને
' અરણિક મુનિ અને તેમની માતાએ ચારિત્ર લીધું હતું. ચારિત્રનું તપસ્વી મુનિની હત્યા કરાવી છે. ભાઈ મુનિનું કરુણ મૃત્યુ
વિશુદ્ધ પાલન કરતાં કરતાં મુનિશ્રી એક દિવસ ગ્રીષ્મઋતુમાં બપોરે જાણી રાણીનું હૃદય થરથર કંપવા લાગ્યું. આંખમાંથી બોર
ગોચરી ગયા હતા. તડકામાં પગ દાઝી રહ્યા હતા. માથું પણ ગરમીથી બોર જેટલા આંસુ પડવા લાગ્યા. રાજાને પણ વાસ્તવિક્તાની જાણ થતાં બન્ને છાતી ફાટ રડવા લાગ્યા. સંસારમાં
તપી ગયું હતું. જાણે ફૂલ કરમાઈ ગયું હોય, એવી હાલત મુનિની થઈ અઘટિત અને અનુચિત આ કામ થઈ ગયું છે. હવે જો
ગઈ. ત્યારે મુનિશ્રી એક મકાનની નીચે ઊભા રહ્યા. કામવાસનાથી આકુલ સરકારને નહિં છોડીશું, તો હજી પણ થશે, એમ સંસારનું
થએલી એક નારીએ પોતાની દાસી દ્વારા મુનિને બોલાવ્યા. ગોચરી સ્વરૂપ વિચારી બન્ને જણે દીક્ષા લઈ આલોચના લીધી.
વિહોરાવવાના નિમિત્તે દાસી મુનિને ઘરે તેડી લાવી. નારીના વચન એક સક્ઝાયમાં કહ્યું છે કે, “આલોઈ પાતકને સવિ છેડી | વિલાસથી મુનિનું પતન થઈ ગયું. મુનિ ત્યાં રંગરાગમાં અટવાઈ ગયા. કઠણ કર્મને પીલે'' આલોચના પ્રાયશ્ચિત તપ વગેરે કરીને મુનિની સાંસારિક માતુશ્રી શેરીએ શેરીએ ગાંડા માણસની જેમ એમને કે ળિજ્ઞાની બનીને બન્ને મોક્ષમાં ગયા.
ગોતવા લાગી. માતાની આવી હાલત જોઈને અરણિકને જોરદાર આંચકો
લાગ્યો. તેઓ મહેલમાંથી ઊતરી માતાના ચરણમાં પડ્યા. માતુશ્રીએ અહીં વિચારવાનું એ છે કે પૂર્વભવમાં કોઠિંબડાની લ ઉતારવાનું પ્રાયશ્ચિત ન લીધું. તો શરીરની ચામડી સમજાવી ગુરુ પાસે મોકલ્યા, ત્યાં મુનિશ્રીએ આલોચના લીધી. અંતે ઉતરાવવી પડી અને આ ભવમાં મુનિનું ખૂન કરાવ્યું છતાં શિલા પર સંથારો કરી અનશન આદર્યું અને કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. પ્રાયશ્ચિત લઈ લીધું, તો રાજા-રાણી મોક્ષમાં ગયા. આ |
મહાવ્રતનું ખંડન કરવા છતાં તેની આલોચના પ્રાયશ્ચિત લઈને અરણિક ચિંતનમાં ઓત-પ્રોત થઈ આલોચના લેવામાં પ્રમાદ ન
| મુનિએ આત્મશુદ્ધિ કરી. એવું જાણ્યા પછી આપણે આત્મશુદ્ધિનું અમોઘ કરવો જોઈએ.
કારણ આલોચના-પ્રાયશ્ચિત જરૂર લેવું જોઈએ. .
lain Education international
et Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
99. જો જે કમાય ના
પ્રાયશ્ચિતની વાત..
અનેક વેદનાના સ્થાનો હાજા ગગડાવી નાખે
એવી પરિસ્થિતિ પળ પળ મૃત્યુ ને ઝંખે છે ! કેન્સરની ગાંઠ હોય છતાં જો સત્યાનાશ... ભવોભવ બગડી જાય છે... ?
મૃત્યુ કોસો દૂર રહે ઓપરેશન-SURGERY કરવામાં આવે. માટે, જાઓ ગીતાર્થ, ગર ભગવંતના પશુયોનિમાં ભૂંડ થઈને ધ્ર જે તો રોગી સાજો થઈ શકે છે. પણ જો ચરણોમાં શરમ-અભિમાન આદિને દર પ્રદેશોમાં જીવતા બળી મરવું પડશે. પાડા 20 એક નાનકડો કાંટો પણ પગમાં રહી કરી કાળા મસોતા જેવી જીવતરની કાળી ભરૂચના ઊંચા ચઢાણો પર પાણી ભ*3 જાય તો માણસને મારી નાખે છે. કિતાબને ગુર ચરણોમાં ધરી દેજો. એક પડશે. ઓહ ! ત્યારે યાદ આવશે, પ્રાયશ્ચિત એવી જ રીતે મોટામાં મોટા પાપો પણ પાપ મનમાં રહી ન જાય... તનનું લઈ લીધું હોત તો....! જીવનમાં થઈ ગયા હોય, છતાં પાપ... મનનું પાપ... વચનનું પાપ, બધું આલોચના-પ્રાયશ્ચિતના પ્રતાપે જીવ
प्रश्नोत्तर જ પ્રાયશ્ચિતના પ્રતાપે બળીને ખાખ થશે. ધવલ હંસની પાંખસમ નિર્મલ બની MEGA ATOM BOMB કરતાં પણ વધુ પ્રશ્ન :- આલોયના લેવાથી શું ફળ થાય ? શકે છે. પણ જો એક નાનકડું પાપ તાકાત છે આ પ્રાયશ્ચિતમાં !!
ઉત્તર :- રાગદ્વેષના કારણે સંકલેશવાળા પણ હૈયામાં છુપાવી દીધું, તો
જો પાપો કરતાં જ રહ્યા અને મનથી કર્મનો બંધ થાય છે. પણ આલોચની આલોચના-પ્રાયશ્ચિતથી શુદ્ધ ન થયા, તો કરતી વખતે અહંકાર, માયા આદિ રાગ દે ચાલ્યા આવો વન્સ મોર.. નરકગતિમાં.. નબળા પડવાથી વિશુદ્ધિવાળા ચિત્તથી તે ત.
જ્યાં પરમાધામીઓ જીવને ભયંકર દુઃખો કર્મોનો ક્ષય થઈ જાય છે અને સરલભાત આપે છે. શરીરના કટકે કટકા કરતું પ્રાપ્ત થવા દ્વારા સંપૂર્ણ ક્ષય થવાથી મોશ્નો અસિપત્ર વન, ગરમાગરમ સીસું... હાડ- પણ પ્રાપ્ત થઈ જાય છે. ઉત્તરાધ્યયનસૂત્ર !!! માંસ લોહીથી ભરેલી વૈતરણી નદી આદિ, કહ્યું છે કે “આલોયણાએણે ભંતે ! જીવે છે.
Jan Education interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #108
--------------------------------------------------------------------------
________________
જે જે કરમારા નો...100
જા150 માયાણિયા ? મિચ્છ-દરિસણસલાણં મોખમમ્મવિશ્વાણું આમંતસંસારબંધણાણું ઉ, શું કરેઈ. ઉજજુભાાં ય જણયઈ. ઉજજુભાઈ પડિવાએણે વિયાં જીવે અમાઈ ઈથિdય નમસંગdયય ન વય પુdબધું ય ાં ણિજજરઈ'' અર્થાત આલોચના કહેતી વખતે મોક્ષમાર્ગના વિદનભૂત અનંત સંસારના બંધન મિથ્યાત્વાદિશલ્યોનો નાશ થવાથી
સ લભાવ ઉત્પન્ન થાય છે. તેથી સ્ત્રીવેદ અને નપુંસકવેદનો બંધ થતો નથી અને આ પહેલાં બંધાએલા હોય, તો તેનો નાશ થઈ જાય છે. એટલું જ નહિ સર્વ કર્મનો નાશ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી કહ્યું છે કે – ‘ઉદ્ધરિય ર વસલ્લા, તિથગરાણાએ સુથિયા અવા, ભવસયકમ્મા ખવિઓ પાવાઈ ગયા સિવ ઠાણ હિ'' અર્થાત્ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં સારી રીતે રહેલા સર્વશલ્યોની આલોચના કહીને જીવો સેંકડો ભવોના પાપકર્મો ખપાવીને શિવસ્થાન એટલે મોક્ષધામને પામે છે. (પંચાશક વૃત્તિ) કવિ કલાપીએ પણ કહ્યું છે કે – “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરે છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”
આલોચના કેવી રીતે લખવી ? જીવનમાં કયાં કયાં પાપ થઈ શકે છે ? તેને સમજાવવા માટે અને બાલોચના લેવા માટે કેટલાક પાપોના સ્થાનો = જ્ઞાનાચાર આદિના અપરાધોની નોંધ ‘ભવઆલોયના માર્ગદર્શિકા' નામની અલગ પુસ્તકમાં આપેલ છે. તે પુસ્તક આ પુસ્તકની સાથે નિઃશુલ્ક અપાય છે. તેમાંથી પાપસ્થાન આપણે સેવ્યું હોય, તો તે પાપ સ્થળનો ક્રમાંક એક નોટબુકમાં કે કાગળમાં લખી દેવો. જાણતા કે બલાત્કાર વગેરેથી જે પાપ થયું હોય, તેવી રીતે ધર્મ સ્થાન કે અન્યત્ર હોટલ
આદિમાં જ્યાં થયું હોય, જેવા ભાવથી એટલે કે દુ:ખથી કે આનંદથી થયું હોય, તે રીતે એક એક ક્રમાંક આગળ કાગળમાં વિગત લખી દેવી. લખેલું ફરીથી વાંચી લેવું, ત્યારબાદ ક્રમશઃ તે પુસ્તકમાં વ્યવસ્થિત રીતે વિગત લખી દેવી. પછી તે પૂજ્ય ગુરુદેવશ્રીને આપી દેવું. ગુરુદેવશ્રી પ્રાયશ્ચિત આપે, તે પૂર્ણ કરવા પ્રયત્ન કરવો.
તે પુસ્તકમાં જેટલા પાપસ્થાનક એટલે કે અતિચારોની નોંધ આપી છે. તે આપણે વાંચીશું, ત્યારે ખ્યાલ આવશે કે આપણે કયા કયા અપરાધો કર્યા છે ? તેની નોંધ અને વિગતો લખી ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત લઈશું ત્યારે આપણો આત્મા શુદ્ધ બનશે.
Page #109
--------------------------------------------------------------------------
________________
વિશેષ નોંધ
For Persciel
www.jainsliterary.org
Page #110
--------------------------------------------------------------------------
________________
વિશેષ નોંધે.
Jan Education international
For Personal &
www.janobrary.org
Page #111
--------------------------------------------------------------------------
________________
વિશેષ નોંધ
Jain Education Intematonal
For Personal & Private Use Only
www.
library.org
Page #112
--------------------------------------------------------------------------
________________
વિશેષ નોંધ.
Jain Education international
For Personal & Private User
www.a
library.org
Page #113
--------------------------------------------------------------------------
________________
હજારો લtીરી Giા BIfIiી.
जैन रामायण
'ર
મહs
ટેન્શન ટુ પીસ
ગુજ., હિન્દી = ૧૦/[દુનિયા ભરના ટેન્શનોથી ભરેલાં માનવન ચિત્તને શાંતિના વિવિધા પ્રયોગો બતાવતું આ પુસ્તક છે.
સૌ ચાલો સિદ્ધગિરિ જઈયે ગુજ., હિન્દી, અંગ્રેજી = ૨૫૦/શત્રુંજય મહાતીર્થના દરેક રસ્થળોની સંપૂર્ણ માહિતી તથા ત્યાંના તિહાસનું વર્ણના પૂર્વક સંપૂર્ણ ભાયાત્રાનું આબેહૂબા વર્ણન જાણવા આ પુસ્તક અવશ્ય giયg. ફોર કલર ગ્રીન ચિત્રો, સાથે છપાયેલું આ આકષક પુસ્તક દરેકને શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવામાંખાસ ઉપયોગી બનશે.
રે કર્મ તારી ગતિ ન્યારી
ગુજ., હિન્દી = ૨૦/આભા દર સમયે-સમયે કેવી રીતે, કયા-કયા કર્મો બાંધે છે ? તથા તેનું ફળ શું-શું આવે છે ? આવું સુંદર મજાનું તત્વજ્ઞાન પીરસતું આ પુસ્તડ છે.
શ્રી શત્રુંજય આદિ ૪ મહાતીર્થ
દિશા દર્શક યંત્ર ગુજ., હિન્દી, અંગ્રેજી = Bo/આ દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલા આપને શત્રુંજય, શંખેશ્વર, સમેતશિખર અથવા નાકોડા તીર્થના ભાવથી વંદન કરવા હોય, તો તે-તે તીર્થની દિશા બતાવતું આ યન આજે જ વસાવી લો.
જૈન રામાયણ ગુજ., હિન્દી, અંગ્રેજી = ૪h હssના 6890ાને તિલાંજલી છે શષને પિતા પ્રત્યે સમર્પણ સુશીલ પાનીનો થાગ કરતાં ૨ પ્રત્યે સીતાજીની સમર્પUIમા giઢને જેનિ દશરથની, 840થી 5 જોઈને aggશની અને સુય જાનિ હનુમાનજી દીધો દમ slહેખિક સંસ્કારો અને નદયામ સંરકારો માટે જરૂર છાંયો તાયિત્ર + રામાયણ જરૂર વાયો,
પૂજય શ્રી
દ્વારા
લિખિત
સમ્પાદિત ઉત્તમ સાહિત્ય
Jain Education international
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________ LEARN FROM PAST, LIVE IN PRESENT AND PLAN THE FUTURE. ભૂતકાળની ભૂલોથી શીખીએ...વર્તમાનમાં જીવીએ અને ભવિષ્યનું પ્લાનિંગ એવી રીતે કરીએ કે, જેથી ભૂલોની પુનરાવૃત્તિ ન થાય. માનવ માત્ર થી ભૂલ થાય છે, પરંતુ જે પોતાની ભૂલનો એકરાર કરી સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિત છે, તે માનવ ખરેખર પૂજનીય બને છે. Irmai KRW 341 Y259) JUSS ધન્ય છે જિનશાસન ! જેમાં પાપીઓના પાપને ધોનાર પ્રાયશ્ચિતનું ઉતમ વિધાન છે... ગંગા મેલી તે મેલી જ રહેવાની ? ના !... પ્રક્રિયા કરશો તો તે શુદ્ધ સ્વચ્છ અને નિર્મળ બની જશે પ્રાયશ્ચિત્તમાં આ જ અપૂર્વ તાકાત છે કે, એના બળે આત્મા સંપૂર્ણપણે નિર્મળ બની શકે છે. MULTY GRAPHICS (022) 23732323884222 શાસ્ત્રમાં કહયું છે કે, " ડિસેવિન, તે કુકરા નં માતાળ, સં યુઝર IIII" પાપનું સેવન કરવું, તે દુષ્કર નથી, પણ તેની આલોચના લેવી, એ ખરેખર દુષ્કર કામ છે. Jan Education national