SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 35. જો જે કરમારા ના જણે કહ્યું કે “અમને વગાડતા આવડતું નથી.. 6 મેતારજમુનિ અને નીચગોત્ર તથા દુર્લભબોધિપણ... પછી બન્નેએ કહ્યું કે, “તમારે મલ્લયુદ્ધ કરવું પડશે.” બન્ને જણે મુનિની સાથે મલ્લયુદ્ધ કરવા / ઉજન નગરમાં મુનિચંદ્ર નામનો રાજા રાજ્ય લાગ્યા, મલ્લયુદ્ધ કરતાં મુનિએ બન્નેના હાડકા કરતો હતો. તેમના મોટા ભાઈ સાગરચંદ્ર સંસાર ત્યજી સાંધાઓમાંથી ઉતારી દીધા. સજા રૂપે બન્નેના બધા દીક્ષા લીધી હતી. રાજાનો પુત્ર અને પુરોહિત પુત્ર સાંધાઓમાંથી હાડકા ઉતારીને સાગરચંદ્રમુનિ ત્યાંથી સોવસ્તિક બન્ને ઘણા જ ઉચ્છંખલ બની ગયા હતા. કોઈ ચાલ્યા ગયા. બન્ને છોકરાઓ રાડો પાડવા લાગ્યા. રાજાએ પણ સાધુ મુનિરાજ ત્યાં આવે, તો તેમને લઈ જતાને સિપાહીઓ પાસે સાધુ ભગવંતની તપાસ કરાવી. ત્યારે ગામ હેરાન કરતા, ફટકા મારીને નૃત્ય કરાવતા. તેથી મુનિઓએ બહાર મુનિ ધ્યાનમાં ઊભેલા છે, એમ સિપાહીઓએ કહ્યું. ત્યારે આ વાત સાગરચંદ્ર મુનિને કહી. સાગરચંદ્રમુનિએ આ વાત રાજા ત્યાં ગયો. ત્યાં જોયું, તો પોતાના સાંસારિક ભાઈ હતા. બરાબર સાંભળી. તેમને થયું કે, જો ઉજ્જૈન નગરમાં રાજાએ કહ્યું કે, “અરે ગુરુદેવ ! આ શું કર્યું ?' મુનિએ રાજાને કહ્યું સાધુ-મુનિરાજ જતા બંધ થશે, તો લોકો ધર્મથી વિમુખ કે, “અરે રાજન્ ! શું આપના કુલમાં મુનિઓને મારવાનો અન્યાય થઈ દુર્ગતિમાં જશે. એવી ભાવદયાથી તે વિહાર કરી થાય ? આટલા દિવસો સુધી સંઘની વાત તે ન સ્વીકારી અને હવે ઉજન આવ્યા. ગોચરી માટે રાજમહેલમાં ગયા. રાજપુત્ર પુત્રને સાજો કરવા માટે આજે વિનંતિ કરવા અહીં આવ્યા છો ? અરે અને પુરોહિતપુત્રે નૃત્ય કરવા આદિ માટે ખુબ દબાણ કર્યુ રાજન્ ! તે આવા મહામુનિઓના થતાં અપમાન આદિ ચલાવી અને કહ્યું કે, “અમે પોતે ફટકા મારીને ઘણાને નૃત્યાદિ | લીધા, એ ખરેખર મોટી ભૂલ કરી છે.” રાજાએ મુનિને કહ્યું કે, કરાવ્યા છે.” આ પ્રમાણે બન્ને યુવાનોએ ધર્મની અવહેલના “આ કુમારો બાળક કહેવાય. એમની ભૂલને ક્ષમા કરો. હવે તેવી કરી છે, એમ જાણી તેમને સુધારવા માટે સાગરચંદ્ર | ભૂલ નહિ કરે.” મુનિએ કહ્યું કે, “ચારિત્રધારી આત્માઓને મુનિએ તેમને કહ્યું કે, “નચાવવા માટે વગાડનાર જોઈએ. સતાવીને એમણે ભયંકર ચારિત્ર મોહનીય કર્મ બાંધ્યું છે, તેથી અને જો વગાડનાર ભૂલ કરે, તો મારો પિત્તો ફાટી જાય છે, જો બન્ને ચારિત્ર ગ્રહણ કરે, તો બન્નેના હાડકાઓ ચડાવી તે વખતે સજા કરીશ તો સ્વીકાર કરવી પડશે. ત્યારે બન્ને આપું, અન્યથા તે બન્ને પોતાના પાપનું ફળ પોતે ભોગવે.” Main Education intematonal For Personal & Pavale Use Only www.jautra.
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy