________________
59..જો જે કમાય ના
તાપસી મેલી વિદ્યાના પ્રયોગથી રાજમાન્ય પુરુષનું ખૂન કરી
' રાત્રે ઋષિદનાનો હાથ વગેરે પથારીમાં લોહી-માંસથી રંગી દેતી. CONXONZONEGO
માંસભક્ષણનો આરોપ... તાપસીએ મેલી વિદ્યાનો પ્રયોગ આરંભ્યો. વિદ્યાના બળે રાજમાન્ય પુરુષોનું ખૂન કરી, નિર્દોષ ઋષિદત્તાના હાથ અને મોઢાને માંસ તથા લોહીથી રંગી દેતી. ધીરે ધીરે આ વાત લોકોમાં પ્રગટ થવા લાગી અને લોકો બોલવા લાગ્યા કે “ઋષિદત્તા રાક્ષસી છે... રાતે માણસોનું ખૂન કરીને માંસ ખાય છે.”
રાજકુમારે ઋષિદત્તાને પૂછ્યું કે, શું આ સત્ય છે ?' ઋષિદત્તાએ કહ્યું... “સ્વામિનાથ! મને આ વિષયમાં કશી ખબર નથી... પૂર્વભવના કર્મોદયે મારા ઉપર આ કલંક લગાડવામાં આવી રહ્યું છે... બાકી હું કશું જ જાણતી નથી.” નિખાલસપણે આ ખુલાસો સાંભળી કનકરથ કુમારની શંકા નિર્મૂળ થઈ ગઈ.
Jan Educe interna
For Personal & Private Use Only
www.ainelibrary.org