________________
Sામાવા ની16
' જેમ સુકૃત કર્યા પછી પશ્ચાતાપ કરાય નહિ. તેમ
“જે કુણઈ ભાવસä, અણુરિય ઉત્તમઠકાલમિ | આલોચના કહેવી એ પણ સુકૃત છે. તેથી આલોચના કહ્યા પછી
દુલહનોહીયાં અસંતસંસારિયાં ય /૧TI. આ સુકૃતની અનુમોદના કરવી જોઈએ. પોતાને આવેલું પ્રાયશ્ચિત અર્થાત્ ઉત્તમાર્થ એટલે અનશનના સમયે ભાવશલ્યને દૂર ન બી. ધાને જણાવે નહિ. આલોચના કર્યા પછી, પ્રાયશ્ચિત લીધા કરે, તો તે (અનશન કરનાર) દુર્લભબોધિ અને અનંત સંસારી બને છે. પછો એવા પ્રયત્નો હોવા જોઈએ કે જેથી તે જ ભૂલો ફરી ન ખીલેલા ફલ જેવો ઉત્તમ મનુષ્ય જન્મ, દેવગુરુ અને ધર્મ થયુ, નહિ તો ભૂલો ઉપર ભૂલ કરવાથી અનવસ્થા ઉભી થઈ
| સામગ્રી મળવા છતાં હવે જો આલોચના ન લે, તો એ જાય. સાવધાની રાખવા છતાં કદાચ મોહવશ ફરીવાર દોષ થઈ
મનુષ્યજીવનરૂપી ફૂલ કરમાઈ જશે અને દુર્ગતિમાં ભવભ્રમણ કરવું જાય, તો ફરીથી આલોચના કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે,
પડશે. તેથી આલોચનાનું પ્રાયશ્ચિતરૂપી પાણી છાંટતા રહેવું જોઈએ. “તરસ ય પાયચ્છિત જે મગnિઉ ગર ઉધસંતિ |
એટલા માટે જ આ પુસ્તકનું નામ પાડવામાં આવ્યું છે કે, “જો જે તે તક આયરિયd, અણહથ પસંગભએસ III.
કરમાય ના” અરે જીવ ! ભવ આલોચના લઈ લેજે, અન્યથા આ અર્થાત પ્રાયશ્ચિત લીધા પછી આચાર્યશ્રી કહે તે પ્રમાણે મનષ્ય જીવનનું ફલ કરમાઈ જશે. અને તું કરમાએલા લની જેમ કરવું, જેથી ફરીથી પહેલાના તે દોષોનું સેવન ન થાય અને ક્યાંય દુર્ગતિમાં ફેંકાઈ જશે. માટે રે જીવ! તને રેડ સિગ્નલ વારંવાર એવા દોષ કરવાની અનવસ્થાનો પ્રસંગ ન આવે.
આપવામાં આવ્યું છે કે “જો જ કરમાય ના” એકવાર ભવ આલોચના ન લેનાર કદાચ અનશન પણ કરે, તો પણ આલોચના લીધા પછી દર વર્ષે વાર્ષિક આલોચના લેવી જોઈએ. એમ | કુદ્ધ થતો નથી, પરંતુ દુર્લભબોધિ અને અનંતસંસારી બની શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્યમાં કહેલું છે. જો દર વર્ષે ગુરુનો યોગ ન જાય છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે,
મળે, તો જ્યારે યોગ મળે, ત્યારે આ આલોચના કરી લેવી જોઈએ.
Jain Education international
For Personal & Private Use Only
www.lainelibrary.org