SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 59..જો જે કમાય ના તાપસી મેલી વિદ્યાના પ્રયોગથી રાજમાન્ય પુરુષનું ખૂન કરી ' રાત્રે ઋષિદનાનો હાથ વગેરે પથારીમાં લોહી-માંસથી રંગી દેતી. CONXONZONEGO માંસભક્ષણનો આરોપ... તાપસીએ મેલી વિદ્યાનો પ્રયોગ આરંભ્યો. વિદ્યાના બળે રાજમાન્ય પુરુષોનું ખૂન કરી, નિર્દોષ ઋષિદત્તાના હાથ અને મોઢાને માંસ તથા લોહીથી રંગી દેતી. ધીરે ધીરે આ વાત લોકોમાં પ્રગટ થવા લાગી અને લોકો બોલવા લાગ્યા કે “ઋષિદત્તા રાક્ષસી છે... રાતે માણસોનું ખૂન કરીને માંસ ખાય છે.” રાજકુમારે ઋષિદત્તાને પૂછ્યું કે, શું આ સત્ય છે ?' ઋષિદત્તાએ કહ્યું... “સ્વામિનાથ! મને આ વિષયમાં કશી ખબર નથી... પૂર્વભવના કર્મોદયે મારા ઉપર આ કલંક લગાડવામાં આવી રહ્યું છે... બાકી હું કશું જ જાણતી નથી.” નિખાલસપણે આ ખુલાસો સાંભળી કનકરથ કુમારની શંકા નિર્મૂળ થઈ ગઈ. Jan Educe interna For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy