SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 15... જો જે મારા ના adલોચના બધાએ કરવી જોઈએ જહ સકસલો વિ વિજજો, અન્નસ કહેઈ અgણો વાહિ | ‘‘ન વિ તું સë વ વિસ, દમ્પયો વ કુણઈ વેતાલો ! એવં જાણગસ્સ વિ સલ્લુદ્ધરણ પરસગાસે ||૧|| જે કુણઈ ભાવસë, અશુદ્ધરિયું સાdgઉમૂલં ||૧|| જેમ કુશળ વૈદ્ય પણ પોતાની વ્યાધિ બીજાને કહે શસ્ત્ર, વિષ કે અભિમાનથી ક્રોધિત થયેલ વેતાલ, જે છે. એવી જ રીતે પ્રાયશ્ચિત જાણનાર ગીતાર્થ આચાર્યે દુઃખ નથી કરતો, તે સર્વ દુઃખનું મૂળ અનાલોચિત ભાવશલ્ય પણ બીજાની પાસે આલોચના કરવી જોઈએ. અર્થાત્ કરે છે. આલોચના કરવાવાળાને જો કે ગુરુ મહારાજ મહાન આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણિ, સાધુ, શ્રાવક, આદિ વ્યક્તિ માને છે અને તેની પીઠ થાબડે છે. છતાં તેના હિત બધાએ આલોચના કરવી જ જોઈએ. આલોચના વગર માટે ગુરુદેવશ્રી કોઈ ઠપકો આપે, તો પણ ગુરુ ઉપર ક્રોધ ન શુદ્ધિ થતી જ નથી. કરવો જોઈએ. આલોચના કર્યા પછી પશ્ચાતાપ ન કરવો કે અરર ! આ મેં શું કર્યું ? મારા જીવનની બધી જ નબળાઈઓ આલોચના ન કરવાથી થતા નુકશાન :- જે બતાવી દીધી ? અરર ! શું થશે ? આવા વિચાર ન આવવા નુકશાન ઝેરથી નથી થતું, શસ્ત્ર કે તીરથી નથી થતું, તેથી દેવા, પરંતુ આનંદ લાવવો જોઈએ. કારણ કે પ્રાયશ્ચિત લેવું, એ અનેકગણું નુકશાન માયાશલ્યથી એટલે કે અંદર છુપાવેલ એક સુકૃત છે સુકૃતનો પસ્તાવો ન કરાય. શાસ્ત્રમાં કહ્યું છે કે, પાપોથી થાય છે. પાપ ગુપ્ત રાખવાથી રૂક્ષ્મણીના એક લાખ (૧,૦૦,૦૦૦) ભવ થઈ ગયા. વિષથી એક અણણુતાપી અમારી, ચરણજુઆલોયગા ભણિયા |III વખત મૃત્યુ થાય છે. પાપો પ્રગટ નહીં કરવાથી હજારો ‘‘આલોચકને પછીથી પસ્તાવો નહિ કરનાર, અમાયાવી મૃત્યુને આધીન થવું પડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, અને ચારિત્ર યુક્ત કહેવામાં આવેલ છે..
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy