SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જો જે કરમાય [l,,,26 “આ આચાર્યશ્રી તો મારા પાપને જાણે છે. હવે એમની આગળ હું જો સ્વીકાર કરું, તો તુચ્છ અને હલકટ ગણાઈશ. પરંતુ હવે મારા મહત્ત્વનું રક્ષણ શી રીતે કરું?'' મોહનીયકર્મના ઉદયથી પોતાનું મહત્ત્વ અને અહત્વ જાળવવા તેણીએ વાત ફેરવીને ઉત્તર આપ્યો કે, “એ તો મેં મંત્રીના સત્ત્વની પરીક્ષા કરવા માટે તેના પર દૃષ્ટિ ફેંકી હતી.” આ રીતે પાપ છૂપાવ્યું અને શુદ્ધ આલોચના ન આલોચના કહી દીધી. કહી. તેથી તેણીના એક લાખ ભવ થયા. પરંતુ રાજદરબારમાં થયેલ આપના પાપની આલોચના હવે વિચાર કરો કે, અનેક પ્રકારના પાપોથી આલોચના કરવા છતાં જો કહી નહિ. આચાર્યશ્રીએ આપણે એક પણ પાપની આલોચના છૂપાવી દઈશું, તો રશ્મિણીની જેમ જુદી જુદી રીતે પાપ યાદ આપણી આલોચના શુદ્ધ નહિ જ થાય. પરંતુ પાપ યાદ કરવા છતાં યાદ ન કરાવા અને આલોચના આવે, તો છેવટે એમ કહેવું કે મેં આના કરતાં ઘણાં પાપો કર્યા છે, ઓહ ગુરુવર્ય ! કરા પડવા પ્રયત્ન કર્યો. તેણીએ કેટલાં તો યાદ જ નથી આવતાં. તેથી જે પાપો અજાણતા રહી ગયા હોય તો, તેનું બીજી નવા નવા હિંસા આદિ પણ પ્રાયશ્ચિત સ્વીકારવા તૈયાર છું, તે બધાનો ‘મિચ્છામિ દુક્કડં.' પાપો યાદ કરીને આલોચના ઉમર્થી મૂઢમણ કિરીયમિત સંભાઈ જ, જે ય ન સંભરામિ, મિચ્છામિ દુess તસ્સ III. કી. છેવટે આચાર્યશ્રીએ અર્થાતુ હે તારક ગુરૂદેવ ! હું અજ્ઞાન અને મૂઢમનવાળો છું, મને કેટલું યાદ કરી સાધ્વીજીને કહ્યું કે, “રાજ રહે ? તેથી જે યાદ ન હોય, તેનો મિચ્છામિ દુક્કડં. દરબારમાં કોઈ વ્યક્તિ 2 ખેડૂત જૂ મારી... ઉપર આંખથી વિકારમય દષ્ટિ ફેંકીને પાપ કર્યું હોય, પાપની ભયંકરતા કોઈ કામ પર આધાર રાખતી નથી. પરંતુ જીવના તો તેની આલોચના કરી આંતરિક પરિણામો ઉપર આધાર રાખે છે. તીવ્ર પરિણામવાળા એક ખેડૂતે લેવી જોઈએ.” રુમિણી બાવળીયાના કાંટાથી જૂ મારી નાંખી. તેની આલોચના ન લીધી, તો તે ખેડૂતને - સાધ્વીજી સમજી = ગયા કે, સાત વાર શૂળી (ફાંસી) ઉપર ચઢવું પડ્યું. Use Ohly www.ny.
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy