SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ @ ગાય ના...925 જે જે બ્રાહ્મણને સર્પે ડંખ મારેલો હતો. તેનું શરીર લીલુંછમ સાંભળી તે સ્ત્રીએ માયાવી વચનોથી કામલક્ષ્મીને થઈ ગયું હતું. તેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. આકર્ષિત કરી અને પોતાને ઘરે લઈ ગઈ. તે પોતે વેશ્યા ' રાણીએ વિચાર કર્યો કે હવે શું કરવું ? રાજભવનમાં હતી, તેથી તેણીએ કામલક્ષ્મીને ગીત આદિ કળાઓ પાછી ફરીશ, તો રાજાની શીખવી વેશ્યા બનાવી દીધી. હત્યાનો ગુનો મારા પર આ બાજુ એક દિવસ આવરો. તેથી રાણી ઘોડા પર વેદવિચક્ષણે વિચાર કર્યો કે બેસીને જંગલમાં ભાગી ગઈ. મારા માતુશ્રીને પિતાશ્રી | ભાગતાં ભાગતાં એક નગરમાં શોધવા ગયા હતા, એમાં માલીના ઘરમાં ઘોડો ઊભો માતુશ્રી તો મળ્યા જ નહિ અને રાખી પોતે એક મંદિરમાં ગઈ. પિતાશ્રી પણ ખોવાઈ ગયા કે | ત્યાં વાજિંત્ર વાગી રહ્યા હતા. અલંકાર અને શૃંગારથી સજ્જ શું થયું? ચાલો હું શોધી લાવું” થયેલી નારીને જોઈ એક સ્ત્રીએ એમ વિચાર કરી યુવાન તેણીને પૂછયું કે તમે કોણ વેદવિચક્ષણ ઘરથી નીકળી છો? ક્યાંથી આવ્યા છો? ગયો. ફરતો ફરતો તે વેશ્યાને કોના મહેમાન છો? તેણીએ કામલક્ષ્મી વેશ્યાને ત્યાં તેનો પુત્ર વેદવિચક્ષણ આવ્યો. ત્યાં આવ્યો અને ત્યાં ફસાઈ અસત્ય કથા ગોઠવીને કહ્યું કે, “હું પતિની સાથે સાસરે ગયો. કેટલોક સમય ગયા પછી તે યુવાન, પૈસા ખલાસ ૪ઈ રહી હતી. વચમાં ચોર મળ્યા અને મારા પતિને થવાથી વેશ્યાને છોડીને જવા લાગ્યો. ત્યારે તેણે તેણીને મારી નાંખ્યો. હું ગમે તેમ કરીને ભાગીને અહીં આવી પોતાનો પરિચય આપ્યો. તે સાંભળીને કામલક્ષ્મીને છું. અહીં મારું કોઈ નથી. હું નિરાધાર છું.” આ પ્રમાણે મનમાં ઘણું જ દુઃખ થયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy