Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદીપક | પ્રગટાવો
લાગઃ ૧
સંયોજક
પૂ.પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્ય
પંન્યાસશ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ
Page #2
--------------------------------------------------------------------------
________________
જુદા જુદા પ્રશ્નપત્રો દ્વારા જૈન શાસનના અનેક પિષયો ઉપર પ્રકાશ પાથરતું પુસ્તક
જ્ઞાનદીપક પ્રગટાવો
ભાગ - ૧
il
સંયોજક પૂ.પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના
શિષ્યરત્ના પૂજય પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ.સા.
પ્રર્કીશ કે અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ
(૧) કમલ પ્રકાશન ટ્રસ્ટ ૨૦૦૯, નિશા પોળ ઝવેરી વાડ, રીલીફ રોડ,
અમદાવાદ - ૧ ફોન નં. ૫૩૫૫૮૨૩
[ પ્રાપ્તિ સ્થાન
(૨) વર્ધમાન સંસ્કાર ધામ ભવાનીપા બિલ્ડીંગ, ૧લે માળે ગીરગામ ચર્ચ સામે, ઓપેરા હાઉસ,
મુંબઈ - ૪ ફોન : ૨૩૬૦૦૦૪
તપોવન સંસ્કાર ધામ
ચં. કે. સંસ્કૃતિ ભવન ધારાગિરિ
ગોપીપુરા મેઈન રોડ, પો, કબીલપોર
સુભાષ ચોક, નવસારી - ૩૬ ૪૨૪
સૂરત. ફોન નં. ર૩૬૧૮૩
ફોન ૨૫૯૯૩૩ (મૂલ્ય રૂા. ૪૦/
Page #3
--------------------------------------------------------------------------
________________
ક્રમ
નિગાહ થલિયાની
પૂજ્યપાદ પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબની અત્યંત સરળ શૈલીથી તૈયાર કરાયેલ સાહિત્યનો રસથાળ
પુસ્તકનું નામ
જૈન ધર્મનો મૌલિક પાઠ્યક્રમ (ભાગ-૧) જૈન ધર્મનો મૌલિક પાઠ્યક્રમ (ભાગ-૨) સમાધિપંચક
૧.
ર.
3.
r.
૫.
..
..
..
૬.
૧૦, ચાલો-ચાલો સિદ્ધગિરિ જઈએ રે.... ૧૧. જ્ઞાનદીપક પ્રગટાવો (ભાગ-૨) પ્રભુમિલન
૧૨.
૧૩. જ્ઞાનદીપક પ્રગટાવો (ભાગ-૩)
૧૪.
૧૫.
૧૬.
૧,
૧૦.
૧૯.
૨૦. સૂત્રોના રહસ્યો (ભાગ-૨) કર્મનું કમ્પ્યુટર (ભાગ-૨) પ્રસન્ન રહેતા શીખો
૧.
૨.
૨૩.
આદીશ્વર અલબેલો રે
૨૪.
૫.
.
ર૦.
૨૦.
30.
39.
૩ર.
સમાધિ સોપાન
પર્વાધિરાજ
જૈન ધર્મનો મૌલિક પાઠ્યક્રમ - પ્રવેશિકા જૈન ધર્મનો મૌલિક પાઠ્યક્રમ - પ્રદીપિકા
જૈન ધર્મનો મૌલિક પાઠ્યક્રમ - પ્રબોધિકા જ્ઞાનદીપક પ્રગટાવો (ભાગ-૧)
શ્રાવકજન તો તેને રે કહીએ... (ભાગ-૧)
તારફ તત્ત્વજ્ઞાન
ફર્મનું કમ્પ્યુટર (ભાગ-૧)
સૂત્રોના રહસ્યો (ભાગ-૧)
બારવ્રત અને શ્રી શત્રુંજય લઘુકલ્પ શ્રાવકજન તો તેને રે કહીએ... (ભાગ-૨)
વ્રત ઘરીયે ગુરુ સાખ (ભાગ-૧)
વ્રત ધરીયે ગુરુ સાખ (ભાગ-૨)
કર્મનું કમ્પ્યુટર (ભાગ-૩) જિનરાજકું સદા મોરી વંદના રે...
હું મને ઓળખું તત્ત્વઝરણું
શત્રુંજય આરાધના કલ્યાણમિત્ર
જ્ઞાનદીપક ભાગ ૧-૨-૩
મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, દૂધેશ્વર, અમદાવાદ. ફોન ૨૫૬૨૪૯૯૯
નકલ
૯૦૦૦
૯૦૦૦
૧૦૦૦
૧૦૦૦
૫૦૦૦
૧૯૦૦૦
૯૦૦૦
ove
૧૦૦૦૦
૨૦૦૦૦
૧૦૦૦૦
૨૫૦૦
૧૦૦૦૦
૮૦૦૦
sava
૧૮૦૦૦
૧૧૦૦૦
૨૦૦૦૦
raso
vad
૧૦૦૦૦
5000
tdoo
3000
3000
૧૦,૦૦૦
૨૦૦૦
૨૦૦૦
tood
૧૬૦૦૦
૫૦૦૦
ood
Page #4
--------------------------------------------------------------------------
________________
કરી
પ્રકાશકીય
ખુબ જ આનંદની વાત છે કે જૈનશાસનના પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો પંદલ વિહાર કરીને, ગામોગામ વિચારીને પ્રજાને ધર્મમાર્ગે દોરી રહ્યા છે. અનેક કુટુંબોમાં અંધકારને ઉલેચીને પ્રકાશ ફેલાવી રહ્યા છે, પોતાના જીવનને વધુ ને વધુ ઊચું જીવવા દ્વારા અને કોના અનાચારને ધ્રુજાવી દેવાની સખત મહેનત કરી રહ્યા છે.
પરંતુ બીજી બાજુ જમાનાવાદનું ઘોડાપૂર પણ પૂરજોશમાં વહી રહ્યું છે. નવી પેઢી ફેશન ને વ્યસનમાં મસ્ત છે. ટી. વી. અને વિડીઓ પાછળ પોતાનો કિંમતી સમય બરબાદ કરે છે. અશ્લીલ સાહિત્ય ને નવલકથાઓ દ્વારા મનમાં વિકૃતિઓનો ભંડાર ભરે છે. હોટલોના ખાણાં તેમની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. વાતોમાં નિંદા-ટીકા કે બિભત્સ પ્રકારની વિકૃતિઓ ઊભરાતી જણાય છે. સત્સંગ કે સત્સાહિત્યથી લાખો યોજ- દૂર થવા લાગી છે. અને તેથી જ પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોને પણ કાર્ય ઘણું વિકટ જણાય છે.
નવી પેઢી પણ ધર્મ સન્મુખ બને; પ્રાચીન ઇતિહાસની જાણકાર બને, આચાર માર્ગ અપનાવવા લાગે, ધર્મથી પરિચિત બને, સાહિત્ય વાચક બને, નિંદા-વિકથામાંથી બહાર નીકળે તે દૃષ્ટિથી પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્ય પૂ.મુનિશ્રી મેઘદર્શન વિ. મ. સાહેબ વડે કરાયેલી પ્રેરણાને ઝીલી લઈને તેમનાં સં. ૨૦૪૭ના સુરતના ચાતુર્માસમાં અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ તથા સં. ૨૦૪૮ના મંડપેશ્વરરોડ, બોરીવલીના ચોમાસામાં આદિનાથ જૈન ભક્તિ મંડળે જ્ઞાનવૃદ્ધિ અભિયાનનું આયોજન કર્યું હતું.
જેના અન્વયે ચાતુર્માસનો ૧૬ રવિવારે પૂ. મેઘદર્શન વિ.મ. સાહેબે તૈયાર કરેલાં જુદા જુદા વિષયને આવરી લેતાં પ્રશ્નપત્રો બહાર પાડ્યા હતા. બંને ચોમાસામાં આ આયોજનથી ખુબ જ લાભ થયો હતો.
ઘરમાં રહેલા ધાર્મિક પુસ્તકો ખુલવા લાગ્યા હતાં. ચોરે અને ચૌટે પેપરના પ્રશ્નો અને તેના જવાબોની જ ચર્ચા ચાલતી હતી. ટી. વી. વીડીયો તથા નવલકથાઓ દૂર મૂકાઈ જતા હતા. સતત ધર્મમયવાતોથી વાતાવરણ પલ્લવિત બનતું હતું.
દસ દિવસની મુદત દરમ્યાન ઘરે બેસીને જવાબ લખવાના હોવાથી, અરસરસ પૂછવાની છૂટ હોવાથી નિંદા-ટીકા તો ક્યાંય દૂર થઈ હતી. વળી માત્ર જવાબો ન લખતાં, આખા વાક્યો ફરીથી સંપૂર્ણપણે લખવાના હોવાથી, કોઈને
Page #5
--------------------------------------------------------------------------
________________
પૂછ્યું હોય તોય જાતે લખવાના કારણે પરીક્ષા આપનારના મનમાં તેના સંસ્કાર તો પડતાં જ હતાં.
દરેક પરીક્ષામાં સુંદર પ્રતિભાવ બતાડનાર--૧૦-૧૦ પરીક્ષાર્થીઓનું વિશિષ્ટ પ્રભાવનાઓ તથા પ૦-પ૦ પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન પ્રભાવનાઓથી જાહેર પ્રવચનમાં બહુમાન કરાતું હતું.
પ્રફનપત્ર બહાર પડતાં જ લગભગ પંદરસો જેવા પેપરો આપોઆપ રૂા. ૧ની કિંમતે ઉપડી જતાં હતા ને જવાબપત્ર પરત કરવાના સમયે જવાબપત્રોનો ઢગલો થઈ જતો હતો. વળી જુદા જુદા વિષય ઉપર સો સો પ્રશ્નો મળી જતાં, દરેક વિષયનું સાંગોપાંગ જ્ઞાન મળતું હતું. તેથી અનેક લોકોની માંગણી આ પેપરોનો સંગ્રહ કરવાની હતી.
જુદા જુદા સ્થળ પરીક્ષાઓનું આયોજન કરવા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત તથા અન્ય સંસ્થાઓ પણ આ પ્રશ્નપત્રો તથા તેના જવાબપત્રોની અમારી પાસે વારંવાર માંગણી કરતાં હોવાથી અમે આ પ્રશ્નપપરો તથા જવાબપત્રોને પુસ્તકના સ્વરૂપમાં પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ.
અમને વિશ્વાસ છે કે આ પુસ્તકથી તેઓની તો માગણી સંતોષ પામશે જ, પણ સાથે સાથે અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો તથા સંસ્થાઓને પ્રશ્નપત્રો દ્વારા જ્ઞાનદીપક પ્રગટાવવામાં આ પુસ્તક સહાયક પણ બનશે જ.
આ પુસ્તકમાં પહેલાં જુદા જુદા પ્રફનપત્રો આપ્યા છે. છેલ્લે તે તમામના જવાબો આપવામાં આવ્યાં છે. વાચકોને સૌ પ્રથમ પોતાની જાતે જવાબો શોધીને પોતાની નોટમાં લખવા અને ત્યાર પછી જ આપેલા જવાબપત્રો સાથે પોતાના જવાબોને ચકાસી લેવા વિનંતિ કરીએ છીએ.
આ પુસ્તક અંગે આપના પ્રતિભાવ સાદર આવકાર્ય છે. જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કાંઈ પણ છપાયું હોય તો તેની ક્ષમા માંગવા સાથે, જ્ઞાનદીપક પ્રગટાવનારા આપના કાર્યોની અનુમોદના કરવાપૂર્વક જ્ઞાનદીપક પ્રગટાવનારું આ પુસ્તક શ્રી સંઘના ચરણોમાં અર્પણ કરીને વિરમીએ છીએ.
લિ. સંચાલક
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
ન
હ
૧ ૧
જ
ડ
=
૮
उ४
$
$
૪૫
$
શેત્રુંજા ગઢના વાસી રે આદિનાથને વંદન હમારા જય બોલો મહાવીરકી ધૂન જગાવો અરિહંતની ઈતિહાસની અટારીએથી માર્ગ ચીંધવા ઊભો રહું પજુસણ આવ્યા રે પર્વ પજુસણ પામીજી શ્રાવકકૂળ ચિંતામણીજી વાણીમાંથી વહાલપ વરસે તારક તત્ત્વજ્ઞાન નવપદ કેવાં મજાના શ્રી શ્રીપાળને મયણાજી છે કર્મોના ખેલ નિરાળા પાસ જિસેસર જગ જયકારી જેના હૈયે શ્રી નવકાર જવાબપત્રો
૫૧
U
9
ને
૬૫
૧૩.
?
૧૫. ૧૬.
?
Page #7
--------------------------------------------------------------------------
________________
(
તા.
અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ, સુરત આયોજિત
| જ્ઞાનવૃદ્ધિ અભિયાન પ્રેરક : પૂ. પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા. ના શિષ્યરત્ન
પૂજ્ય મુનિરાજશ્રી મેઘદર્શન વિ. મ. સા. પેપર - ૧
પરત દિન તા. સુચનો : (૧) પૂ. સાધુ-સાધ્વીજી મ. તથા પંડિત-શિક્ષકદિની સહાય લઈ શકાશે નહીં. (૨) લીટીવાળા ફૂલસ્કેપ કાગળમાં, ક્રમસર જવાબો લખતાં પહેલાં પ્રશ્નપત્ર નંબર, નામ તથા સરનામું લખવું. (૩) આડા અવળા લખેલા જવાબો તપાસાશે નહીં. (૪) ૧ થી ૧૦ નંબરને વિશિષ્ટ ઈનામો તથા અન્ય ૫૦ પ્રોત્સાહન ઈનામો અપાશે. (૫) પરીક્ષા કમિટીનો નિર્ણય આખરી ગણાશે. (૬) જવાબપત્ર પાછું જોવા મળશે નહીં. (૭) જવાબપત્ર પરત દિને રાત્રે ૧૦-૦૦ વાગ્યા સુધી જ સ્વીકારવામાં આવશે. (૮) સ્વચ્છતા, સુંદર અક્ષરો તથા શુદ્ધિ ઉપર ધ્યાન અપાશે. (૯) કૌસમાં સાચો જવાબ ન હોય તો ખાલી જગ્યા કોરી રાખવી. કસમાંથી સૌથી વધારે બંધ બેસતો જવાબ શોધીને,
આખું વાક્ય ફરીથી લખો. ૧) શત્રુંજય તીર્થનું ધ્યાન ધરવાથી એક –– પલ્યોપમનું પાપ નાશ પામે છે.
(હજાર, લાખ, કરોડ) ૨) શત્રુંજયના હાલના મૂળનાયક ભગવાન -------- ભરાવેલા છે.
(બાહડ મંત્રીએ, કર્માશાએ, ભરત ચક્રવર્તીએ) ૩) શત્રુંજય તીર્થધામ ––– શબ્દથી પ્રસિદ્ધ છે.
(મંત્રાધિરાજ, પર્વાધિરાજ, તીર્થાધિરાજ) ૪) શત્રુંજય ઉપર ——- નું શિલ્પ ભૂલવણીના દેરાસરમાં છે.
(૧૪ ગુણસ્થાનક, ૧૪ રાજલોક, ૧૨ દેવલોક) પ) શત્રુંજય ઉપર ––– પીરની દરગાહ છે.
(રામદેવ, અંગારશા, ખેમાશા) ૬) ઋષભદેવ ભગવાન – વાર શત્રુંજય પર આવ્યા હતા.
(૯૯ ક્રોડ, ૯૯, ૯૯ પૂર્વ)
Page #8
--------------------------------------------------------------------------
________________
૭) શત્રુંજયના પ્રભાવથી ––– રાજાએ શત્રુ ઉપર વિજય મેળવ્યાં.
(ચંદ્રશેખર, સુર, શુક) ૮) શત્રુંજયની યાત્રા કરતી વખતે ––- વાર ચૈત્યવંદન કરવાના હોય છે.
(૩, ૫, ૧) ૯) શત્રુંજય ઉપર મૂળનાયક ––- ભગવાન છે.
( મહાવીર સ્વામી, આદીશ્વર, નેમીનાથ) ૧૦) શત્રુંજય તીર્થ ––– શહેરમાં આવેલું છે.
(જુનાગઢ, પાલિતાણા, શંખેશ્વર) ૧૧) શત્રુંજય ઉપર ––– ટૂંકો આવેલી છે. (૫, ૭, ૯) ૧૨)——- ગામમાંથી પણ શત્રુંજય ઉપર જઈ શકાય છે.
(ગિરડી, ઘેટી, આબુ) ૧૩) શત્રુંજયનું હાલનું મુખ્ય જિનાલય ––- બનાવેલું છે.
(કર્માશાએ, ભરતચક્રીએ, બાહડમંત્રીએ) ૧૪) શત્રુંજયની નિશ્રામાં અખાત્રીજે ––– તપના પારણા થાય છે.
(શત્રુંજય, વરસી, સિદ્ધિ) ૧૫) શત્રુંજયના ભાડવાના ડુંગરે –––– મોક્ષ પામ્યા.
(નારદજી, શાંખકુમાર, પાંડવો) ૧૬) શત્રુંજય ઉપર દાદાની –––– પ્રદક્ષિણા પાંચ ભાઈના દેરાસરથી શરૂ થાય છે.
(પહેલી, બીજી, ત્રીજી) ૧૭) શત્રુંજયની ૧૨ ગાઉ, ૬ ગાઉ અને –––– ગાઉની પ્રદક્ષિણા
કરવાની હોય છે. ૧૮) શત્રુંજયની ૬ ગાઉની યાત્રામાં ––– તળાવડી આવે છે.
(નિર્મળ, ચંદન, શત્રુંજયા) ૧૯) શત્રુંજયની બધી મળીને હાલ ----- યાત્રા કરવાની પરંપરા છે.
(૯૯, ૧૦૮, ૧૦૧) ૨૦) શત્રુંજય ઉપર ––– ફોઈની ટૂંક આવેલી છે.
(ચંપા, જિમ, રૂપા) ૨૧) શત્રુંજય તીર્થનો અભિષેક હમણાં –----- દિને થયો હતો,
(પોષ સુદ-૬, વૈશાખ સુદ-૬, વૈશાખ વદ-૬) ૨૨) શત્રુંજયની તળેટી સૌ પ્રથમ ——- શહેરમાં હતી.
(પાલિતાણા, વડનગર, વલભીપુર) ૨૩) શત્રુંજયના –––નામ પ્રચલિત છે. (૯, ૧૦૧, ૨૧}
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૪) શાંબ-પ્રદ્યુમ્ન –––– દિને શત્રુંજય પર મોક્ષે ગયા.
(ફા. સુદ ૮, ફા.સુ. ૧૦, ફા.સુ. ૧૩) ર૫) શત્રુંજય ઉપર દાદાનો સાલગિરિ દિન –---- છે.
. સુદ ૬, 4. વદ ૬, પોષ સુ. ૬) ૨૬) કાર્તિક સુદ પૂનમના શત્રુંજય ઉપર –––– મોક્ષે ગયા.
(દ્રાવિડ, માંડવી, નારદજી) ૨૭) શત્રુંજય ઉપર ––– દીપની ટૂંક આવેલી છે.
(જંબુ, નંદીશ્વર, રૂચક) ૨૮) શત્રુંજય પર મોદીની ટૂંકમાં –––– ના ગોખલા આવેલા છે.
(દેરાણી-જેઠાણી, સાસુ-વહુ, મા-દીકરી) ૨૯) 28ષભદેવ ભગવાન ——- ના દિને શત્રુંજયની યાત્રાએ આવ્યા હતા.
(ફા. સુદ-૧૩, ફા.સુદ-૮, અખાત્રીજ) ૩૦) આ ચોવીસીના –––– ભગવાનના ચોમાસા શત્રુંજય ઉપર થયા છે.
(૨, ૨૪, ૨૩) ૩૧) આ ચોવીસીના –––– ભગવાનના સમવસરણ શત્રુંજય ગિરિરાજા ઉપર થયા છે.
(૨, ૨૪, ૨૩) ૩૨) આ ચોવીસીના –––– ભગવાનના ચરણસ્પર્શ શત્રુંજય પર થયા છે.
(૨, ૨૪, ૨૩) ૩૩) કુંતાસરનો ખાડો પુરીને શત્રુંજય ઉપર ––– ની ટુંક બનાવાઈ છે.
(હેમાભાઈ, બાલુભાઈ, મોતીશા) ૩૪) આસો સુદ પૂનમના શત્રુંજય ઉપર ––– મોક્ષે ગયા
(પુંડરિક સ્વામી, દ્રાવિડજી, પાંડવો) ૩૫)નમી-વિનમી ––- ના દિને શત્રુંજય ઉપર મોક્ષે ગયાં.
(ફા. સુ. ૮, ફા. સુ. ૧૦, ફા.સુ. ૧૩). ૩૬) શત્રુંજય ઉપર પાંડવોનું દેરાસર –––– મંત્રીએ બંધાવ્યું છે.
(વસ્તુપાળ, પેથડ, બાહડ) ૩૭) શત્રુંજય ગિરિરાજના કુલ ––– પગથિયાં છે.
(૩૩૬૪, ૪૪૬૪, ૩૩૬૬) ૩૮)શત્રુંજય ઉપર સૌથી મોટા આદીશ્વર ભગવાન –––– દાદાના
હુલામણા નામથી ઓળખાય છે. (આદીશ્વર, શત્રુંજય, અદબદજી) ૩૯) શત્રુંજયના કુલ –––– ઉદ્ધાર થયા છે. (૧૫, ૧૬, ૧૭)
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૦) શત્રુંજયનો છેલ્લો ઉદ્ધાર ––– રાજા કરશે.
(ચંદ્રયશા ચકાયુધ, વિમલવાહનો ૪૧) શત્રુંજયનો નવમો ઉદ્ધાર ––– રાજાએ કરાવ્યો છે.
(ચંદ્રયશા, ચક્રાયુધ, વિમલવાહન) ૪૨) શત્રુંજયના ––– ઉદ્ધાર ઈન્ટે કરાવ્યા છે. (૪, ૫, ૭) ૪૩) શત્રુંજય પર નવા આદીશ્વર ભગવાન –--- મંદિરમાં પધરાવ્યા છે.
(પાંચભાઈના, વસ્તુપાળના, સંપ્રતિના) ૪૪) શત્રુંજય ગિરિરાજનો યાત્રામાર્ગ કુલ – – માઈલ બે ફળંગનો છે.
(૧, ૨, ૩) ૪૫) શત્રુંજય ઉપરની ––– ટૂંક ચૌમુખજીની ટૂંક તરીકે
ઓળખાય છે. (મોતીશાની, સવાસોમાની, હેમાભાઈની) શત્રુંજય ઉપર હાથીપોળની આગળના ચોકમાં –--—. નો પાળિયો ઊભો છે.
(અંગારશા, વિક્રમશી, બહાદુરશા) ૪૭) શત્રુંજય તીર્થ ઉપર ચોવિહાર છઠ્ઠ કરીને –---- યાત્રા કરનારો ત્રીજા ભવે મોક્ષે જાય છે.
(૫, ૭, ૯) ૪૮) શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા સમયે હાલના આદીશ્વર દાદાએ -------- વાર શ્વાસોશ્વાસ લીધા હતા.
(૫, ૭, ૯). ૪૯) શત્રુંજય ઉપર હાલના આદિશ્વર દાદાની પ્રતિષ્ઠા ––– એ કરાવી.
(વિદ્યામંડનસૂરિ, સિદ્ધસેનસૂરિ હેમચન્દ્રસૂરિ) ૫૦) ચૈત્ર સુદ પૂર્ણિમાને દિને શત્રુંજયનું --- નામ પડ્યું.
(વિમલગિરિ, સિદ્ધગિરિ, પુંડરિકગિરિ) ૫૧) શત્રુંજયના ધ્યાનના પ્રભાવે માણેકચન્ટ મર્યા પછી –––બન્યા.
(ઘંટાકર્ણ મણિભદ્રવીર, ભૈરવજી) પર) શત્રુંજય તપમાં બે અઠ્ઠમ અને –--- છઠ્ઠ કરવાના હોય છે. પ,૭.૬). પ૩) શત્રુંજય તપની પ્રેરણા –--–– મ. સા. કરી રહ્યા છે.
(પૂ. ચન્દ્રશેખર વિ, પૂ. પ્રેમસૂરિજી, પૂ. મેઘદર્શન વિ.) ૫૪) શત્રુંજયની લોકો ––– કરવા જાય છે.
(પ્રતિક્રમણ, નવ્વાણું, ફરવા) ૫૫) શત્રુંજયની છ ગાઉની યાત્રા ––– દિને કરવાની હોય છે.
(ફા. સુદ ૧૩, અષાઢ સુદ ૧૪, કારતક સુદ ૧૫) પ૬) શત્રુંજય તીર્થની એકવાર પણ સર્શન કરનાર જીવ –––– હોય છે.
(ભવ્ય, અભવ્ય, નોભવ્ય)
Page #11
--------------------------------------------------------------------------
________________
પ૭) શત્રુંજય માટે વસ્તુપાળે પાષાણની પાંચ શીલા ––– ની ખાણમાંથી લાવી હતી.
(મકરાણા, મમ્માણી, જયપુર) ૫૮) શત્રુંજયનો ઘેરાવો ----- માઈલ છે. (૫, શ, ૯) પ૯) શત્રુંજયની ઊંચાઈ –––– ફૂટ છે. (૧પ00, ૨૦૦૦, રપ૦૦) ૬૦) શત્રુંજય ઉપર અષ્ટાપદજીનું મંદિર ––- ઉદ્ધારમાં થયું.
(ચૌદમા, પંદરમાં, સોળમાં) ૬૧) શત્રુંજયની પશ્ચિમ દિશાની ઘેટીની પાયગા –– બનાવી.
(ઉદયને, વાગભટે, અંબડે) ૬૨) મૂળ આગમોમાં શત્રુંજયનો મહિમા––––-માં મળે છે.
(ઉત્તરાધ્યયન, જ્ઞાતાસૂત્ર, આચારાંગ) ૬૩) ચોથા આરામાં શત્રુંજયના–––ઉદ્ધાર થયા છે.
(૧૦, ૧૨, ૧૪) ૬૪) શત્રુંજય ઉપર રાયણ પગલાંની નજીક સર્પ અને –ની મૂર્તિઓ છે.
(મોર, નોળિયો, અજગર) ૬૫) શત્રુંજય ઉપર સહસ્ત્રકુટનાં મંદિરમાં–– પ્રતિમાઓ છે.
(૧૦૦૦, ૧૦૦૮, ૧૦૨૪) ૬૬) શત્રુંજય ઉપર - ગણધરના પગલાનું દેરાસર છે.
(૧૧, ૮૪,૧૪પર) ૬૭) શત્રુંજ્યની દક્ષિણ દિશાની પાગને... - પાગ કહેવાય છે.
(શેત્રુંજી નદીની, ઘેટીની, રોહીશાળાની) ૬૮) શત્રુંજયની પંચતીર્થીમાં–-ગામમાં જીવિત સ્વામી ભગવાન છે.
(તળાજા, દાઠા, મહુવા). ૬૯) શત્રુંજયની પંચતીર્થીમાં—- ગામ કાચના દેરાસરથી પ્રસિદ્ધ છે.
(તળાજા, દાઠા, મહુવા) ૭૦) શત્રુંજયની પંચતીર્થીમાં–– ગામમાં નાનો ગિરિરાજ છે.
(તળાજા, દાઠા, મહુવા) ૭૧) પાંચમા આરામાં શત્રુંજયના–– ઉદ્ધાર થયા છે. (૫, ૪, ૩) ૭૨) પંચધાતુના મૂળનાયક ભગવાન શત્રુંજયની--- ટૂંકમાં છે.
(પ્રેમચંદ મોદીની, સાકરવસહી, છીપાવસહી) ૭૩) દશાર્ણભદ્રે કરેલાં સામૈયાનું દશ્ય–– ટૂંકના ગુંબજમાં છે.
(પ્રેમચંદ મોદીની, સાકર વસહી, છીપાવસહી) (૭૪) બાલુભાઈની ટૂંક ––બંધાવી છે.
(પ્રેમચંદભાઈએ, દીપચંદભાઈએ, સાકરચંદભાઈએ)
Page #12
--------------------------------------------------------------------------
________________
૭૯)
૭૫) ખોળામાં રીખવાને લઈને બેઠેલા મરુદેવા માતાની પ્રતિમા– ————— ટૂંકમાં છે.
(બાલુભાઈની, દાદાની, મોતીશાની) ૭૬) જાલી માયાલી અને વાલીની પ્રતિમા ---- જવાના રસ્તામાં છે.
(ઘેટીની પાયગા, દાદાની ટૂંક, નવટુંક) ------ પોળમાં પ્રવેશ કરતાં વિમલનાથ ભગવાનનું જિનાલય આવે છે.
(વાઘણ, રતન, રામ) –––– પોળમાં પ્રવેશ કરતાં શાન્તિનાથનું જિનાલય આવે છે.
(વાઘણ, રામ, રતન) –––– ટુંકમાં પાંચ મહાતીર્થની રચના કરેલી છે.
(નરસી કેશવજીની, કેશવજી નાયકની, નરસીનાથાની) ૮૦) –––ની ટૂંક બાબુના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે.
(વિમલવસહી, ધનવશી, સાકરવસહી) નીચેના વાક્યો લખીને તેની સામે “સારું કર્યુ' કે ખોટું કર્યું તે લખો. ૮૧) શત્રુંજય તીર્થની યાત્રા વખતે ધર્મશાળામાં પાના રમીને રાત્રી પસારકરી. ૮૨) પપ્પએ શત્રુંજય ઉપર દહીં ન ખાધું. ૮૩) ચાર મિત્રો ઠઠ્ઠા મશ્કરી કરતાં શત્રુંજય ઉપર ચઢયાં. ૮૪) મહેશે શત્રુંજય ઉપરથી ઉતરીને ઊિભા ઊભા ભેળ ખાધી. ૮૫) ઇગનકાકાએ શત્રુંજય ઉપર જવા ડોલીવાલા મથે ભાવની રકઝક કરી.
શત્રુંજયની યાત્રા કરવા ગયેલા મનોજે, ઘોડાગાડીવાળાને પાંચ રૂપિયા
ઘોડાને ચાબૂક ન મારવા માસે આપ્યા. ૮૭) શત્રુંજયની યાત્રા પ્રવાસ મહેતા પરિવારે વીડિયો કોચ જોતાં જોતાં કર્યો. ૮૮) ઉતાવળ હોવાથી શત્રુંજય ઉપર પૂજાની લાઈનમાં રમણે ઘૂસણખોરી કરી. ૮૯) પીટુએ શત્રુંજય ઉપર પેશાબ કર્યો. ૯૦) બે મિત્રો ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા સાંભળતા શત્રુંજય ઉપર ચડ્યા.
આ વિભાગના આંકડા લખીને તેની સામે બે વિભાગમાંથી યોગ્ય શબ્દ લખો. (અ) (૯૧) એકાણુલાખ (૯૨) એક હજાર (૩) એક કરોડ (૯૪) બે કરોડ
(૫) પાંચ કરોડ (૯૬) સાડા આઠ કરોડ (૭) ૧૦ કરોડ
(૯૮) ૧૩ કરોડ (૯૦) ૧૭ કરોડ (૧૦૦) ૨૦ કરોડ. (બ) (૧) પાંડવો (૨) અજિતસેન (૩) સોમયશા (૪) વારિખીલજી
(૫) પ્રદ્યુમ્ન (૬) પુંડરીકસ્વામી (૭) વિનમી (૮) સારમુનિ (૯) થાવસ્ત્રાપુત્ર (૧૦) નારદજી
Page #13
--------------------------------------------------------------------------
________________
પેપર - ૨ તા :
આદિનાથને વંદન હમારા
પરત દિન તા :
(હવેથી દરેક પેપરમાં સૌથી ઉપર છાપવાની વિગતો પેપર-૧ પ્રમાણે જાણવી.)
કૌંસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખું વાક્ય ફરીથી લખો : ૧) આદિનાથ ભગવાનનું પ્રથમ પારણું ––––માં થયું હતું.
(અયોધ્યા, હસ્તિનાપુર, પાલિતાણા) ૨) આદિનાથ ભગવાનના પિતાનું નામ- રાજા હતું.
અશ્વસેન, સિદ્ધાર્થ, નાભી) આદિનાથ ભગવાનનું સૌથી વધુ પ્રસિદ્ધ તીર્થ–– છે.
(કેશરીયાજી, શત્રુંજય મંત્રાણા) ૪) આદિનાથ ભગવાનનો જન્મ—– દિને થયો હતો.
(ફા.સુ.૮, ફા.વ.૮, વૈ.વ.૮) આદિનાથ ભગવાનનો વર્ણ – હતો. (શ્યામ, નીલ, પીત) ૬) આદિનાથ ભગવાનના––– કલ્યાણક શત્રુંજય ઉપર થયા. (૫, ૨, ૦) ૭) આદિનાથ ભગવાનના-~- પુત્રો મોક્ષે ગયા. (૧૦૦, ૯૮, ૯૯).
આદિનાથ ભગવાનના મુખ્ય ભવો––– ગણાય છે.(૨૭, ૧૩, ૩) ૯) આદિનાથ ભગવાને–--- મુષ્ટિથી લોચ કર્યો. (પાંચ, ત્રણ, ચાર) ૧૦) આદિનાથ ભગવાનની સ્તવના–––સૂત્રમાં છે.
(ઉવસગ્ગહર, ભક્તામર, લઘુશાંતિ) ૧૧) આદિનાથ ભગવાનનું કુળ–- હતું. (હરિ, ઈશ્વાકું, જૈન) ૧૨). આદિનાથ ભગવાનને ગૃહસ્થપણામાં––પત્ની હતી.(૨, ૧, ૦) ૧૩). આદિનાથ ભગવાનનો જન્મ—-આરામાં થયો હતો. (૧, ૩, ૪) ૧૪) આદિનાથ ભગવાન––– ઉપર મોક્ષે ગયા.
(ગિરનાર, શત્રુંજય, અષ્ટાપદ) ૧૫) આદિનાથ ભગવાનની માતાએ પ્રથમ સ્વપ્નમાં—– જોયો.
(હાથી, બળદ, સિંહ) ૧૬) આદિનાથ ભગવાને–ની સાથે દીક્ષા લીધી.
(૩૦૦, ૧૦૦૦, ૪000) ૧૭) આદિનાથ ભગવાનનો છાસ્યકાળ–- વર્ષ હતો.
(૧રપ, ૧૦૦૦, ૮૪ પૂર્વ)
૮)
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૮) આદિનાથ ભગવાનનું નામ ––માં પંકાય છે.
બાઈબલ, કુરાન, વેદ) ૧૯) આદિનાથ ભગવાનનું લંઇ –- છે. (સિંહ, બળદ, હાથી) ૨૦) આદિનાથ ભગવાને –– દૈવસ ઉપવાસ કરવા પડયા.
(૪૦૦, ૩૬૦, ૨૦૦) ર૧) આદિનાથ ભગવાનને–- પુત્રો હતા. (૯૯, ૯૮, ૧૦૦) ૨૨) આદિનાથ ભગવાનના નિર્વાણ પછી ઇન્દ્ર –– સ્તુપ બનાવ્યા.
(૧, ૨, ૩) ૨૩) આદિનાથ ભગવાનને પ્રથમ ભવમાં મુનિને—– વહોરાવ્યું.
(દૂધ, ઘી, ભોજન) ર૪) આદિનાથ ભગવાનની માતાનું નામ--- હતું.
(ત્રિશલા, કરુણા, મરૂદેવા) ૨૫) આદિનાથ ભગવાનના પ્રથમ પુત્રનું નામ–– હતું.
(બાહુબલી, નમી, ભરતે ૨૬) આદિનાથ ભગવાન–– નંબરના ભગવાન છે.
(પહેલા, પાંચમા, ચોવીસમાં) ૨૭) આદિનાથ ભગવાનનું બીજું નામ-–છે.
(જ્ઞાતપુત્ર, વર્ધમાન, ઋષભદેવ) ૨૮) આદિનાથ ભગવાનની ઊંચાઈ—- ગાઉ હતી. (૧, વા (1) ર૯) આદિનાથ ભગવાનના પુત્રનું નામ–– હતું.
(શ્રેયાંસ, ઋષભસેન, બાહુબલી) ૩૦) આદિનાથ ભગવાનનું આયુષ્ય –– વર્ષ હતું.
(૮૪ લાખ, ૮૪ પૂર્વ, ૮૪ લાખ પૂર્વ) ૩૧) આદિનાથ ભગવાન ધનાસાર્થવાહના ભવમાં–– પામ્યાં હતાં.
(સમક્તિ, ચારિત્ર, મોક્ષ) ૩૨) આદિનાથ ભગવાને– દિને દીક્ષા લીધી હતી.
(ફા. સુદ ૮, ફા.વ.૮, વૈ. સુદ ૩) ૩૩) આદિનાથ ભગવાનને––– ગણધરો હતા. (૧૪, ૬૪, ૮૪) ૩૪) આદિનાથ ભગવાનનો પૌત્ર–– ભગવાનનો આત્મા હતો.
(પ્રથમ, દસમા, ચોવીસમા) ૩૫) આદિનાથ ભગવાના–– કલ્યાણકોની તિથિ એક જ છે
(૨, ૩, ૪)
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
૪૧) આદિનાથ ભગવાનના ૪૨) આદિનાથ ભગવાનના મોક્ષ ૪૩) આદિનાથ ભગવાન
૩૬) આદિનાથ ભગવાનનું
૩૭) આદિનાથ ભગવાનના પ્રથમ ગણધર
૩૮) આદિનાથ ભગવાનનો
૩૯) આદિનાથ ભગવાનનું ચ્યવન
૪૦) આદિનાથ ભગવાનને પ્રથમ પારણું
કલ્યાણક મેરૂતેરસ તરીકે પ્રસિદ્ધ છે. (જન્મ, દીક્ષા, મોક્ષ)
હતા
૪૪) આદિનાથ ભગવાનની રાશી ૪૫) આદિનાથ ભગવાને
(ભરત, પુંડરીક, ગૌતમ) નો ભવ જીવદયા માટે પ્રસિદ્ધ છે. (લલિતાંગ, ધન, જીવાનંદ દિને થયું હતું.
(ફા. વ. ૪, જે. વ. ૪, ભા. ૧. ૪) -- કરાવ્યું. (તાપસે, શ્રેયાંસે, ભરતે) ગણો હતા. (૧૧, ૮૦, ૮૪) મરૂદેવા મોક્ષે ગયા. (પહેલા, પછી) દેવના ભવમાંથી આવ્યા.
(સૌધર્મ, અચ્યુત, સર્વાર્થ સિદ્ધ) હતી. વૃષભ, ધન, સિંહ) વૃક્ષ નીચે દીક્ષા લીધી હતી.
(અશોક, વટ, ચંપક) તપ હતો.
(છઠ્ઠ, અઠ્ઠમ, ચોથભક્ત)
હતી. (અયોધ્યા,વિનીતા, શ્રાવસ્તી)
૪૬) આદિનાથ ભગવાનને કેવળજ્ઞાન વખતે
૪૭) આદિનાથ ભગવાનની દીક્ષાનગરી
૪૮) આદિનાથ ભગવાનના પ્રથમ સાધ્વી
૪૯) આદિનાથ ભગવાનના યક્ષ ૫૦) આદિનાથ ભગવાનના
હતા.
(સુંદરી, બ્રાહ્મી, ચંદના) છે. (કપર્દી, માતંગ, ગોમેધ) અરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું. (માતાને, પુત્રને, પત્નીને)
૫૧) આદિનાથ ભગવાનનું જન્મ નક્ષત્ર
છે.
(ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાભાદ્રપદ)
૫૨) આદિનાથ ભગવાનને દીક્ષા વખતે
૫૩) આદિનાથ ભગવાનનો આત્મા
તપ હતો. (છઠ્ઠ, અઠ્ઠમ, ચતુર્થભક્ત) ના ભવમાં અત્યંત કામી હતો. (જીવાનંદ, ધન, લલિતાંગ)
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
૫૪) આદિનાથ ભગવાન ---- નગરીમાં કેવળજ્ઞાન પામ્યા,
(વિનીતા, પુરીમતાલ, અયોધ્યા) ૫૫) આદિનાથ ભગવાને વૈતાલીય અધ્યયન વડે –- પુત્રોને બોધ પમાડ્યો.
(૧, ૨, ૯૮) પ૬) આદિનાથ ભગવાને —-- શિલ્પો બતાવ્યા . (૧૦, ૧૦૦, ૧૦૦૦) ૫૭) આદિનાથ ભગવાને -- કળાઓ પુરુષો માટે બતાડી.
(૬૪, ૭૨, ૧૬) પ૮) આદિનાથ ભગવાને –– કળાઓ સ્ત્રીઓ માટે બતાડી,
(૬૪, ૭ર, ૧૬) ૫૯) આદિનાથ ભગવાનના પુત્ર –- નું કેવળજ્ઞાન અભિમાને અટકાવ્યું.
(ભરત, બાહુબલી, શ્રેયાંસ) ૬૦) આદિનાથ ભગવાન સાથે દીક્ષા લેનાર કચ્છ-મહાકચ્છ –– બન્યા.
(ત્રિદંડી, તાપસ, સંન્યાસી) ૬૧) આદિનાથ ભગવાન –––– અવસ્થામાં મોક્ષે ગયા.
(સિદ્ધાસન, પદ્માસન, કાયોત્સર્ગ) ૬૨) આદિનાથ ભગવાનનો મોક્ષ પરિવાર –– છે.
(૦, ૧૦,૦૦૦, ૧૦૦૮) ૬૩) આદિનાથ ભગવાન –– દિવસ ગર્ભમાં રહ્યાં.
(૨૭૪, ૨૭૭, ૨૭૦) ૬૪) આદિનાથ ભગવાનના યક્ષિણી –– છે.
(પદ્માવતી, ચક્રેશ્વરી, લક્ષ્મીજી) ૬૫) આદિનાથ ભગવાનની પુત્રી સુંદરીએ –– વર્ષ આયંબીલ તપ કર્યો.
(૧૦૦૦, ૬૦OO, ૬૦,૦૦૦) ૬૬) આદિનાથ ભગવાન –- થી શત્રુંજય ચડ્યા હતા.
(જયતળેટી, આતુપુર, પાલીતાણા) ૬૭) મોક્ષે ગયા ત્યારે આદિનાથ ભગવાનને –– ઉપવાસ હતો.
(ત્રીજ, પાંચમો, છઠ્ઠો) ૬૮) આદિનાથ ભગવાન ૯૯ પૂર્વ વાર --- આવ્યા છે.
(શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર) ૬૯) આદિનાથ ભગવાનના જીવન પ્રસંગને અનુલક્ષીને – તપ થાય છે.
(શત્રુંજય, વરસી, બ્રેણી)
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫
હતી .
૭૨)
૩૭).
90) આદિનાથ ભગવાન પહેલા –– થયા. (ગણધર, રાજા, ચક્રવર્તી) ૭૧) આદિનાથ ભગવાનના આત્માએ બળદીયાના –– નિસાસા લીધા
(૩00, 100, 100) આદિનાથ ભગવાને – ઘડા વડે પારણું કર્યું હતું.
(૧૦૮, ૧૦૦૮, ૧૦૧) ૭૩) આદિનાથ ભગવાનનો જન્મ -- નગરીમાં થયો.
(વિનીતા, અયોધ્યા, શ્રાવસ્તી) ૭૪) આદિનાથ ભગવાન ––– નક્ષત્રમાં મોક્ષે ગયા.
(ઉત્તરાષાઢા, સ્વાતિ, અભિજિત) ૭૫) આદિનાથ ભગવાનના કેવળજ્ઞાન વખતે ભરતને ત્યાં –– રત્ન ઉત્પન્ન થયું.
(સ્ત્રી, મોક્ષ, ચક્ર) ૭૬) આદિનાથ જેવું પાત્ર અને –– જેવો ભાવ, પૂર્વનું ભાગ્ય હોય તો જ પ્રાપ્ત થાય.
(મરૂદેવા, ભરત, શ્રેયાંસ) આદિનાથ ભગવાનનો મોક્ષ –- આરામાં થયો હતો.
(દુઃષમસુષમ, સુષમદુઃષમ, સુષમ) ૭૮) આદિનાથ ભગવાનનો –– ભવનો સંબંધ શ્રેયાંસ સાથે હતો.
(૩,૯,૧૩) ૭૯) મોક્ષમાં ગયા પહેલા ભરત મહારાજાએ સાધુવેશ ગ્રહણ કર્યો --
(નહતો, હતો.). ૮૦) આદિનાથ ભગવાન ––– શિબિકામાં બેસીને દીક્ષા લેવા ગયા.
(ચંદ્રપ્રભા, સુદર્શન, ઉત્તરકુરા) ૮૧) આદિનાથ ભગવાનને પ્રથમ પારણું કરાવનાર ––માં ગયા.
(સર્વાર્થસિદ્ધ, મોક્ષ, ભવનપતિ) ૮૨) આદિનાથ ભગવાનની સાથે તેમના –– પૌત્રોનું નિર્વાણ થયું.
(૯૯, ૧, ૮) આદિનાથ ભગવાન મોક્ષે ગયા પછી ––– પખવાડીયા પછી ત્રીજો આરો પૂર્ણ થયી.
(૩૦, ૮૯, ૯૦) ૮૪) આદિનાથ ભગવાન વિચરતા હતા ત્યારે ભરતક્ષેત્રમાં કુલ ––
ભગવાન વિચરતા હતા. (૧, ૫, ૨૦) ૮૫) આદિનાથ ભગવાનના –– નીચગોત્રકર્મ બાંધ્યું.
(ગણધરે, પુત્ર, પૌત્ર)
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬
૮૬) આદિનાથ ભગવાને સૌથી પ્રથમ –––– નું શિલ્પ બતાવ્યું.
(લુહાર, સુથાર, કુંભાર) ૮૭) ખાદિનાથ ભગવાનના પૂર્વજોમાં પ્રથમ કુલકર —— હતા.
(ચક્ષુષ્માન, નાભિરાજા, વિમલવાહન) ૮૮) આદિનાથ ભગવાનને જન્મથી –– જ્ઞાન હતા. (૫, ૩, ૧) ૮૯) આદિનાથ ભગવાન ––––– ક્ષેત્રમાં થયા છે,
( ઐરાવત, મહાવિદેહ, ભરત ) ૯૦) આદિનાથ ભગવાન ––– કાળમાં થયા છે.
(ઉત્સર્પિણી, અવસર્પિણી) (અ) વિભાગના નામો લખીને તેની સામે સૌથી વધુ બંધ બેસતો આંકડો
(બ) વિભાગમાંથી શોધીને લખો. (અ) (૯૧) પુત્રો, (૯૨) વિનીતા (૯૩) યુદ્ધ, (૯૪) શ્રાવકો, (૯૫) દીક્ષા,
(૯૬) ગણધરો, (૭) સાધ્વીજીઓ, (૯૮) અવધિજ્ઞાની,
(૯૯) ગૃહસ્થાવસ્થા (૧૦૦) લીપી. (બ) (૧) ૮૩ લાખ પૂર્વ, (૨) ૮૪, (૩)૧૮ (૪) ૩૫૦,૦૦૦,
(પ) ત્રણ લાખ (૬) ૯૦૦૦ (૭) ૬૦,૦૦૦ વર્ષ (૮) ૧૦૦ (૯) બાર યોજન, (૧૦) ૪000
*
*
હિ.
૯૮ ભાઈઓને રાજપાટ માટે ઝગડો થયો ભસ્ત સાથે વા છતાં સલાહ લેવા ગયા ભગવાન પાસે મા મોલ મળી ગયો છે.
ઘરમાં ઝગડો થાય તો છે
દેવ-ગુર પાસે તો કામ થઈ
દમનાવટ ખતમ થઈ જ
- "
.
"ી
Page #19
--------------------------------------------------------------------------
________________
પેપર - ૩ તા:
૧૭
જય બોલો મહાવીર કી
કોસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખું વાક્ય ફરીથી લખો :
વર્ષ હતું. (૭૦, ૭૨, ૭૫) હતું. (શ્રમણ, વર્ધમાન, જ્ઞાતપુત્ર)
હતું. . (ત્રિશલા, કરૂણા, દેવાનંદા)
૧)
૨)
૩)
૪)
૫)
૬)
૭)
૮)
૯) પ્રભુ મહાવીરનો આત્મા
૧૦) પ્રભુ મહાવીરના ભાઈનું નામ
૧૧) પ્રભુ મહાવીરનો જન્મ
પ્રભુ મહાવીરનું આયુષ્ય પ્રભુ મહાવીરનું બાળપણનું નામ
――――
પરત દિન
તા:
પ્રભુ મહાવીરના પ્રથમ માતાનું નામ
પ્રભુ મહાવીરના વન વખતે ઈન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું
(હતુ, ન હતુ)
પ્રભુ મહાવીરના પિતાનું નામ
પ્રભુ મહાવીરને પ્રભુ મહાવીરને
પ્રભુ મહાવીરના જમાઈનું નામ
――
હતું. (સિદ્ધાર્થ, નાભીરાજા, શુદ્ધોદન) (૧૧, ૪૪૦૦,
૯)
ગણો હતા.
દિવસ નીચોત્રનો ઉદય રહ્યો. (૩૦, ૮૨,
હતું. (સુપાર્શ્વ, શતાનિક, જમાલી) દેવલોકમાંથી આવ્યો.
(આનત, પ્રાણત, સર્વાર્થ સિદ્ધ) હતું.
(નંદીવર્ધન, શ્રેણિક, સુપાર્શ્વ)
ના દિને થયો હતો.
૯૦)
(ચૈત્રસુદ-૧૩, ભાદરવા સુદ-૧, ચૈત્ર વદ-૧૩)
૧૨) પ્રભુ મહાવીરે દીક્ષા વખતના તપનું પારણું ના ઘરે કર્યું. (નંદીવર્ધન, બહુલ, ચંદનબાળા) ૧૩) પ્રભુ મહાવીરનો છદ્મસ્થ પર્યાય હતો. (૧૨ વર્ષ, ૧૨૫ વર્ષ, ૧૨વર્ષ ૬ મહિના) સ્વપ્નનો અર્થ જાણવા સ્વપ્ન (સિદ્ધાર્થે, ઋષભદત્તે, શુદ્ધોદને) ઉદ્યાનમાં કાઉસ્સગ્ગમાં
૧૪) પ્રભુ મહાવીરના પિતા પાઠકોને ન બોલાવ્યા. ૧૫) પ્રભુ મહાવીર પુરીમતાલ નગરના રહ્યા હતાં. (કોષ્ટક, શકટમુખ, હિંદુક)
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
-
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
૧૬) પ્રભુ મહાવીરની માતાએ – સ્વપ્નો જોયાં. (૩૦, ૧૪, ૧) ૧૭) પ્રભુ મહાવીરની માતાએ પ્રથમ સ્વપ્નમાં ––– જોયો.
(હાથી, વૃષભ, સિંહો ૧૮) પ્રભુ મહાવીરના મુખ્ય ભવો –– ગણાય છે.
(અસંખ્ય, અનંતા, ૨૭) ૧૯) પ્રભુ મહાવીરે છેલ્લી દેશના ––– માં આપી.
(વૈશાલી, ક્ષત્રિયકુંડ, અપાપાપુરી) ૨૦) પ્રભુ મહાવીરના દર્શન થતાં –– ના સ્તનમાંથી દૂધ ઉભરાઈ ગયું.
(ત્રિશલા, દેવાનંદા, ચંદનબાળા) ૨૧) પ્રભુ મહાવીરે પોતાના મુખ્ય ભવોમાં ––– પદવીઓ ભોગવી.
(૧, ૨, ૩). પ્રભુ મહાવીરનો પ્રથમ ભવ ––– નો હતો.
(ત્રિપૃષ્ઠ, નયસાર, મરિચી) ર૩) પ્રભુ મહાવીરે – ના ભવમાં નીચગોત્ર કર્મ બાંધ્યું.
(ત્રિપૃષ્ઠ, નયસાર, મરિચી) ૨૪) પ્રભુ મહાવીર –– ભવમાં સમકિત પામ્યા હતા.
: (ત્રિપષ્ઠ, નયસાર મરિચી) ૨૫) પ્રભુ મહાવીરના આત્માને ત્રીજા ભવ પછી -- ભવમાં દીક્ષા મળી.
(પાંચમાં, સોળમાં, વીસમાં) પ્રભુ મહાવીરના ત્રિદંડી તરીકેના ભવ –– છે. (૫, ૬, ” પ્રભુ મહાવીરની બહેનનું નામ –– હતું.
(યશોદા, પ્રિયદર્શના, સુદર્શના) ૨૮) પ્રભુ મહાવીરની પત્નીનું નામ –- હતું.
(યશોદા, પ્રિયદર્શના, સુદર્શના) ૨૯) પ્રભુ મહાવીરની પુત્રીનું નામ ––- હતું.
(યશોદા, પ્રિયદર્શના, સુદર્શના) ૩૦) પ્રભુ મહાવીરે –– ના ભવમાં તીર્થકરનામ કર્મ બાંધ્યું.
(ત્રિપૃષ્ઠ, નયસાર, નંદન) ૩૧) પ્રભુ મહાવીર પૂર્વભવમાં –––– વિમાનમાં હતા.
(પ્રાણત, પુષ્પોત્તર, આનત) ૩૨) પ્રભુ મહાવીરની ઊંચાઈ –– હાથ હતી.
(સાત, પાંચ, દસ)
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૮
૩૩) પ્રભુ મહાવીરના જમાઈના સાસુનું નામ –– હતું.
(ત્રિશલા, યશોદા, પ્રિયદર્શના) ૩૪) પ્રભુ મહાવીરના પરિવારમાં સાધ્વીજીઓ --- હજાર હતી.
(૩૬, ૪૦, ૪૪) ૩૫) પ્રભુ મહાવીર – દિવસ ગર્ભમાં રહ્યા. (૨૦, ર૭૭, ર૭૫) ૩૬) પ્રભુ મહાવીરના –– કલ્યાણક થયા છે. (છ, પાંચ, ચાર) ૩૭) પ્રભુ મહાવીર ––– દિને ગર્ભમાં આવ્યા.
(અસુદ-૬, અવિદ૬, આ.વદ.ગા) ૩૮) પ્રભુ મહાવીરના અવન પછી –– માં દિવસે ગર્ભાપહારનું કાર્ય થયું.
(૮૦, ૮૨, ૮૫) ૩૯) પ્રભુ મહાવીરના શાસનમાં –– આશ્ચર્યો થયા. (૧૦, ૫, ૩) ૪૦) પ્રભુ મહાવીરે –––– દિને દીક્ષા લીધી.
. (આસો વદ ૧૦, માગશર વદ ૧૦, કારતક સુદ ૧૦) ૪૧) પ્રભુ મહાવીરની બે માતાઓ પૂર્વભવમા ––– હતી.
(સાસુ-વહુ, માતા-પુત્રી, દેરાણી જેઠાણી) ૪૨) પ્રભુ મહાવીરની પ્રથમ દેશના ––––- દિને થઈ.
(. સુદ-૧૧, વૈ.સુદ ૧૦, દિવાળી) ૪૩) પ્રભુ મહાવીરે છેલ્લી દેશના ––– કલાક આપી.
(૧૬, ૪૮, ૨૪) ૪૪) પ્રભુ મહાવીરે ––– દિને શાસનની સ્થાપના કરી.
વિ. સુદ. ૧૧, વૈ. સુદ. ૧૦, દિવાળી) ૪૫) પ્રભુ મહાવીરને ગર્ભમાં –– જ્ઞાન હતા. (૨, ૩, ૪) ૪૬) પ્રભુ મહાવીરે શાસન સ્થાપના દિને ––– બ્રાહ્મણોને ર્દીિક્ષા આપી.
(૧૧, ૪૪૦૦, ૪૪૧૧) ૪૭) પ્રભુ મહાવીરનો આત્મા દસમાં દેવલોકમાંથી ––– નગરમાં આવ્યો.
(બ્રાહ્મણકુંડ, ક્ષત્રિયકુંડ) ૪૮) પ્રભુ મહાવીરને —- ગણઘરો હતા. (૮૪, ૧૧, ૯) (૪૯) છદ્મસ્થ કાળમાં પ્રભુ મહાવીરે – સ્વપ્નો જોયાં હતાં.
(૧૪, ૮, ૧૦) ૫૦) પ્રભુ મહાવીરની દોહિત્રીનું નામ ––– હતું.
(સુદર્શન, પ્રિયદર્શના, શેષવતી) ૫૧) પ્રભુ મહાવીર ઉપર ——- કાળચક્ર છોડયું હતું.
(ગૌશાળાએ, ગોવાળે, સંગમે)
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦
મહાવીરના
પર) પ્રભુ મહાવીરના કાનમાં
૫૩) પ્રભુ મહાવીરના
૫૪) પ્રભુ મહાવીરે
૫૫) પ્રભુ મહાવીરે ૫૬) પ્રભુ મહાવીર
૫૭) ઇન્દ્રે પ્રભુ
૫૮) પ્રભુ મહાવીરના કાનમાંથી
૫) પ્રભુ મહાવીરે
૬૦) પ્રભુ મહાવીર જન્મ્યા તે દિવસને મહાવીર
ખીલા ઠોકયા હતા.
(ગોશાળાએ, ગોવાળે, સંગમે) ઉપવાસનું પારણું ચંદનબાળાએ કરાવ્યું. (૧૦૮, ૧૭૫, ૧૫૦)
દિન પારણા કર્યા હતા.
છઠ્ઠ કર્યા હતા.
માં મોક્ષે સીધાવ્યા.
(૨૨૯, ૩૪૯, ૩૬૦)
(૨૨૯, ૩૪૯, ૩૬૦)
(અપાપાપુરી, રાજગૃહી, સમેતશિખર)
ના વખાણ કર્યા.
(કરુણા, ધૈર્ય, જ્ઞાન) વૈદ્યે ખીલા ખેંચી કાઢયા. (જીવાનંદ, ચરક, ખરક)
ઉપર બે વાર વાસક્ષેપ કર્યો,
(ગૌતમસ્વામી, જંબૂસ્વામી, સુધર્માસ્વામી)
કહેવાય.
(જયંતિ, વર્ષગાંઠ, કલ્યાણક)
દિને મોક્ષે સીધાવ્યા.
૬૧) પ્રભુ મહાવી૨
૬૨ નયસારના ભવમાં પ્રભુ મહાવીરના આત્માએ સાધુને
(અખાત્રીજ, દિવાળી, સંવત્સરી)
નું દાન (વસ્ત્ર, પાત્ર, આહાર) સ્વપ્નો આવ્યા.
કર્યું.
૬૩) પ્રભુ મહાવીરને યક્ષના મંદિરમાં
૬૪) વર્ધમાનનું અદ્ભૂત પરાક્રમ જોઈને
૬૫) પ્રભુ મહાવીરે આપેલા જવાબોમાંથી
૬૬) પ્રભુ મહાવીરના યક્ષનું નામ
૬૭) પ્રભુ મહાવીરનો આત્મા પ્રથમ વાર સમ્યક્ત્વ
પામ્યો હતો.
(૮, ૯, ૧૦) મહાવીર નામ પાડયું. (પિતાએ, દેવે, મિત્રોએ)
વ્યાકરણ રચાયું. (વર્ધમાન, મહાવીર, જૈનેન્દ્ર)
છે.
(માણિભદ્રવીર, માતંગ, ગોમેધ)
ક્ષેત્રમાં
(ભરત, ઐરવત, મહાવિદેહ)
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૧
૬૮) પ્રભુ મહાવીરના ધ્યાને –– રાજા તીર્થકર બનશે.
(નંદીવર્ધન, શ્રેણિક, કોણિક) ૬૯) પ્રભુ મહાવીરના મામાનું નામ – – રાજા હતું
(શ્રેણિક, કોણિક, ચેડા) ૭૦) પ્રભુ મહાવીર ––– નદી કિનારે કેવળજ્ઞાન પામ્યા.
(શેત્રુજી, ગંગા, જુવાલિકા) ૭૧) પ્રભુ મહાવીરની જન્મ રાશિ –– હતી. (સિંહ, કન્યા, તુલા) ૭૨) પ્રભુ મહાવીરનું લંછન અને વર્ણ અનુક્રમે –– છે.
(સિંહ-પીળો, સિંહ-ધોળો, બળદ-પીળો) ૭૩) પ્રભુ મહાવીરે – વૃક્ષ નીચે દીક્ષા લીધી. (અશોક, ચંપક, શાળ) ૭૪) નંદન રાજર્ષિની ભવમાં પ્રભુ મહાવીરે –––– માસક્ષમણ કર્યા હતા.
(૧૧, ૮૦ ૬૪૫ ૧૧, ૬૦, ૮૫૦૧૧૮૦૬૫) ૭૫) પ્રભુ મહાવીરની સેવામાં ઇન્દ્ર –- દેવને મૂક્યો હતો.
(દશાર્ણ ભદ્ર, સંગમ, સિદ્ધાર્થ) ૭૬) પ્રભુ મહાવીરનો આત્મા –– ભવમાં સાતમી નરકે ગયો.
(૧૮મા, ૧૯મા, ૨૦મા) ૭૭) પ્રભુ મહાવીરે –- સોનૈયાનું દાન આપ્યું.
(૩૮,૮૦,૦૦,૦૦૦, ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ ૩,૮૮,00,000) ૭૮) પ્રભુ મહાવીરે નાલંદા પાડામાં --- ચોમાસા કર્યા.
(એક, ચાર, ચૌદ) ૭૯) પ્રભુ મહાવીરનું શાસન —- વર્ષ ચાલવાનું છે.
(૨૧૦૦૦, ૨૫૦૦, ૧૮૫૦૦) ૮૦) પ્રભુ મહાવીરે ——- નું સામાયિક વખાણ્યું હતું.
(ધાઅણગાર, શાલિભદ્ર, પુણીયા) ૮૧) પ્રભુ મહાવીરે ——- ને ૧૪ હજાર સાધુમાં શ્રેષ્ઠ કહ્યા.
(ધન્નાઅણગાર, શાલિભદ્ર, પુણીયા) ૮૨) પ્રભુ મહાવીરે વિશ્વભૂતિના ભવમાં –– નું નિયાણું કર્યું હતું.
(સંપત્તિ, બળ, રૂપ) ૮૩) પ્રભુ મહાવીરે પોતાની પાટ પરંપરા –– ગણધરને સોંપી.
(પહેલા, પાંચમાં, અગિયારમાં) ૮૪) પ્રભુ મહાવીરે—– ને પ્રતિબોધવા ગૌતમસ્વામીને મોકલ્યા.
(જમાલિ, દેવશર્મા, સુલસા)
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૨ ૮૫) પ્રભુ મહાવીરના સસરાનું નામ –- હતું.
(કર્મવીર, ધર્મવીર, સમરવીર,) ૮૬) પ્રભુ મહાવીર –– નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
(ઉત્તરાફાલ્ગની, સ્વાતિ,ચિત્રા) ૮૭) ---- ઉદ્યાનમાં સંગમે પ્રભુ મહાવીર ઉપર ઉપસર્ગો કર્યા.
(પેઢાળ, પોલાસ, હિંદુક) ૮૮) પ્રભુ મહાવીરે –– અણગાર પાસે ઔષધિ મંગાવી.
(ધન્ના, સિંહ, લોહાર્ય) ૮૯) પ્રભુને છેલ્લે ઉપસર્ગ -- કર્યો. (શૂલપાણીએ, સંગમે, ગોવાળે) ૯૦) પ્રભુ મહાવીરના નિવાર્ણ પછી ––પખવાડિયા બાદ ચોથો આરો પૂર્ણ થયો.
(૮૦, ૮૯, ૯૯) ૯૧) પ્રભુ મહાવીરને –- રાજાએ સ્વપ્નોના ફળ પૂછયા.
(શ્રીપાળ, હસ્તિપાળ, મહાપાળ) (અ) વિભાગના નામો લખીને તેની સામે
(બ) વિભાગમાંથી યોગ્ય શબ્દ લખો. (અ) (૯ર) ગૌશાળાને, ૯૩) બ્રાહ્મણને, (૯૪) હાલિકને, (૯૫) તુલસાને,
(૯૬) ગૌતમને, (૬૭) પંડિતજીને, (૯૮) રેવતીને, (૯૯) ચંડકૌશિકને, (૧૦૦) સંગમને
(બ)
(૧) અશ્રુ (૨) સમકિત, (૩) ૮મો દેવલોક, (૪) ગણધરપદ (૫) વસ્ત્ર (૬) તીર્થકરપદ, (૭) ધર્મલાભ (૮) ૧૨મો દેવલોક (૯) વ્યાકરણ. આ અવસર્પિણી કાળમાં પહેલો મોક્ષ આંસુમાંથી થયો છે કે, કરી જેની આંખમાં કદી આંસુ નથી છે તે આધ્યાત્મિક જીવનમાં ભિખારી છે I Ge
હસતા હસતા કેવળજ્ઞાન બહુ ઓછાને મળ્યું ! એ રડતા રડતા કેવળજ્ઞાન કોને નથી મળ્યું? તે સવાલ છે. સત્વ હોય તો પાપ છોડીએ જ, પણ સત્ત્વ ન હોય તો
સેવાતા પાપ બદલ ધ્રુસકે ધ્રુસકે રડીએ. કે છોડનાર જેટલો જ લાભ રડનારને મળે છે. તેને
,
ળશાન કોણ બહુ ઓછાને
Page #25
--------------------------------------------------------------------------
________________
પેપર ૪
તા:
--
ધૂન જગાવો અરિહંતની
કૌંસમાં આપેલા શબ્દોમાંથી ખાલી જગ્યામાં સૌથી વધુ બંધબેસતો શબ્દ પૂરીને આખું વાક્ય ફરીથી લખો.
મારા ભગવાન
૧ )
૨)
અરિહંતના માતાનું નામ
૩) અરિહંતનો આત્મા પૂર્વના
૪)
અરિહંતને
૫)
અરિહંતે
૬)
અરિહંતના
૭) અરિહંતનો વર્ણ
4) અરિહંતની ઉત્કૃષ્ટ ઊંચાઈ
હોય છે. (૧૦૦૦ ધનુષ, ૫૦૦ ધનુષ, પર૫ ધનુષ)
૯)
હોય છે. (૭ હાથ, ૨ હાથ, ૫ હાથ) માં બેસી દેશના આપે છે.
૧૦) અરિહંત
(ઉપાશ્રય ઉદ્યાન, સમવસરણ) સ્થાનકની આરાધના કરવાથી બંધાય છે.
૧૧) અરિહંત પદ
(ચૌદ, વીસ, ચોવીસ,)
૧૨) ધાતકી ખંડમાં
અરિહંત
૧૩) અશોક વૃક્ષ અરિહંત ભગવાનથી
૧૪) સમવસરણમાં અરિહંતનાં પ્રતિબિંબો
હોય છે. ૧૫) અરિહંતને ૧૬) અરિહંતની માતા
----
——
૨૩
——
છે.
અરિહંતની સૌથી ઓછી ઊંચાઈ
――
(મહાવીર સ્વામી, પાર્શ્વનાથ, અરિહંત)
છે.
પ્રાતિહાર્યો હોય છે.
કર્મોનો ક્ષય કર્યો હોય અતિશયો પ્રસિદ્ધ છે.
છે.
પરત દિન
તા.
(ત્રિશલા, મરૂદેવા, કરુણા) ભવે તીર્થકર નામ કર્મ બાંધે, (ત્રીજા, બીજા, પાંચમા) (૧૨, ૧૦૮, ૮) છે. (૮, ૪, ૧) (૧૦૮, ૩૪, ૧૦૦૮) (પીળો, સફેદ, લાલ)
ભગવાન છે.
કર્મોનો ઉદય હોય છે.
સ્વપ્નો જુએ છે.
(વીસ, આઠ, ચોવીસ) ગણું ઊંચું હોય છે. (ચાર, આઠ, બાર)
ઉપર કુલ
છત્રો (૩, ૧૨, ૯)
(૪, ૮, ૦) (૪,૧૪,૧)
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૭) અરિહંતના જન્મને –– કહેવાય છે.
(જયંતિ, કલ્યાણક, સાલગિરિ) ૧૮) શ્રેણિક રાજા --- પગથિયા ચઢીને અરિહંત ભગવાન પાસે પહોંચ્યા.
(૨૦,૦૦૦, ૧૦,૦૦૦, ૮૦,000) ૧૯) અરિહંત ભગવાનનું ઉત્કૃષ્ટ આયુષ્ય ––– વર્ષ હોય છે.
(૮૪ લાખ પૂર્વ,૧ કરોડ પૂર્વ, ૮૪ લાખ) ૨૦) ગમે તે સમયે ઓછામાં ઓછો ----- અરિહંતો વિચરતાં હોય છે.
(૪૦, ૨૦, ૧૭૦) ૨૧) અરિહંતના અતિશયો –– સૂત્રમાં જણાવ્યા છે.
(આચારાંગ, જ્ઞાતા, સમવાયાંગ) ૨૨) અરિહંત – વર્ણમાંથી એક વર્ણવાળા હોય છે. (૭, ૫, ૨) ૨૩) અરિહંતનું ધ્યાન ધરવાથી –--– અરિહંત બન્યા.
(શ્રીપાળ, શ્રેણિક, સ્થૂલભદ્ર) ૨૪) ––– એ અરિહંત છે.
(ગૌતમ સ્વામી, સીમંધર સ્વામી, પુંડરીક સ્વામી) ૨૫) અરિહંતના પ્રભાવથી ––– યોજનમાં સર્વ ઉપદ્રવો ટળી જાય.
(૧૨૫, ૫૦, ર૦૦) ૨૬) અરિહંતના દેવકૃત અતિશયો ––– છે. (૩૪,૪, ૧૯)
સમવસરણમાં સાચા અરિહંત ભગવાનની પાછળ ––– ભામંડળ હોય છે.
(૧, ૩, ૪) અરિહંત -- દોષોથી રહિત હોય છે. (૫, ૮, ૧૮) ૨૯) –– અરિહંતનો મેરૂ પર્વત ઉપર અભિષેક થાય છે.
(નામ, દ્રવ્ય, સ્થાપના) ૩૦) આ અવસર્પિણીમાં સૌથી પહેલાં અરિહંત ––– થયા.
(સીમંધર સ્વામી, આદિનાથ, પાર્શ્વનાથ) ૩૧) સમવસરણમાં કુલ–– ચામરો અરિહંતને વિંઝાતા હોય છે. (૨,૪,૮) ૩૨) અરિહંત –– રાગમાં દેશનાં આપે છે.
(ભૈરવી, અર્ધમાગધી, માલકૌશ) ૩૩) અરિહંતને ચાલવા દેવો ––– સુવર્ણકમલો રચે છે. (૪, ૮, ૯) ૩૪) અરિહંત ભગવાનને –– સંઘયણ હોય છે.
(પ્રથમ, દ્વિતીય, તૃતીય)
૨૭)
૨૮).
Page #27
--------------------------------------------------------------------------
________________
૩૮)
૪૩)
૨પ ૩૫) અરિહંત ભગવાનને –– કર્મો હોતા નથી.
ઘાતી, અઘાતી, ઘાતી-અઘાતી) ૩૬) અરિહંતને –– સંસ્થાન હોય છે. (દ્વિતીય, પ્રથમ, તૃતીય) ૩૭) અરિહંતને ગર્ભમાં —– જ્ઞાન હોય છે. (બે, ત્રણ, ચાર) અરિહંતનો જન્મ મહોત્સવ –––– ઈન્દ્રો કરે છે.
(૭૨, ૬૪, ૫૬) ૩૯) અરિહંતની સેવા કરવા ------ દિફકમારી આવે છે. (૭૨, ૬૪, ૫૬) ૪૦)
'અરિહંત પ્રભુ ત્રણ જગતના નાથ છે.' તે વાત –– જણાવે છે. અરિહંત પ૦
(ભામંડલ, છત્ર, ચામર) ૪૧) અરિહંતે રાગ-દ્વેષ અને ––--- નો નાશ કર્યો છે.
- (પ્રેમ, કરૂણા, અજ્ઞાન) ૪૨) અરિહંતના હાથ-પગમાં –– લક્ષણો હોય છે.
(૧૦૮, ૧૦૦૮, ૧૦૦) અરિહંતનું લોહી –– રંગનું હોય છે. (લાલ, પીળા, સફેદ) ૪૪) અરિહંતના લોહીનો વર્ણ — -- ગુણને જણાવે છે.
(દયા, વાત્સલ્ય, નમ્રતા) અરિહંત ––– બોધ પામે છે. (ગુરૂ વડે, ભગવાનવડે, જાતે ૪૬) અરિહંત —– દાન આપે છે. (સાંવત્સરિક, દૈનિક, માસિક) ૪૭) –––– દેવો અરિહંતને શાસન પ્રવર્તાવવાની વિનંતી કરે છે.
કિલ્દીષીક, લોકાંતિક, અનુત્તર) ૪૮) સામાન્યથી અરિહંત ––– મુષ્ટિ લોચ કરે છે.
(ત્રણ, પાંચ, સાત) ૪૯) દીક્ષા સમયે જ અરિહંતને –––– જ્ઞાન ઉપજે છે.
(અવધિ, કેવળ, મન:પર્યવ) ૫૦) અરિહંતના સમવસરણમાં ––– ગઢ હોય છે.(બે, ત્રણ, એક) ૫૧) અરિહંતના સમવસરણમાં સોનાનો ગઢ ---- દેવો બનાવે છે.
(ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક) પર) અરિહંતના સમવસરણમાં ચાંદીનો ગઢ ––– ધનુષ ઊચો હોય છે.
(૧૦૦૦, ૫૦૦, ૨૦૦૦) ૫૩) અરિહંતના સમવસરણમાં પ્રભુને વિશ્રામ લેવા ––– હોય છે.
(વિશ્રામગૃહ, દેવાલય, દેવછંદ) પ૪) અરિહંતપ્રભુ – તત્વોના ઉપદેશક છે. (૧૦૮, ૯, ૨૭) પપ) ચાંદીના ગઢને કુલ ––-- પગથિયા હોય છે.
(૧૦,૦૦૦, ૨૦,૦૦૦, ૪૦,૦૦૦)
Page #28
--------------------------------------------------------------------------
________________
પ૬) પશુ-પંખીઓ ––– ગઢ ઉપર બેસે છે.
(ચાંદીના, સોનાના, રત્નોના) ૫૭) અરિહંત ––– ભાષામાં દેશના આપે છે.
(સંસ્કૃત, અર્ધમાગધી, માલકૌશ) ૫૮) અરિહંતની આગળ ––– શોભે છે.
(સંસાર ચક્ર, મોક્ષચક્ર, ધર્મચક્ર) પ૯) અરિહંત સૌ પ્રથમ ––– આપે છે.
(દ્વિપદી, ત્રિપદી, પંચપદી) ૬૦) અરિહંતના મુખ્ય શિષ્યો તરીકે —– પ્રસિદ્ધ છે.
(આચાર્ય, ગણધર સાધુ) ૬૧) અરિહંત – સંઘ સ્થાપે છે. (ત્રિવિધ, ચતુર્વિધ, પંચવિધ) દર) અરિહંતને –– લેગ્યા હોય છે. શુકલ, તેજો, પીત) ૬૩) અરિહંત વંદનાવલિ પ્રાકૃત” માં –– રચી છે.
(શ્રીચંદ્ર, ચિરંતનાચાર્યે, શ્રીશ્યામે) ૬૪) અરિહંત વંદનાવલિનું ગુજરાતી ભાષાંતર –– કર્યું છે.
(શ્રીચંદ્ર, ચિરંતનાચાર્ય, શ્રીશ્યામે) અરિહંત પ્રભુ –– મુખે દેશના આપે છે. (એક, બે, ચાર) અરિહંત પ્રભુ ચાલે ત્યારે કાંટા --- થાય છે,
(આડા, ઉંધા, ત્રાંસા) ૬૭) પક્ષીઓ પણ અરિહંતને – આપે છે.
(ખમાસમણ, પ્રદક્ષિણા, વંદન) ૬૮) અરિહંત પ્રભુ વિચરે ત્યારે વૃક્ષો –– છે. (હલે, નમે, સ્થિર રહે) ૬૯) અરિહંત પ્રભુનો --- --- દેખાતો નથી.
(પરસેવો, વર્ણ, નિહાર) ૭૦) અરિહંત પ્રભુનો શ્વાસોશ્વાસ ——- જેવો હોય છે.
(ગુલાબ, કમળ, અત્તર) ૧૧) અરિહંત પ્રભુને કર્મક્ષયથી –– અતિશય ઉત્પન્ન થાય છે.
' (૧૯, ૧૧, ૩૪) ૭૨) અરિહંત પ્રભુ વિચરે ત્યારે –– સ્તુઓ એક સાથે ફળે છે.
- (ત્રણ, બે, છ) ૭૩) એક સાથે વધારેમાં વધારે ––– અરિહંત પ્રભુ વિશ્વમાં વિચરતાં
હોય છે. ૨૪, ૨૦, ૧૭૦) ૭૪) જંબુદ્વીપમાં એક સાથે, ઓછામાં ઓછા – અરિહંત પ્રભુ વિચરતાં હોય છે.
(૨૪, ૨૦, ૪) ૭૫) અરિહંતનાં – -- ગુણ પ્રસિદ્ધ છે. (બાર, આઠ, છત્રીશ)
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૭
સૂત્ર દ્વારા અરિહંત પ્રભુની સ્તુતિ કરે છે. (સિદ્ધસ્તવ, શ્રુતસ્તવ, શક્રસ્તવ) અરિહંત પ્રભુ ચક્રવર્તી પણ હતા.
ને હણનાર.
જ્ઞાન હોય છે.
- પર્ષદા સાંભળે છે.
(એક, ત્રણ, પાંચ) દુશ્મન, કર્મશત્રુ, આત્મા) ગુણ હોય છે. (૩૪, ૧૨, ૩૫) · ક્ષાયિક, ક્ષાયોપમિક) (ત્રણ, છ, બાર) દેવો વિપુર્વે છે. (ભવનપતિ, વૈમાનિક, અંતર) યોજન ઊંચો સુર્વણનો (૧૦૮, ૧૦૦૮, ૧૦૦૦) હજાર પગથિયાં હોય છે.
૭૬) ઈન્દ્ર મહારાજા
૭૭)
આ ચોવીશીના
૭૮) અરિહંત એટલે ૭૯) અરિહંત પ્રભુની વાણીમાં ૮૦) અરિહંત પ્રભુને ૮૧) અરિહંત પ્રભુને ૮૨) અરિહંત પ્રભુના ત્રણ રૂપો
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
૮૩) અરિહંતના સમવસરણ પાસે ધર્મધ્વજ શોભે છે. ૮૪) સમવસરણને કુલ
૮૫) અરિહંત પ્રભુના ગુણોમાં
(ચાલીસ, વીસ,. એંસી) અતિશયોનો સમાવેશ થાય છે. (આઠ, ચાર, બે) ૮૬) અરિહંત પ્રભુ –જીવોને તારી શકતા નથી. (ભવ્ય, અભવ્ય) ૮૭) અરિહંત પ્રભુ દીક્ષા લેતી વખતે નમસ્કાર કરે છે.
૮૮) અરિહંત પ્રભુ દેશના આપતાં પહેલાં
૮૯) દીક્ષા વખતે અરિહંત પ્રભુના ખભા
૯૦) અરિહંત પ્રભુ આયુષ્ય પૂર્ણ થતાં
(તીર્થને, સિદ્ધને, આત્માને) નમસ્કાર કરે છે. (તીર્થને, સિદ્ધને, આત્માને) ઉપર ઈન્દ્ર
નાંખે છે. (ખેશ, દેવદૃષ્ય, કામળી) માં જાય છે.
(દેવલોક, વૈકુંઠ, મોક્ષ)
(અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી બંધબેસતો શબ્દ શોધીને લખો.
(અ) (૯૧) સિંહ જેવા (૯૨) ભારેંડ પક્ષી જેવા (૯૩) કાચબા જેવા (૯૪) હાથી જેવા (૯૫) ખડ્ગી જેવા (૯૬) સમુદ્ર દેવા (૯૭) ચંદ્ર જેવા (૯૮) પક્ષી જેવા (૯૯) આકાશ જેવા (૧૦૦) કમળપત્ર જેવા. (બ) (૧) નિરાલંબન (૨) નિસંગ (૩) સૌમ્ય (૪) ગંભીર (૫) એકાકી (૬) શુરવીર (૭) અપ્રમત્ત (૮) નિર્ભય (૯) નિર્લેપ (૧૦) ગુપ્તેન્દ્રિય,
Page #30
--------------------------------------------------------------------------
________________
પેપર - ૫
પરત દિન તા.
તા.
ઈતિહાસની અટારીએથી
કોંસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખું વાક્ય ફરીથી લખો : ૧) તીર્થની રક્ષા માટે ––– ચક્રીના અનેક પુત્રોએ બલિદાન આપ્યું.
(ભરત, સનતુ, સગર) ૨) પરસ્પર ક્ષમાપનાની આપ-લે કરતાં –––– કેવળજ્ઞાન પામ્યા.
(સુલસા, ચંદનબાળા, રેવતી) આ ચોવીસીના એક જ ભગવાનના બધા કલ્યાણકો નગરીમાં થયા છે.
(પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી) અને પ્રતિબોધ પમાડવા ––– ભગવાન ------ માં પધાર્યા. (પહેલા-શત્રુંજય, છેલ્લા-અપાપાપુરી, વીસમા-ભરૂચ) ––– માં અનેક મુનિઓએ ભેગા થઈને આગમોને લીપીબદ્ધ કર્યા.
(મથુરા, દ્વારકા, અયોધ્યા) કુમારપાળે ––– પત્રોને પ્રાપ્ત કરવા તપ-પૂજા-પ્રાર્થના કરી હતી.
(દસ્તાવેજી, તાડ, બીલી) અંબડ પરિવ્રાજકે ––– ના સમકિતની પરીક્ષા કરી હતી.
(શ્રેણિક, સુલસા, કૃષ્ણ, ------ ઉપર વીસ ભગવાનના કલ્યાણક થયા છે. '
(શત્રુંજય, અષ્ટાપદ, સમેતશિખર) ૯) ––– સૂત્રને વિધિપૂર્વક ૨૧ વાર સાંભળનાર મોક્ષગામી બને.
(ભગવતી, કલ્પ, પ્રતિક્રમણ) ૧૦) વસુમતીએ ––– વડે ભગવાનને પારણું કરાવ્યું.
(ખીર, ઈક્ષરસ, અડદના બાકળા) ૧૧) સર્પને પ્રતિબોધ પમાડવા –- ભગવાન પધાર્યા.
(પહેલા, વીસમા, છેલ્લા) ૧૨) ––– રાજ્ય મેળવવા પિતાને પીંજરે પૂર્યો.
(અભયે, કોણિકે, મણીરથે) ૧૩) નટી મેળવવા ભૌતિક સુખ સંપત્તિ ત્યજીને ----- નટ બન્યો.
(ચીલાતી પુત્ર, અષાઢાભૂતિ, ઈલાચીકુમાર) ૧૪) ત્રણ શબ્દો સાંભળીને ––– કલ્યાણ સાધ્યું.
(ચીલાતીપુત્ર, અષાઢાભૂતિએ, ઈલાચીકુમારે)
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૫) રાજ્યની લાલસાથી – ભાઈની સાથે યુદ્ધ આદર્યું.
(રામે, ભરત, મણિરથે) ૧૬) વિષય સુખની લાલસાથી –– ભાઈને મારી નાંખ્યો.
(નમીએ, ભરતે, મણિરથે) ૧૭) સાસુએ ---- ને શીલ સંબંધી શંકાને કારણે કાઢી મૂકી.
(સીતા, અંજના, મયણા) ૧૮) ––– રાણીએ પોતાના પતિ પ્રદેશ રાજાના પ્રાણ લીધા.
(ચંદ્રકાંતા, સૂર્યકાંતા, રત્નકાંતા) ૧૯) જુગાર રમીને –--- રાજા પત્નીને હારી ગયા.
(શાન્તનું, યુધિષ્ઠિર, ચક્રાયુધ) ૨૦) ધનના લોભે માતા પોતાના પુત્ર ––– કુમારનું બલિદાન દેવા તૈયાર થઈ.
(ઈલાચી, અમર, ચિલાતી) અનાસકત યોગીનું જીવન જીવવા ભરત ચક્રવર્તીએ ––– સંસ્થા ઊભી કરી.
(તાપસ, માહણ, સંન્યાસી) ૨૨) ભાઈને મારવા ઉગામેલી મુઠ્ઠીથી——- માથે લોન્ચ કર્યો.
(ભરતે, શ્રેયાંસ, બાહુબલીએ) ૨૩) ––– ના કારણે નંદને તીર્થકર નામ કર્મ બાંધ્યું.
(ભક્તિ, કરૂણા, સેવા) ૨૪) અભયકુમાર –––– ના ભંડાર હતા. (જ્ઞાન, શક્તિ, બુદ્ધિ) ૨૫) ----- થી શ્રેણિકે તીર્થકર નામ કર્મ બાંધ્યું.
(ગુરુવંદન, પ્રભુભક્તિ, જિનવાણી) ૨૬) પુણીયાના સામાયિકના –– વખાણ કર્યા.
(શ્રેણીકે, શાલિભદ્ર, મહાવીરે) ૨૭) ભીમા કુંડલીયાએ – નું શત્રુંજયમાં દાન કર્યુ.
(સવાકરોડ, સવાલાખ, સાત દ્રમ) ૨૮) નંદીપેણ મુનિ રોજ ––– જણને પ્રતિબોધ પમાડતા હતા.
(૧૫, ૧૦, ૫) ૨૯) સ્થૂલભદ્રજીના મોટાભાઈનું નામ – – હતુ.
(શ્રીયક, શકટાલ, વરરુચિ) ૩૦) ઈલાચીકુમારને –– જોતાં કેવળજ્ઞાન થયું.
(રાજાને, નાચતા નટને, વહોરતા મુનિને)
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૦
૩૧) –– ની દયા કરવાથી હાથી મરીને મેઘકુમાર બન્યો.
(કૂતરા, સસલા, ગાય) ૩૨) –– પક્ષી સુવર્ણજવલા ચણતા – મુનિ ઉપર ઉપસર્ગ આવ્યો.
(કબુતર, કૌચ, ખંઘક, મેતારજ) ૩૩) સુપાત્ર દાનના પ્રભાવે –– મરીને શાલિભદ્ર બન્યો.
(શ્રેયાંસ, સંગમ, દેવપાળ) ૩૪) શ્રેણિક રાજા –– હતા. (સમકિતિ, શ્રાવક, સાધુ) ૩૫) હસ્તમેળાપની ક્રિયા કરતાં ––– કેવળજ્ઞાન પામ્યા.
(પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ભરત) ૩૬) રાજસિંહાસન ઉપર–––કેવળજ્ઞાન પામ્યા.
(પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ભરત) ૩૭) જમ્બુસ્વામીની સાથે તેમના સિવાય બીજા ---- જણે દીક્ષા લીધી હતી.
(૫૨૭, પર૬, પરપ) ૩૮) સ્કંધકસૂરિને ઘાણીમાં પીલનાર ——— હતો.
(શાંબ, પાલક, કુલવાલક) ૩૯) બપ્પભટ્ટસૂરિની ગુરૂ તરીકેની પરીક્ષા –---– રાજાએ કરી હતી.
(સિદ્ધરાજ, કુમારપાળ, આમ) ૪૦) હરિભદ્રસૂરિજીએ –– ગ્રંથોની રચના કરી હતી.
(૧૦૦૮, ૧૪૪૪, ૧૪૦૪) ૪૧) હેમચંદ્રાચાર્યનું દીક્ષા વખતનું નામ ——- ચંદ્રવિજય હતું.
(રવિ, સોમ, હેમ) ૪૨) ગૌતમસ્વામી ––– ને મિચ્છામિ દુક્કડમ્ કહેવા ગયા.
(શ્રેણિક, આનંદ, દેવશર્મા) ૪૩) “યાકિની મહત્તા સુનું' એ ——- સુરિનું ઉપનામ છે.
(હેમચંદ્ર, હરિભદ્ર, હીર) ૪૪) કાલકસૂરિ ––– રક્ષા માટે યુદ્ધ લઈ આવ્યા.
(શાસ્ત્રની, સાધ્વીની, મંદિરની) ૪૫) કૃષ્ણ મહારાજાએ ––– સાધુઓને વંદન કર્યું.
(૧૦૦૮, ૧૧૦૦૦, ૧૮૦૦૦) ૪૬) “કલિકાલ સર્વજ્ઞ' તરીકે –--- સૂરિ પ્રસિદ્ધ છે.
(હેમચંદ્ર, હરિભદ્ર, હીર)
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૧
૪૭) “પરમાઈતુ' બિરુદ ––– ને મળ્યું છે. (શ્રેણિક, લલ્લિંગ, કુમારપાળ) ૪૮) વિષ્ણુકુમાર મુનિએ –––– ની શાન ઠેકાણે લાવી.
(વામન, નમુચી, પાલક) ૪૯) ગજસુકુમાલમુનિને મોક્ષની પાઘ –––– પહેરાવી.
(સોમીલે, શ્રેણિકે, ફણે) ૫૦) દેવર્ધિગણિક્ષમાશ્રમણ પૂર્વભવમાં ––- હતા.
(અચ્યતેન્દ્ર, હરિબૈગમેલી, ચમરેન્દ્ર) ૫૧) સીતાજી હાલ –– છે. (અય્યતેન્દ્ર, હરિશૈગમેથી, ચમરેન્દ્ર) પ૨) ––– શેઠ જેવી ભાવના ભાવવી જોઈએ (અભિનવ, જીરણ, સુદર્શન) ૫૩) રાવણે –––– ગિરિરાજ ઉપર પ્રભુભકિતના પ્રભાવે તીર્થકર નામ કર્મ બાંધ્યું.
(શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર) ૫૪) પાંચમા આરાને અંતે ––– આચાર્ય હશે.
(શંકરાચાર્ય, હેમચંદ્રાચાર્ય, દુપ્પસહસૂરિ) ૫૫) લમણની પત્નિનું નામ --—- હતું. (ઉર્મિલા, ભદ્રા, સીતા) ' પ૬) ---- ને જોતાં હનુમાનજી વૈરાગ્ય પામ્યા.
(ઉગતા સૂર્ય, મડદું, સંધ્યાના રંગ . ૫૭) મહાવીરે –––– ને ધર્મલાભ કહેવડાવ્યા.
(રેવતી, સુલસા, શ્રેણિક) ૫૮) ––– ચક્રી શત્રુંજય પાસે સમુદ્રને લાવ્યા.
(ભરત, સનતુ, સગર) પ૯) ––– તપના પ્રભાવે દ્વારીકાનો દાહ અટકતો હતો.
(ઉપવાસ, આયંબીલ, અઠ્ઠમ) ૬૦) “સાત કોડીથી રાજ લેજે” ઉકિત –– સુંદરીના જીવન સાથે વણાયેલી છે.
(મયણા, સુર, રૂપ) ૬૧) “મોદકનો ચૂરો કરતાં કરતાં – મુનિ કેવળ જ્ઞાન પામ્યા.
(કુરગડુ, ઢઢણ, ખંધક) ૬૨) “ચડતા પરિણામ ની અપેક્ષાએ પ્રભુવીરના મુખે ––– મુનિનું નામ ચડયું.
(ગજસુકુમાલ, મેતારજ, ધન્ના) ૬૩) ––- ના બ્રહ્મચર્યની પરમાત્માએ પ્રશંસા કરી.
(શ્રીપાળ મયણા, વિજય-વિજયા, શ્રેણિક-ચેલણા)
Page #34
--------------------------------------------------------------------------
________________
૬૪) વલબ્ધિના બળે ––– એ અષ્ટાપદજીની યાત્રા કરી.
(જંબુસ્વામી, ગૌતમસ્વામી, સુધર્મા સ્વામી) ૬૫) રંગરાગના ઘરમાં રહી નિર્લેપ બહાર નીકળનાર –---- હતા.
(કરકંડુ, બપ્પભટ્ટસૂરિ, સ્થૂલભદ્રજી) ૬૬) રોહીણીયો ચોર ––– ના પ્રભાવે ઉગરી ગયો.
. (શ્રમણ, શ્રવણ, શ્રદ્ધા) ૬૭) અઈમુત્તાએ –––– થી કેવળજ્ઞાન મેળવ્યું.
" (શ્રમણ, શ્રવણ, સૂત્રો ૬૮) –––– ગ્રન્થ લેખન માટે ઉપાશ્રયમાં રત્નો જડાવ્યા.
(કમારપાળે, લલિંગે, વસ્તુપાળ) ૬૯) ભવદેવ પોતે જ છેવટે ––– બન્યા.
(સ્થૂલભદ્રજી, જંબુવામી, પ્રભવસ્વામી) ૭૦) ઈન્દ્ર --- નો ગર્વ ઉતાર્યો
(કોણિક, શ્રેણિક, દશાર્ણભદ્ર) ૭૧) ભગવાનનું સામૈયું –---– કરેલું શાસ્ત્રોમાં વખણાય છે
(કોણિકે, શ્રેણિકે, દશાર્ણભદ્ર) ૭૨) બ્રહ્મચર્ય સંબંધી પ્રતિજ્ઞાના પ્રભાવે –---- ભિષ્મપિતામહ બન્યા.
(ચાંગો, વજ,ગાંગેય) ૭૩) સ્વદોષ ગહના પ્રભાવે નવકારશી કરતાં -- -- કેવળજ્ઞાન પામ્યા.
(ચંડરૂદ્રાચાર્ય, સિદ્ધર્ષિ, કુરગડુ મુનિ) ૭૪) ––– વિમાનનું વર્ણન સાંભળીને અવંતિ સુકુમાલે દીક્ષા લીધી.
(નલીનીગુલ્મ, સર્વાર્થસિદ્ધ, સૌધર્મ) ૭૫) ઉપમિતિ ભવ પ્રપંચો કથાના રચયિતા ---—- છે.
(હરિભદ્રસૂરિ, સિર્ષિ, મોતીચંદભાઈ) ૭૬) ----- ની શાલ ઓઢવાથી બ્રહ્મચર્યના પ્રભાવે તાવ ઉતરી જતો હતો.
(ઝાંઝણશા, પેથડશા, મોતીશા) ૭૭) સિદ્ધહૈમ વ્યાકરણનો વરઘોડો ----- કાઢયો હતો.
(કુમારપાળે, સિદ્ધરાજે, અજયપાળ) ૭૮) તિલકની રક્ષા માટે --- મંત્રીએ પ્રાણનું બલિદાન આપવાની તૈયારી કરી હતી.
(વિમલ, વાભટ્ટ, કપર્દી) ૭૯) –---- ને રૂપમાં રોગનું દર્શન થતાં વૈરાગ્ય જાગ્યો.
(સનત્કુમાર, વાસવદત્તા, સ્થૂલભદ્ર) ૮૦) કાવીના દેરાસરમાં –– ના ગોખલા પ્રસિદ્ધ છે.
(પિતા-પુત્ર, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી)
Page #35
--------------------------------------------------------------------------
________________
૮૧) સાધુના વેશના પ્રભાવે ભીખારી મરીને – બન્યો.
(શ્રેણિક, સંપતિ, કુમારપાળ) (૨) -- જૈન કુળમાં જન્મ લેવા ઈચ્છતા હતા.
(શેકસપિયર, બર્નાડશો. સોક્રેટીસ) ૮૩) અકબરને પ્રતિબોધ પમાડનાર -- સુરિ હતા.
હિમચંદ્ર, હરિભદ્ર, હીર) ૮૪). સંપ્રતિના ગરુ આર્ય - હતા. (ધનગિરિ, સુહસ્તિસૂરિ, મહાગિરિ) ૮૫) વસ્તુપાળે - વાર શત્રુંજયનો સંઘ કાઢયો હતો.
(૧૨, ૧૨, ૧૩) ૮૬) વૃદ્ધવાદી દેવસૂરિએ - ને વાદમાં હરાવ્યો.
(સોમચંદ્ર, કુમુદચંદ્ર, હેમચંદ્ર) ૮૭) દેલવાડામાં વસ્તુપાલે – વસહિ નામનું જિનાલય બનાવ્યું.
(વિમલ, લુરિંગ, અનુપમાં) ૮૮) દેવગિરિ ઉપર ––– મંત્રીએ જિનાલય બનાવ્યું હતું.
(પેથડ, વિમલ, કલ્પક). ૮૯) સુવર્ણના જિનાલયો બનાવવાની ભાવના પૂર્ણ ન થવાથી મરતી વખતે
––– ની આંખમાં આંસુ આવ્યા. (સંપ્રતિ, લુણિગ,નૃપસિંહ) ૯૦) ૮૪ ચોવીસી સુધી ––– નું નામ અમર રહેશે.
(શાલિભદ્ર, સ્થૂલભદ્ર, ગોભદ્ર) (અ) વિભાગના શબ્દો લખીને તેની સામે
(બ) વિભાગમાંથી બંધબેસતો શબ્દ શોધીને લખો. (અ) (૯૧) સાચી શિષ્યા (૯૨) સાચી માતા (૯૩) શ્રુતકેવલી (૯૪)
ચરમકેવલી (૫) ગુરુવંદન (૯૬) સાચો પુત્ર, (૮૭) સાચી પત્ની
(૯૮) સાચો પિતા, (૯૯) સૌભાગ્ય (૧૦૦) લબ્ધિ. (બ) (૧) ઋષભદેવ (૨) મૃગાવતીજી, (૩) ભદ્રબાહસ્વામી,(૪) કૃષ્ણ,
(૫) જંબુસ્વામી, (૬) ગૌતમસ્વામી (૭) કાવત્રા શેઠ (૮) મરૂદેવા, (૯) મદનરેખા, (૧૦) ચાણક્ય
જે ભૂલ કરે છે. તે પાપી નથી, પણ ભૂલ થઈ ગયા પછી I પણ જે ભૂલને સ્વીકારતો નથી, સુધારતો નથી,
.. પસ્તાવો કરતો નથી તે પાપી છે.
*
* * * *
** * * * - *25*;*
* * * * * * *
*
'
:
રા: '
“હૈ કી
*
Page #36
--------------------------------------------------------------------------
________________
*
પેપર - ૬ તા.
માર્ગ ચીંધવા ઉભો રહું
પરત દિન તા.
કૌસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખુ વાકય ફરીથી લખો : ૧) રાજ --- પુજા કરવી જોઈએ, (સવારે, ત્રિકાળ, બપોરે ૨) દરેક ક્રિયામાં વિધિ અને ——– ખૂબ જરૂરી છે.
(મસ્કાર, જયણા, નમ્રતા) ૩) હું શાસનરક્ષા નિમિત્તે ––– લોગસ્સનો કાઉસ્સગ્ન કરીશ.
(૧૨, ૨૦, ૧૦) ૪) ખમાસમણ દેતી વખતે ––– અંગ જમીનને અડાડવાના હોય છે.
(૩, ૫, ૮) લીલોતરીમાં ----- નો પણ સમાવેશ થાય છે. માટે તે બાર તિથિ ખવાય નહિ.
મગ, ફુટ, મેવો) નવકારશીનું પચ્ચખાણ કરવાથી ––– વર્ષનું નરકનું આયુષ્ય તુટે છે.
(100, 1000, ૧૦૦૦૦) પોસ્ટલકવર, ટિકીટ વગેરેને થુંક લગાડવાથી ––– કર્મ બંધાય છે.
(જ્ઞાનાવરણીય, મોહનીય, દર્શનાવરણીય) ૮) ખાધા-પીધા પછી થાળી-વાટકી કે ગ્લાસ ન લૂછીએ તો ૪૮ મિનિટ
પછી ----- જીવો ઉત્પન્ન થાય. (ગર્ભજ, ચઉરિન્દ્રિય, સંમૂર્સ્ટિમ). ૯) લોગસ્સ સૂત્રમાં ––– ભગવાનના નામ ઉપર મીઠા બોલવાના નથી,
(૨, ૩, ૬) ૧૦) પૌષધમાં ––– દોષોનો ત્યાગ કરવાનો હોય છે. (૩૨, ૧૦, ૧૮) ૧૧) કારતક સુદ ચૌદશે સવારે –---- પ્રતિક્રમણ કરવાનું હોય છે.
(પફિખ, ચોમાસી, રાઈ) ૧૨) વ્યાખ્યાનમાં ગુરુ ભગવંતે મંગલાચરણ કર્યા પછી ––– ને
પ્રણામ કરીને બેસવું જોઈએ. (ગુરુજી,સાધ્વીજી સકળસંઘ) ૧૩) સામાયિક – મિનિટનું કરવાનું હોય છે. (૬૦, ૪૮, ૨૫) ૧૪) તીર્થકર ભગવાનને વંદન કરવા –- ખમાસમણ દેવાના હોય છે.
(૪, ૨, ૩) ૧૫) સામાયિકમાં કટાસણું ––– જોઈએ. (રેશમી, સુતરાઉ, ઉનનું) ૧૬) ચરવળાની દાંડી –––- અને દસી –--– આંગળ જોઈએ,
(૩૦.૬, ૨૨.૧૦, ૨૪.૮)
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૭) અંક સામાયિક કરવાથી
૧૮) સંવત્સરિ પ્રતિક્રમણમાં
પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બંધાય છે. (૬૨૫૬૨૫૬૨૫, ૯૨૫૯૨૫૯૨૫, ૯૩૫૯૩૫૯૩૫) શ્વાસોશ્વાસનાં કાયોત્સર્ગ કરવાનો (૩૦૦,૧૦૦૮, ૧૦૮) જીવરક્ષા માટે એક કરોડ પિંજરા બનાવવાથી જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય આપનાર મેળવી શકે છે.
હોય છે.
૧૯)
એક
૩૫
૨૦)
૧૫ દિવસના પાપોની શુદ્ધિ માટે
૨૧) જૈનેતર ભાઈ સામે મળે તો
કહેવું. (પ્રણામ, જયજિનેન્દ્ર, હેલો) ૨૨) ગુરુમહારાજશ્રીની નિશ્રામાં સામાયિક પારવા કરતાં લેતી વખતે ખમાસમણ વધારે દેવાનાં હોય છે. (૨, ૪, ૬) ૨૩) સંસારનું ભ્રમણ નિવારવા
દેવાય છે. (દાન, પ્રદક્ષિણા,ખમાસમણ (એક, બે,ત્રણ)
(ચરવળો, મુહપત્તિ, કટાસણું) પ્રતિક્રમણ કરવાનું હોય છે. (રાઈ, પખિ, ચોમાસી)
૨૪) ગુરૂવંદન
પ્રકારના છે.
૨૫) ૫૦૦ શ્વાસોશ્વાસના કાયોત્સર્ગવાળા પ્રતિક્રમણ વર્ષમાં
વાર
કરવાના હોય છે.
(૨૧, ૩, ૨૪)
૨૬) પ્રતિક્રમણ ઠાવ્યા પછી; છ આવશ્યક પૂર્ણ થાય ત્યાં સુધીના પ્રતિક્રમણમાં નમુણં સૂત્ર આવે જ નહિ તેવા પ્રતિક્રમણ શ્રાવકે ૩૬૦ દિવસના એક વર્ષમાં કરવાના હોય છે. (૨૧, ૩૬૦, ૩૩૫) ૨૭) દેવવંદનમાં વાર નમુક્ષુણં સૂત્ર બોલવાનું હોય છે.
(૨, ૩, ૫)
૨૮) ભગવાનની
૨૯) ‘જાવંતિ ચેઈઆંઈ’ સૂત્ર
૩૦) પ્રચંડ પુણ્ય બાંધવા~~— ની સેવા કરવી જોઈએ.
બાજુએ ઘીનો દીવો મુકવો જોઈએ.
૩૨) અષ્ટપ્રકારી પૂજામાં પાંચમી
૩૩) વિશ્વના જીવ માત્રના
(ગરીબ, માતા-પિતા, દેવ-ગુરુ) ૩૧) મને દુઃખ જોઈતું નથી. માટે હું બીજાને આપીશ નહિ.
———
(જમણી, ડાબી, સામેની) મુદ્રામાં બોલવાનું હોય છે. (યોગ, જિન, મુકતાસુકિત)
(સુખ, દુ:ખ, આનંદ) પુજા છે. (પુષ્પ, ધૂપ, દીપક) બનવું જોઈએ. (ભક્ત, મિત્ર, દુશ્મન)
Page #38
--------------------------------------------------------------------------
________________
૩) ત્રીજી નિસીહી બોલીને ––– સંબંધી વિચારોનો ત્યાગ કરવાનો હોય છે.
(સંસાર, દેરાસર, દ્રવ્યપુજા) ૩૫) ચૈત્યવંદન – – પૂજા છે.
(અંગ, અગ્ર, ભાવ) ૩૬) અષ્ટપ્રકારી પૂજા ---- કરવાની હોય છે.
(સવારે, મધ્યાહ્ન, સાંજે) ૩૭) આપણે રોજ––- પરમાત્માની પૂજા કરીએ છીએ.
(નામ, ભાવ, સ્થાપના) ૩૮) પ્રાતિહાર્ય યુકત પ્રતિમા પરમાત્માની ––– અવસ્થા જણાવે છે.
(પદસ્થ, રૂપાતીત, પિંડસ્થ) ૩૯) બે હાથ મસ્તકે જોડીને –– પ્રણામ કરવાના હોય છે.
(અર્ધાવનત, અંજલિબદ્ધ, પંચાંગ) ૪૦) પરમાત્માની પૂજા ---– આંગળીથી કરવાની હોય છે.
(કનિષ્ઠા, મધ્યમ, અનામિકા) ૪૧) પરમાત્માની પૂજા કરતાં ––– પડવાળો મુખકોશ બાંધવો જોઈએ.
(ચાર, છ, આઠ) ૨) દેરાસરમાં રહેલા દેવ-દેવીને ~--- થી તિલક કરવું જોઈએ.
(અંગુઠા,મધ્યમા, અનામિકા) ––– ને ફૂલથી પૂજા કરવાથી ૧૮ દેશનું રાજ્ય મળ્યું.
(સંપ્રતિ, કુમારપાળ, દેવપાળ) ૪૪) –––––– પરમાત્માની ભકિતથી તીર્થકર નામ કર્મ બાંધ્યું
(સંપતિએ, કુમારપાળે, દેવપાળ) ૪૫) જિનમંદિરમાં ––– આશાતનાઓ ત્યાગવી જોઈએ.
(૬૪, ૧૦, ૨૪) ૪૬) ઘરમાં કુળદેવીને ––– ખમાસમણ દેવા જોઈએ. (૩, ૨, ૩) ૪૭) સામાયિક ––– ઘડીનું હોય છે. (૪૮, ૨, ૪) ૪૮) ચારગતિનો નાશ કરવા માટે ------ કરાય છે.
(સિદ્ધશીલા, સ્વસ્તિક દીપક) ૪૯) સ્નાત્ર મહોત્સવ ––– કલ્યાણકની ઉજવણીનું પ્રતિક છે.
(દીક્ષા, કેવળજ્ઞાન, જન્મ) ૫૦) અભિપક પૂજા કરતાં ------ અવસ્થા ચિંતવવાની હોય છે.
(રાજ્ય, જન્મ, દીક્ષા)
Page #39
--------------------------------------------------------------------------
________________
૫૧) ત્રીજી નિસીડી બાંલ્યા પછી
૫૫) દરેક ક્રિયા ૫૬) શ્રાવકે સાધ્વીજીને
૫૨). પ્રભુના
૫૩) ચંદન પૂજા એ ૫૪) ચાર મહિનાના પાપો ધોવા
————
૫૭) ગુરુની ૫૮) કાઉસ્સગ્ગમાં૫૯) સામાયિકમાં ૬૦) રસોડામાં~~
——
33
(અંજલિબદ્ધ,
અંગે માત્ર
―――――――
પૂજા છે.
ફરવી જોઈએ.
વંદન કરવાનું હોય છે.
(થોભ, ફીટ્ટા, દ્વાદશાવર્ત)
આશાતનાઓ ન કરવી જોઈએ. (૮૪, ૩૩, ૧૦) દોષો ત્યાગવા જોઈએ . (૩૨, ૧૯, ૧૨) દોર્યો ત્યાગવા જોઈએ. (૩૨, ૧૯, નો ઉપયોગ કરવો જોઈએ.
૧૨)
(ગેસ, પુંજણી, સ્ટવ)
૬૧) દેરાસરમાં ત્રિક સાચવવાની હોય છે. (૫, ૧૦, ૨૦) ૬૨) વર્ષમાં અઠ્ઠાઈની આરાધના કરવી જોઈએ. (૬, ૪, ૫) ૬૩) ગુરુમહારાજથી ભાઈઓએ હાથ અને બહેનોએ હાથ દૂર રહેવું જોઈએ. ૬૪) ભણેલું ભુલી ન જવાય તે માટે રોજ તેનું
(૧, ૨, ૩, ૯, ૧૩, ૧૫)
કરવું જોઈએ. (ચિંતન, મનન, પુનરાવર્તન) સુધી ન બેસવું જોઈએ. (૪૮ મિનિટ, ૩ પ્રહર, ૧૦ મિનિટ) (શાકાહારી, માંસાહારી, અન્નાહારી)
૬૫) પુરૂષ બેઠો હોય તે સ્થળે સ્ત્રીએ
પ્રણામ કરવાના હોય છે. અર્ધવનત, પંચાગપ્રણિપાત) તિલક કરવાના હોય છે. (નવ, તેર, એક, ચૌદ) (અંગ, અગ્ર, ભાવ) પ્રતિક્રમણ કરવાનું હોય છે. (દેવસિ,ખિ, ચોમાસી) (દ્રવ્યથી, ભાવથી)
૬૬) આપણે છીએ. ૬૭) બીજી નિસીહિ પછી દેરાસરમાં
૬૮) દૂરથી દેરાસરની ધજા દેખાય તો
વાત ના કરાય.
(દેરાસરની‚ દ્રવ્યપૂજાની, સંસારની)
બોલવું. (નમોનમઃ, મત્થએણ વંદામિ, નમો જિણાણું)
૬૯) ગુરુ મહારાજ સામે મળે ત્યારે
૭૦) થાળી ધોઈને પીવાથી
11
————
11
બોલવું. (નમોનમઃ, મત્થએણ વંદામિ, નમો જિણાણું)
નો લાભ મળે.
(એકાસણ, આયંબીલ, ઉપવાસ)
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૮) પરમાર
નીચેના વાક્યોમાં ઘાટા અક્ષરોમાં લખેલું ખોટું હોય તો સુધારીને
ફરીથી લખો. ૭૧) ચૈત્યવંદન કર્યા પછી કેશર પુજા કરી. ૭૨) ચૈત્યવંદન કરતાં કરતાં સાથીયો કર્યો. ૭૩) દેહરાસરમાં વ્યાખ્યાન અંગે વાતો કરી. ૭૪) ગભારામાં પ્રવેશ કર્યા પછી દેરાસરના શિખર અંગે વાતો કરી. ૭૫) ઉપરનું કોતરકામ જોતાં જોતાં ચૈત્યવંદન કર્યું. ૭૬) ચકેસરી દેવીની નવ અંગે પૂજા કરી. ૭૭) ચૈત્યવંદન ચાલે ત્યાં સુધી સાથીયાનો પાટલો બીજાને લેવા ન દીધો.
પરમાત્માની હથેળીમાં પૂજા કરી. ૭) સિનેમાની તર્જ ઉપર સ્તવન બોલ્યાં. ૮૦). ચરવળા વિના સામાયિક કર્યું. ૮૧) સિદ્ધચક્રજીની પુજા કર્યા પછી ભગવાનની પૂજા કરી. ૮૨) ચૌદશના ભીંડાનું શાક ન ખાધું પણ પાકા કેળાનું શાક ખાધું. ૮૩) ઉકાળેલું પાણી પીવા દ્વારા અનંતા જીવોને અભયદાન આપ્યું. ૮૪) પ્રક્ષાલ કરતાં ભગવાનને કળશ અથડાયો. ૮૫) પરમાત્માના અંગોમાં રહી ગયેલાં કેશરને કાઢવા જોરથી વાળાકુંચી ઘસી.
નીચેના વાક્યો પૂરા કરીને લખો : ૮૬) હું દેરાસરે જઈશ ત્યારે (૧) ખાલી હાથે જઈશ. (૨) સાઈકલ ઉપર
જઈશ. (૩) પૂજાની સામગ્રી લઈને જઈશ . ૮૭) ગુરુમહારાજને રાત્રે વંદન કરતા હું ––– બોલીશ. (૧) ઈચ્છકાર,
(૨) મત્યએણ વંદામિ (૩) ત્રિકાળ વંદના. ૮૮) હું જો રાત્રે ખાઈશ તો (૧) ભૂખ દૂર થશે. (૨) નરકમાં જવાનું
થશે. (૩) આનંદ આવશે. ૮૯) દેરાસરમાં કપાળે તિલક કરતી વખતે (૧) દર્પણમાં મારું મોટું જોઈશ.
(૨) તિલક બરાબર થાય તેનું ધ્યાન રાખીશ . (૩) ભગવાનની આજ્ઞા
મસ્તકે ચઢાવું છું તેવું વિચારીશ. ૯૦) હું પાપ તો કરીશ જ નહી, છતાંય થઈ જશે તો (૧) તે પાપ કોઈને
કહીશ નહીં. (૨) તેનું પ્રાયશ્ચિત લઈશ , (૩) ફરીથી ન કરવાના નિર્ણય પૂર્વક પ્રાયશ્ચિત લઈશ.
Page #41
--------------------------------------------------------------------------
________________
36
૯૧) ભગવાને કહ્યું છે કે પર્વતિથિએ (૧) શાકભાજી ન ખવાય (૨) લીલોતરી ન ખવાય (૩) ફળ ન ખવાય.
૯૨) આપણે જેનો ઉપયોગ ન કરીએ તે વસ્તુનું પાપ ન લાગે તે માટે હું રોજ (૧) પ્રતિક્રમણ કરીશ. (૨) સામાયિક કરીશ. (૩) ૧૪ નિયમ ધારીશ.
૯૩) ગુરૂજી ઘરે વહેરવા પધાર્યા હશે ત્યારે (૧) હું ટી.વી. બંધ કર્યા વિના જ પધારો કહીશ. (૨) હું ટી. વી. જોયા કરીશ. (૩) હું તરત જ ટી.વી. બંધ કરીશ.
૯૪) કોઈ દુ:ખી મને મળશે ત્યારે હું (૧) નોકરી કરવાનું કહીશ. (૨) બાજુવાળાને ત્યાં મોકલીશ. (૩) તેના દુ:ખને દૂર કરીશ,
૯૫) સવારે ઊઠીને હું તરત જ (૧) બ્રશ કરીશ. (૨) સંડાશ જઈશ. (૩) નવકાર ગણીશ.
૯૬) કેરીનો રસ મારી વાટકીમાં આવશે ત્યારે (૧) ઝડપથી પી જઈને બીજી વાટકી માંગીશ. (૨) રસની મીઠાશના વખાણ કરતો કરતો પીશ. (૩) ગરીબોનો વિચાર કરીશ.
૯૭) મામા મામી જમવા આવશે ત્યારે હું શ્રીખંડ પૂરીની સાથે (૧) મગની દાળ પીરસીશ. (૨) ચોળીનું શાક પીરસીશ (૩) ટીંડોળાનું શાક પીરસીશ.
૯૮). મારો મિત્ર રાત્રે મને જમવા માટે કહેશે તો (૧) મિત્રની ઈચ્છા ખાતર જમીશ. (૨) લાઈટનું અજવાળું કરીને જમીશ. (૩) પણ રાત્રે તો નહીં જ જતું.
૯૯) દીપક અને ધ્પપુજા કરતા હું નક્કી કરું છું કે (૧) હું પણ સળગી જઈશ. (૨) બીજાને સળગાવીશ (૩) સ્વાર્થી નહીં જ બનું. ૧૦૦) હું હવેથી મારા જુના કપડા (૧) વેચીને વાસણો મેળવીશ. (૨) ફાડીને ફેંકી દઈશ. (૩) ગરીબોને આપીશ.
જે મળે છે તે કાયમ માટે ઓછું લાગે તો તુચ્છ હ્રદય ! જે મળે છે તેમાં વધારો કરવાની વૃત્તિ હોય તો દરિદ્ર હ્રદય ! જે મળ્યું છે, તે ટકાવી રાખવાની વૃત્તિ હોય તો કૃપણ હ્રદય, જો આપણું હૃદય પણ આવું તુચ્છ,
દરિદ્ર કે કૃપણ હશે તો પરમાત્માં આપણા હ્રદયમાં આવશે જ નહિ, આવ્યા હશે તો સદા ટકશે નહિ.
Page #42
--------------------------------------------------------------------------
________________
પેપર - ૭ તા :
| પજુસણ આવ્યા રે..
પરત દિન તા:,
| |
કૌસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખું વાક્ય ફરીથી લખો : ૧) પર્યુષણ પર્વ ––– મહીનામાં પૂર્ણ થાય છે.
(ભાદરવા, સપ્ટેમ્બર, રમજાન) ૨) પર્યુષણ પર્વમાં કુલ ——– ગ્રંથો વંચાય છે.
(૧, ૩, ૪) ૩) પર્યુષણ પર્વમાં જ્ઞાનની વિશિષ્ટ પૂજા ----- દિવસ થાય છે.
- (પાંચ , આઠ, બે) ૪) પર્યુષણમાં ––– કલ્પોનું વર્ણન આવે છે. (૧, ૮, ૧૦)
પર્યુષણમાં એકીસાથે વધારેમાં વધારે –––– નવકારનો કાઉસ્સગ્ગ આવે છે.
(૧૬૧, ૧૬૦, ૪૮) પર્યુષણમાં – – બાળકનું નામ યાદ કરાય છે. (સ્થૂલભદ્ર, મરીચી, નાગક્ત પર્યુષણમાં બ્રાહ્મણો સાથેના વાદ વિવાદની વાત –––– દિવસે આવે છે.
(૪થા, ૬ઠ્ઠા, મા) ૮) આ અવસર્પિણીના પ્રથમ ભિક્ષાચર – હતા.
(નાભિ, ઋષભ, મહાવીર) ૯) આ અવસર્પિણીમાં સૌ પ્રથમ દાન આપનાર –––– હતા.
(બહુલ, શ્રેયાંસ, ઋષભ) ૧૦) પહેલા ત્રણ આરામ ——- જન્મ. (મનુષ્ય, પશુઓ, યુગલિકો) ૧૧) સંવત્સરી બાદ સામાન્યથી ––– દિવસ પછી સાધુઓ વિહાર કરે.
(૫૦, ૭૦, ૧૨૦) ૧૨) સ્વભાવે ઋજુ અને જડ જીવ —– ભગવાનના શાસનમાં હોય.
(છેલ્લા વીસ, પહેલા) ૧૩) પર્યુષણમાં કર્તવ્ય રૂપે –––– ઉપવાસ કરવાના હોય છે.
(૮, ૬, ૩) ૧૪) પર્યુષણમાં ભગવાનોનું સંક્ષેપથી જીવન ચરિત્ર ––– દિવસે વંચાય છે.
(છઠ્ઠા સાતમા, પાંચમા) ૧૫) પ્રભુવીરે વધુમાં વધુ તપ પોતાના –––– ભવે કર્યો હતો.
(છેલ્લા, પચ્ચીસમા, પહેલા) ૧૬) કલ્પ =–––
(વિચાર,ઉચ્ચાર,આચાર)
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૧
૧૭) જયેષ્ઠ અને પ્રતિક્રમણ એ ––– નંબરના કલ્પ છે.
(૮-૯, ૬-૭, ૭-૮) ૧૮) ૬૪ ઇન્દ્રોમાં ભવનપતિના ––– ઇન્દ્રો હોય છે.
(૧૦, ૨૦, ૩૨) ૧૯) શકટાલ મંત્રીનો વૈરી ––– બ્રાહ્મણ બન્યો હતો.
(ધર્મચિ, વરરુચિ, દેવરુચિ) ૨૦) શ્રેયાંસકુમારની સાથે બીજા –––– જણને સ્વપ્ન આવ્યા હતા.
(એક, બે, ત્રણ) ૨૧) શિષ્યાને ખમાવતાં ગુરુ ––– ને કેવળજ્ઞાન થયું.
(મૃગાવતીજી, ચંદનબાળાજી, સુલસાજી) ૨૨) પ્રભુવીરે ——–માસક્ષમણ કર્યા હતા. (૨૨૯, ૨૦, ૧૨) ૨૩) અગ્યાર બ્રાહ્મણોમાં પહેલા ––– સગા ભાઈ હતા. (૨, ૩, ૪) ૨૪) પ્રભુને પહેલો અને છેલ્લો ઉપસર્ગ ––––– કર્યો.
(ઇને, દેવે, મનુષ્ય) ૨૫) ––– દેવે કરેલા ઉપસર્ગને કંબલ-સંબલે દૂર કર્યો.
(શુલપાણી, સંગમ, સુદંષ્ટ્ર) ૨૬) ગોશાળો --નો પુત્ર હતો. (શરવણ, મંખલી, મહાવીર) ૨૭) નવમા ભવમાં નેમીનાથ ભગવાન –----- હતા.
(ચક્રવર્તી, મનુષ્ય, દેવ) ૨૮) ––– બાલ્યકાળમાં જ ૧૧ અંગ ભણ્યા હતા.
(સ્થૂલભદ્રજી, જંબુસ્વામી, વજસ્વામી) ૨૯) શુલપાણી યક્ષ પૂર્વભવમાં ––––હતો. (સિંહ, શેઠ, બળદ ૩૦) ચંદનબાળાજીનું મૂળ નામ ---- હતું.
(ધારીણી, વસુમતી, વીરમતી) ૩૧) અષાઢ માસમાં સૂર્યના કિરણો –––– હોય છે.
(બારસો, સત્તરસો, પંદરસો) ૩૨) શ્રમણ મહાવીરે ——- લેગ્યા છોડી હતી.(તેજ, શીત, પીત). ૩૩) ભગવાન પાર્શ્વનાથનું નિવાર્ણ થયાં ––– વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. ૩૪). કાશ્યપ ગોત્રમાં ––– ભગવાન થયાં. ( ૨૭૭૨ )
હરિવંશ કુળમાં––– ભગવાન થયાં, (૨, ૨૦, ૨૪) ૩૬) આ અવસર્પિણીમાં પ્રથમ દેશના––– થઈ.
(અપાપાપુરીમાં, જુવાલિકા કાંઠે, પુરીમતાલ નગરમાં) ૩૭) વિરપ્રભુના ચરિત્રમાં અભિગ્રહની વાત -----વાર આવે છે.
(૧, ૨, ૩)
૩૫)
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૮) પર્યુષણ પર્વ –––– છે. (શાશ્વત, અશાશ્વત) ૩૯) પર્યુષણમાં દેવસિ પ્રતિક્રમણ કરવાના હોય છે. (૮, ૭, ૬) ૪૦) ભગવાન મહાવીરે——– વર્ષ રાજ્ય કરીને દીક્ષા લીધી. (૫, ૨, ૦) ૪૧) નિર્વાણથી ––– વર્ષ પૂર્વે પ્રભુવીર ઉપર છેલ્લો ઉપસર્ગ થયો.
(૧, ૧૬, ૩૦) ૪૨) –––– ગણધર ભગવાનની પાટે આવ્યા. (પહેલા, છેલ્લા પાંચમા) ૪૩) પ્રભુવીરે –––– ભવમાં દીક્ષા લીધી હતી. (૨,૫,૬) ૪૪) પદ્મનાભ સ્વામીની માતા બારમા સ્વપ્ન તરીકે——– જોશે.
(વિમાન, ભવન, ભુવનવિમાન) ૪૫) બારમા અંગનું નામ ——- છે.
(આચારાંગ, ભગવતીસૂત્ર, દૃષ્ટિવાદ) ૪૬) સ્થૂલભદ્રજીને––– વાચનાઓ પણ ઓછી પડતી હતી. (૫,૭,૯) ૪૭) કલ્પસૂત્રનું ચતુર્વિધ સંઘ સમક્ષ વાંચન સૌપ્રથમ––– માં થયું.
વલ્લભીપુર, મથુરા, આનંદપુર) ૪૮) ચોમાસા માટેનું ઉત્કૃષ્ટક્ષેત્ર -ગુણવાળું જોઈએ.
(૭,૧૩,૧૫) ૪૯) ગૌતમ ગોત્રમાં——– ભગવાન થયાં. (૩, ૨, ૫) પ૦) ગૌતમ સ્વામીનો વિલાપ ----- દિને સાંભળવા મળે છે.
(૪થા, ૬ઠ્ઠા, પમા) ૫૧) કલ્પ ---- વૈદ્યના ઔષધ જેવો હિતકારક છે.
(પહેલા, બીજા, ત્રીજા) પર) મધ્યમમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ ––– નો હતો.
| (સંગમ, કપુતના, ગોવાળીયા) ૫૩) દીક્ષાકાળમાં ભગવાને એકી સાથે વધારેમાં વધારે ——- અભિગ્રહો કર્યા.
(૪, ૫,૭) ૧૪ પૂર્વો લખવા માટે ——- હાથીના વજન જેટલી સહી જોઈએ.
(૧૫૨૫૦, ૧૬૩૮૩, ૧૮૧૨૫) ૫૫) સુધર્માસ્વામી પ્રભુ વીરના નિર્વાણ પછી ---—- વર્ષે મોક્ષે ગયા.
(૨૦, ૧૨,૮) પ૬) વીર નિર્વાણ પછી ––– મહિને ચોથો આરો પૂર્ણ થયો.
(૩૬, ૪૪, ૪૮) ૫૭) ત્રિશલા દેવીનો વિલાપ ——- દિને સાંભળવા મળે છે.
(ત્રીજા, ચોથા, પાંચમા) ૫૮) પ્રભુનું ગર્ભાપહારનું કાર્ય – – નક્ષત્રમાં થયું.
(સ્વાતિ, ઉત્તરાફાલ્ગની હસ્ત)
૫૪)
Page #45
--------------------------------------------------------------------------
________________
પ૯) –-- ગામના ઉદ્યાનમાં પ્રભુને લોકાવધિજ્ઞાન થયું.
(તિદુક, શાલિશીર્ષ, મોરાક) ૬૦) વાસુદેવની માતા ––– સ્વપ્નો જુએ છે. (૧૪, ૭, ૧) ૬૧) જધન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ ––– નો હતો.
(સંગમ, કટપૂતના, ગોવાળીયા) ૬૨) સૌધર્મેન્દ્ર પૂર્વભવમાં ––– સાથે દીક્ષા લીધી હતી.
(૧૦૮, ૧૦૦૮, ૧૦,૦૦૦) ૬૩) ભગવાને ––– વાર પાત્રમાં પારણું કર્યું. (ત્રણ, બે, એક) ૬૪) ભગવાને ચાર મહિનાના ઉપવાસ ——– વાર કર્યા હતા.
(૧૨,૯, ૬) ૬૫) ત્રિશલાએ લક્ષ્મીજીના મૂળકમળની આસપાસ બીજા ——– વલયો
જોયાં. ૬૬) પ્રભુવીરના શંખ ––– ૧, ૫૯,૦૦૦ શ્રાવકો હતા.
(આનંદાદિ, શતકાદિ, કામદેવાદિ) ૬૭) કમઠ મરીને ---- માં દેવ બન્યો.
(અસુરકુમાર, મેઘકુમાર, વાયુકુમાર) ૬૮) સંભવનાથ ભગવાન –––– દિવસ ગર્ભમાં રહ્યા.
(૨૭૪, ૨૭૬, ૨૭૭) ૬૯) જેના નામમાં મેઘ શબ્દ આવતો હોય તેવી દિમારિકા --- હતી.
(૩, ૨, ૫) ૭૦) ભગવાન મહાવીરના કેવળજ્ઞાન પછી ––– કોઈ મોક્ષે ગયું.
(તરત, ચાર વર્ષ, ૧૦ વર્ષ) ૭૧) ભગવાને ગર્ભમાં – મહિના પસાર થયે અભિગ્રહ કર્યો.
(૫, , ૬) ૭૨) પાર્શ્વનાથ ભગવાનને —- ગણધરો હતા. (૧૧, ૮૪, ૮) ૭૩) પ્રભુનું – મા દિવસે વર્ધમાન નામ પડ્યું. (૧૦, ૧૨, ૧૫) ૭૪) નેમીનાથ ભગવાન ----- વિમાનમાંથી આવ્યા.
(અપરાજિત, સર્વાર્થસિદ્ધ, જયંત) ૭૫) અભિષેક માટેનો કળશ –-- યોજન વિસ્તારવાળો હતો.
(પ૦, ૨૫, ૧૨) ૭૬) આ અવસર્પિણીમાં સૌ પ્રથમ ——- શીલ્પની ઉત્પત્તિ થઈ.
(વણકરના, કુંભારના, હજામના) ૭૭) મોક્ષ છે કે નહિ ? એ સંશય ––– ને હતો.
(ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ, પ્રભાસ)
Page #46
--------------------------------------------------------------------------
________________
૭૮) નેમીકુમારની દીક્ષાનું હુર્ત ––– જોશીએ કાઢ્યું.
(ટીડા, રત્નાનંદ, કોટુકી) ૭૯) દીક્ષા લેતી વખતે ભગવાન ––– બોલ્યા.
(કરેમિભંતે, કરેમિસામાઇય, કરેમિદીક્ષાં) ૮૦) ગર્ભનું પાલન કરવાની રીતી કલ્પસૂત્રના –––– વ્યાખ્યાનમાં આવે છે.
(ત્રીજા બીજા, ચોથા) ૮૧) ઋષભદેવે ––– ના આગ્રહથી લટનો લોચ ન કર્યો.
(કુળમહત્તરા, મરુદેવા, ઇન્દ્રો ૮૨) નેમીકુમારે ––– ની સાથે દીક્ષા લીધી. (૩00, 8000, 1000) ૮૩) – દિક્યુમારિકાઓ uથમાં દ્વિપક લઈને ઊભી રહી. (પ૬, ૪, ૮) ૮૪) સુધર્મા સ્વામીનો કેવલી પર્યાય ––– વર્ષનો હતો. (૧૨, ૨૦, ૮). ૮૫) એક આચાર્યના પરિવારને -- --— કહેવાય. (કુળ, ગણ, શાખા) ૮૬) નેમીનાથ ભગવાનથી –––– પાટ સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો.
( અસંખ્યાતી,૮, ૧૦) ૮૭) પ્રભુ મહાવીરના દેવ તરીકેના ભવો ––– હતા. (૧૦, ૬, ૫) ૮૮) ભગવાને સ્વપ્નનું ફળ --—- ને કહ્યું.
(દવાનંદા, ત્રિશલા, ઉત્પલ) ૮૯) નારક છે કે નહિ ! એ સંશય --—- હતો.
(મૌર્યપુત્ર, અકંપિત, મંડિત) ૯૦) ભગવાને ––– નગરીમાં બે ચોમાસા કર્યા હતા.
(વૈશાલી, ભદ્રા, ચંપા)
(અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી બંધ બેસતો પ્રવચનનો નંબર લખો.
(અ)
૮૧) દીક્ષા ૯૨) ધર્મસારથિ ૯૩) ઉપસર્ગ ૯૪) પૌષધ, ૯૫) સામાચારી, ૯૬) સ્વખપાઠક, ૯૭) ફોટાદર્શન, ૯૮) દેવદ્રવ્યવૃદ્ધિ, ૯૯) ભગવાનનો જન્મ, ૧૦૦) ચૈત્ય પરિપાટી (૧) ૩, (૨) ૬, (૩) ૮, (૪) ૧૩, (૫) ૯, (૬) ૨, (૭) ૧૨, (૮) ૧, (૯) ૪, (૧૦) ૭.
(બ)
Page #47
--------------------------------------------------------------------------
________________
પેપર – ૮ તા :
I પર્વ પજુસણ પામીજી..... |
પરત દિન તા :
કૌંસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખુ વાક્ય ફરીથી લખો : ૧) પર્યુષણ મહાપર્વ ——– દિવસના હોય છે. (૮, ૯, ૧૦) ૨) પર્યુષણ મહાપર્વના છેલ્લે દિને –––– પ્રતિક્રમણ કરવાનું હોય
| (ચોમાસી, દેવસી, સંવત્સરી) ૩) પર્યુષણ મહાપર્વમાં ––– ની જેમ અઠ્ઠમ કરવો જોઈએ.
(ચંદનબાળા, નાગકેતુ, કુષ્ણ) ૪) પર્યુષણ મહાપર્વમાં – કર્તવ્યો બજાવવાના હોય છે. (૧૧, ૫, ૩૬) ૫) પર્યુષણના છેલ્લા દિવસે ભાદરવા સુદ ––– હોય છે.
- (ત્રીજ, ચોથ, પાંચમ) ૬) પર્યુષણ પર્વના સાતમા દિને દેવસિ પ્રતિક્રમણમાં ––– થોય બોલાય છે.
(સ્નાતસ્યા, સંસાર દાવાનલ, કલ્યાણકંદ) પર્યુષણમાં જન્મવાંચન દિવસે સાંજે પ્રતિક્રમણમાં ––– નું સ્તવન બોલાય છે. (પંચકલ્યાણક, ૨૭ ભવ, હાલરડું) પર્યુષણમાં સાતમાં દિવસે સાંજે ——- સ્તવન બોલાય છે.
(પંચકલ્યાણક, અજિતશાંતિ, સંતિકર) ૯) પર્યુષણમાં ચાર દિવસ –---- ગ્રંથ વંચાય છે.
(ભગવતીસૂત્ર, કલ્પસૂત્ર, બારસાસ્ત્ર) ૧૦) પર્યુષણમાં છેલ્લા દિવસે - ગ્રંથ સાંભળવો જોઈએ.
(ભગવતીસૂત્ર, કલ્પસૂત્ર, બારસાસુત્ર) ૧૧) પર્યુષણમાં પહેલા ત્રણ દિવસ –––ના વ્યાખ્યાનો સાંભળવાના હોય છે.
(કલ્પસૂત્ર, અષ્ટાત્મિકા, બારસાસુત્ર) ૧૨) પર્યુષણના -- - દિને ફોટાના દર્શન કરવાના હોય છે.
(પહેલા, ચોથા, છેલ્લા) ૧૩) પર્યુષણમાં ––– થી ૨૪ ભગવાનના જીવનચરિત્રો સાંભળવાના હોય છે.
(પૂર્વાનુપૂર્વી, પશ્ચાપૂર્વી, અનાનુપૂર્વી) ૧૪) મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને –––– મહાવતો હોય છે. (૨, ૪, ૫) ૧૫) ભગવાન મહાવીર ઉપર કેવળજ્ઞાન બાદ ––– ઉપસર્ગ કર્યો.
(સંગમે, ગોશાળાએ, ખરકવૈદ્ય) ૧૬) ચૌમાસી ચૌદશ પછી સામાન્યથી –––– મે દિવસે સંવત્સરી આવે.
(ચાલીસ, પચાસ, સિત્તેર)
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૭) ––– ભગવાને સૌથી વધુ તપ કર્યો હતો.
(ચોવીસમા પાંચમાં, પહેલા) ૧૮) પર્યુષણમાં ગણધરવાદ કલ્પસૂત્રના ––– વ્યાખ્યાનમાં આવેછે.
- (પાંચમા, છઠ્ઠા, સાતમા ૧૯) પર્યુષણમાં ––– ભગવાનના માત્ર આંતરા આવે છે.
(૨૪, ર૦, ૧૯) ૨૦) પર્યુષણનું સૌથી મહત્વનું કર્તવ્ય ––– છે.
(અઠ્ઠમ તપ, અમારિપ્રવર્તન, ક્ષમાપના) ૨૧) કલ્પસૂત્રના પહેલા વ્યાખ્યાનમાં ––– સ્વપ્નોની વાત આવે છે.
(૪, ૧૦, ૧૪) ૨૨) કૃતજ્ઞતા ગુણને વિકસાવવા ––– કર્તવ્ય કરવાનું હોય છે.
(ક્ષમાપના, ચૈત્યપરિપાટી, અઠ્ઠમતપ) ૨૩) પર્યુષણમાં અઠ્ઠાઈધરનો ––– કરવાનો હોય છે.
(છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ) ર૪) સકળસંઘ સાથે ક્ષમાપના સંવત્સરિ પ્રતિક્રમણ ----- કરવાની હોય છે.
(પછી, પહેલા) ૨૫) વડાકલ્પનો ——- કરવાનો હોય છે. (અઠ્ઠમ, છઠ્ઠ, ઉપવાસ) ૨૬) માત્ર પર્યુષણમાં જ આરાધના કરે તે –––– કહેવાય છે.
(કદૈયા, સદૈયા, ભદયા) ૨૭) સાતમા દિવસે સવારે વ્યાખ્યાનમાં –––– ભગવાનની વાતો આવે છે.
(૨૪, ૨૩, ૪) ૨૮) પર્યુષણના એક જ દિવસમાં વીર ભગવાનના વધુમાં વધુ ––– કલ્યાણકોની વિસ્તારથી વાત આવે છે.
(૫, ૪, ૨) ૨૯) નેમ-રાજુલના –––– ભવની વાતો કલ્પસૂત્રમાં સાંભળવા મળે છે.
(૭, ૮, ૯) ૩૦) કલ્પસૂત્રનું નવમું વ્યાખ્યાન ——તરીકે પ્રસિદ્ધ છે.
(સ્થવિરાવલિ, પટ્ટાવલિ, સામાચાર) ૩૧) કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં ––– નું વર્ણન આવે છે.
(દીક્ષા, જન્મ, ઉપસર્ગો) ૩૨) મહાવિદેહ ક્ષેત્રમાં શ્રાવકોને –––- પ્રતિક્રમણ કરવાના હોય છે.
(૨, ૩,૫) ૩૩) કલ્પસૂત્રનું પ્રથમ વ્યાખ્યાન ––– પદના વર્ણનથી પૂર્ણ થાય છે.
(ધર્મનાયક ધર્મસારથિ, ધર્મદેશક)
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪) ચાતુર્માસ માટેના યોગ્ય ક્ષેત્રમાં જધન્યથી –––– ગુણો હોવા જોઈએ.
(૩, ૪, ૧૩) ૩૫) બારસાસૂત્રના રચયિતા –––-- છે.
(સુધર્માસ્વામી ભદ્રબાહુસ્વામી, વિનયવિજયજી) ૩૬) આ અવસર્પિણીમાં –---- આશ્ચર્યો થયા છે. (૭, ૧૦, ૧૪) ૩૭) સ્વખપાઠકો દ્વારા સ્વપ્ન ફળ કથન ----- દિને સાંભળીએ છીએ.
(પાંચમા, ચોથા, છઠ્ઠા) ૩૮) કલ્પસૂત્રની ટીકા હાલ ——– ના રચેલી વંચાય છે. •
(ભદ્રબાહસ્વામી, વિનયવિજયજી, યશોવિજયજી) ૩૯) પર્યુષણના –---- દિવસે કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન શરૂ થાય છે.
(ચોથા, પહેલા, છેલ્લા) ૪૦) પ્રભુવીર -––- ના ધર્મરથના સારથિ બન્યા હતા.
| (ધા, શાલિભદ્ર, મેઘકુમાર) ૪૧) જે વ્યક્તિ કલ્પસૂત્રનું –––– વાર અખંડિતપણે શ્રવણ કરે તે આઠ ભવમાં મોક્ષ પામે છે.
(નવ, એકવીસ, સાત) ૪૨) સ્વપ્ન શાસ્ત્રોમાં કુલ --- સ્વપ્નોનું વર્ણન આવે છે.
(૧૪, ૪૨, ૭૨) ૪૩) મરિચિએ –--- ની આસક્તિથી સમક્તિ ગુમાવ્યું.
(શિષ્ય, સત્તા,શરીર) ૪૪) મહાવિદેહમાં વર્ષમાં કુલ ----–– અઠ્ઠાઈ આવે છે. (૪, ૨, ૬) ૪૫) મહાવીર ભગવાનના શાસનના જીવો જડ અને ––– હોય.
(સરળ, વક્ર, પ્રાજ્ઞ) ૪૬) ——ભગવાનનું શાસન સૌથી ઓછા સમયનું હતું.
(ત્રેવીસમાં, બાવીસમા, વીસમા) ૪૭) એકાકી દીક્ષા-નિર્વાણ ––– ભગવાનનું થયું.
(પહેલા, ત્રેવીસમા, ચોવીસમા) ૪૮) પર્યુષણમાં ૧૪ સ્વપ્નનાં દર્શન ––– દિને કરવાના હોય છે.
(ચોથા, પાંચમા ત્રીજા) ૪૯) પર્યુષણમાં ——-- દિને નોટ પેન્સિલ વહેંચાય છે.
(ચોથા પાંચમા, છઠ્ઠા) ૫૦) ––– શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા.
(ગંગા, ચંપા, કંકુ) ૫૧) તપ એ ——- જેવો છે. (સાબુ, પાણી, અરીઠા)
Page #50
--------------------------------------------------------------------------
________________
પ. હીરસુરિજી મહારાજે
૫૩)
૫૪) ત્રિશલા માનાએ
૫૭)
૫૮)
કમળોથી યુક્ત લક્ષ્મીજીને જોયા.
(૧, ૨૦, ૩૦, ૧૨૦૧, ૨૦, ૫૦, ૧૨૦૧, ૨૦, ૪૦, ૧૨૦) મહાવિદેહ ક્ષેત્રના જીવો
૫૫)
હાંય.
અને (ઋજુ-જડ, ૠજુ-પ્રાજ્ઞ, જડ-વક્ર) ૫૬) જો પરમાત્મા નરકમાંથી આવવાના હોય તો તેમની માતા ૧૨મા (વિમાન, ભવન, ભુવન-વિમાન) અઠ્ઠાઈ છે. (૨, ૪, ૬)
જુએ.
સ્વપ્નમાં પ્રતિક્રમણોને લગતી પર્યુષણના અને વાર્ષિક કર્તવ્યો, બંનેમાં આવતું કર્તવ્ય
છ.
૬૦)
૬૧) ૬૨) ૬૩)
અઠ્ઠાઈ શાશ્વતી છે.
e
14
દ્વારા અમારી પ્રવર્તન કરાવ્યું. (કુમારપાળ, શ્રેણિક, અકબર (૨, ૪, ૬)
૫૯) વાર્ષિક કર્તવ્યોમાંથી સૌથી છેલ્લું છતાંય સૌથી મહત્ત્વનું કર્તવ્ય છે.
નવ નવ દિવસોવાળી
સ્થૂલિભદ્રજીને
(ક્ષમાપના, અમારી પ્રવર્તન, સાધર્મિક વાત્સલ્ય)
૬૯) કુળ મર્યાદા એ ૭૦) જન્મદિવસથી
૫)
--
અઠ્ઠાઈ આવે છે. (૨, ૪, બહેનો હતી. (૨, ૫, ૭) ધર્મ કા મૂલ હૈ. (નમ્રતા, કૃતજ્ઞતા, સદાચાર) મુનિએ ગાયને શીંગડાથી પકડીને ભમાવી.
વિશ્વભુતિ, વિશાખાનંદિ, નંદિષણ)
શબ્દનો પ્રયોગ (સેવક, કૌટુંબિક પુરુષ, ભાઈ) ભગવાનના સમયમાં થઈ. (સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ) બીજોરા પાક વહોરવા કોણ ગયું હતું ? (ગૌતમ સ્વામી, આનંદ, સિંહઅણગાર) હતો.
૬૪) કલ્પસૂત્રના મૂળમાં નોકર-ચાકર માટે કરવામાં આવ્યો છે.
૬૫) હરિવંશ કુળની ઉત્પત્તિ
૬૬)
ભગવાન વીર માટે
૬૭) ચમરેન્દ્ર પૂર્વના ભવમાં
૬૮) સ્વપ્ન પાઠકો અંતે, આશીર્વાદ વચન બોલ્યા કે
(તામી, પુરણષિ, શિષ્ઠ ઋષિ)
(તમે પુત્રને પ્રાપ્ત કરો, તમારા કુળમાં જિનભક્તિ સંતત ચાલુ રહો, તમે ધનવાન થાઓ) (લૌકિક, લોકોત્ત૨, જૈની)
વ્યવહાર છે. દિવસે પ્રભુનું નામ પાડવામાં આવ્યું. (છઠ્ઠા, દશમા, બારમા)
Page #51
--------------------------------------------------------------------------
________________
'
૭૧
૭) વર્ધમાનનું છેલ્લો શીખ
૭૩) પર્યુષણના ત્રીજા વ્યાખ્યાનમાં
૭૪) મોરાક નામના ગામમાં પ્રભુવીર ગયા. ૭૫) પ્રભુવીરને
૭૬) પ્રભુવીરે પહેલું માસખમણ
૭૭) પર્યુષણમાં
૭૮) પર્વના દિવસો
૭૯)
૮૦)
નાં જીવની પ્રરૂપણા કરી.
શ્રમણપણાનો સાર
જમાલિએ, રોગુપ્તે, આર્યરક્ષિત) આપે છે. નંદિવર્ધન, યશોદા, કુળમહત્તરા ની વાત આવે છે.
(સામાયિક, સ્વપ્નપાઠક, પૌષધ)
નામના તાપસના આશ્રમમાં
અગ્નિશમાં
(દુઇજ્જૈન, તામલી, ઉપસર્ગમાં અલ્પ નિંદ્રા આવી.
(સંગમના, શુલપાણીના,વ્યંતરીના) નગરીમાં કર્યું. (પાવાપુરી, રાજગૃહી, નાલંદા) ભગવાનનું વિસ્તૃત ચરિત્ર વંચાય છે. (૨૪,૫,૪) (ઘણા, પહોળા, સાંકડા) (સંયમ, ઉપશમ, સંવેગ)
હોય છે.
છે. પ્રહરમાં આવેલું સ્વપ્ન બાર મહીને ફળ આપે છે. (પહેલા, ત્રીજા, ચોથા) જોયો. (ચંદ્ર, સૂર્ય, તારો)
નંબરના પૂર્વમાંથી ઉદ્ધરવામાં આવ્યું છે. (પાંચમા, નવમા, ચૌદમા)
૮૧) પ્રભુ મહાવીરે છઠ્ઠા સ્વપ્નમાં ઉગતો
૮૨) કલ્પસૂત્ર
૮૩) પ્રભુએ પ્રથમ દેશના ક્ષણવાર જ આપી ? કારણ કે (દેશનામાં કોઈ ન હતું, કોઈને
૮૪) પાર્શ્વનાથ ભગવાનના
૮૫) અપાપાપુરીમાં
૬) જે જેવો હોય તે તેવા જ બીજે ભવે થાય’ તે સંશય
હતો.
વિરતિનો પરિણામ જાગે તેમ ન હતો, પ્રભુ થાકી ગયા હતા.) ભો ગણતરીમાં ગણાય છે.
(૧૩, ૧૦, ૯) નામનો ધનાઢ્ય બ્રાહ્મણ યજ્ઞ કરાવતો હતો. (સોમિલ, ઇન્દ્રભૂતિ, હરિભદ્ર)
પંડિતને
(વ્યક્ત, સુધર્મા, મંડિત)
Page #52
--------------------------------------------------------------------------
________________
પ૦ ૮૭) પ્રભુ વિરે ——– દૃષ્ટિથી વેદ પંક્તિ સાચી ઠરાવી.
(ારા, ચાદ્વાદ, સંજય) ૮૮) --—- ભગવાનની માતાએ પ્રથમ સ્વપ્નમાં હાથી જોયો હતો.
(૨૪, ૨૩, ૨૨) ૮૯) ગણધરોને ત્રિપદી આપ્યા પછી – રો દ્વાદશાંગી રચે છે.
(સમયમાં, અંત નૂહર્તમાં, ૧ પ્રહરમાં) ૯૦) સંવત્સરિ નિમિત્તે છેલ્લે ઓછામાં ઓછી –––– બાંધી માળા તો ગણવી જ જોઈએ.
(૨૦, ૪૦, ૬૦) (અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી યોગ્ય શબ્દ લખો.
(પર્યુષણના એક જ દિવસે પરસ્પર સંબંધ ધરાવતા હોય
તેવા શબ્દોના જોડકા ગોઠવો.) (અ) (૯૧) આચાર (૯૨) જન્મવાંચન (૯૩) બારસાસુત્ર (૯૪) પ્રથમ
દિવસ (૯૫) ભવાલોચના (૯૬) વડાકલ્પ (૯૩) મિચ્છામિ દુક્કડમ્ (૯૮) ર૭ ભવ (૯૯) ઉપસર્ગ (૧૦૦) આંતરા
(બ) (૧) સંવત્સરિ પ્રતિક્રમણ (૨) યાત્રા ત્રિક (૩) ફોટાદર્શન (૪)
ગર્ભાપહાર (પ) ગણધરવાદ (૬) વિરાવલી (૭) સ્વપ્નદર્શન (૮) આશ્ચર્ય (૯) પાંચ કર્તવ્ય (૧૦) છઠ્ઠ.
૬ : :
: : :
:..
.''.
ક.
* *
*
* * *
* * * * * :
",
'પચાસ લાખની પેઢી જમાવવી સહેલી છે. ' પણ પચાસ માણસના હૃદયમાં સ્થાન જમાવવું મુશ્કેલ છે
. આ મુશ્કેલીને દૂર કરવાનું કામ કરે છે ? ક્ષમાપના
હૃદયમાં અદાવતનો ભાવ હોય તો જ અદાલતના પગથિયા ચડાયે. . અદાલતનો ન્યાય એક ઘરે અજવાળું કરશે તો બીજા ઘરે કરશે અંધારું ! ક્ષમાપના કહે છે કે અદાલતના બદલે તમે મારું સેવન કરો !. હું તો બે ય ઘરે મૈત્રીભાવ દ્વારા - અજવાળું જ કરીશ.
.
.
:
TH. In
Page #53
--------------------------------------------------------------------------
________________
પેપર - ૯
|
શ્રાવકળ ચિંતામણીજી..
પરત દિન તા :
કૌંસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખું વાક્ય ફરીથી લખો : ૧) શ્રાવક એટલે –– પદનો સાચો ઉમેદવાર
(વડાપ્રધાન, સાધુ, પ્રમુખ) ૨) જે –– માટે ઝૂરતો હોય અને – સામે ઝઝૂમતો હોય તે શ્રાવક.
(મોહ, મોક્ષ, મોત, ધન) ૩) શ્રાવક –– થી ૯૬ મિનિટ પહેલા ઊઠે.
(પ્રતિક્રમણ, સામાયિક, સૂર્યોદય) ૪) શ્રાવકને –– માં અવિચલ શ્રદ્ધા હોય.
(વિજ્ઞાન, રાજકારણ, જિનવચન) શ્રાવકને ઓળખવાનું ચિહ્ન ––– છે.
(ઓધો, ચરવળો, રૂમાલ) ૬) જેને – ગમે તેને શ્રાવક કહેવાય.
(સાધુ, સાધુ-ભક્તિ, સાધુ બનવ્રુ) શ્રાવકે રોજ ત્રણ વખત –– કરવું જોઈએ.
| (સામાયિક, પ્રભુપૂજન, પ્રતિક્રમણ) શ્રાવકે રોજ સવારે –– ને પ્રણામ કરવા જોઈએ.
(શિક્ષક, માતાપિતા, કુળદેવી) ૯) શ્રાવકે મહિનામાં બધા મળીને કુલ –– પ્રતિક્રમણ સામાન્ય રીતે કરવા જોઈએ.
(૧૭, ૩૦, ૬૦) ૧૦) શ્રાવક જન તો તેને રે કહીએ જે –– પરાઈ જાણે રે.
(પીડ, સંપત્તિ, ઋદ્ધિ) ૧૧) શ્રાવકનું જીવન એટલે – નું જીવન.
(દેશવિરતિ, સર્વવિરતિ, સમ્યવી) ૧૨) શ્રાવકનું ગુણસ્થાનક –– ગણાય. (છઠું, પાંચમું, ચોથું) ૧૩) શ્રાવકને દૈનિક કર્તવ્યો – કરવાના હોય છે. (૧૧, ૩૬, ૫) ૧૪) સાધુપણાનો રસાસ્વાદ માણવા શ્રાવકે પવતિથિએ ––– કરવું જોઈએ.
(ગુરુવંદન, સામાયિક, પૌષધવ્રત)
Page #54
--------------------------------------------------------------------------
________________
પર
૧૫) પ્રભુના દર્શન કર્યા વિના શ્રાવક મોઢામાં
૧૬) શ્રાવકે પર્યુષણ મહાપર્વમાં
૧૭) શ્રાવકે સવારે ઊઠીને તરત
૧૮) શ્રાવકે ઊઠીને
૧૯) શ્રાવકે
૨૦) શ્રાવકે સાંજે
૨૧) શ્રાવકે ચોમાસીનો ૨૨) શ્રાવકે દર ૧૫ દિવસમાં
----
નાંખે. (દાતણ, ચાપાણી, કાંઈ ન) કર્તવ્યો કરવાના હોય છે. (૧૧, ૩૬, ૫) ના દર્શન કરવા જોઈએ. (છાપા, સિદ્ધશિલા, ગુરુજી)
ગણવા જોઈએ.
ગુરુવંદન કરવા જોઈએ.
―――――
——
(પૈસા, ઉવસગ્ગહર, નવકાર)
(સવારે, વ્યાખ્યાનમાં, ત્રિકાળ)
૨૩) શ્રાવકે વર્ષમા ૨૪) શ્રાવકે આપવી જોઈએ.
૨૫) શ્રાવકનું સામાયિક
૨૬) શ્રાવક
(નવકારવાળી, ચરવળા, કટાસણા)
૨૭) પ૨માત્માના દર્શન થતાં શ્રાવકે બે હાથ જોડીને, માથું નમાવીને બોલવું જોઈએ. (મર્ત્યએણ વંદામિ, પ્રણામ, નમો જિણાણું) ૨૮) વાંદણા દેતી વખતે શ્રાવકે આવશ્યક સાચવવા જોઈએ.
(૫૦, ૨૫, ૧૭)
૨૯) શ્રાવકે
૩૦) મુહપત્તિનું પડિલેહણ શ્રાવકે હોય છે.
માં હાજરી આપવી જોઈએ.
(ક્લબ, બગીચા, આરતી) કરવો જોઈએ. (ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ) તપ કરવાનો હોય છે. (ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ) કર્તવ્યો કરવાના હોય છે. (૧૧, ૩૬, ની પ્રાપ્તિ માટે રોજ દેરાસરમાં ત્રણ પ્રદક્ષિણા (તત્વત્રયી, રત્નત્રયી, દર્શનત્રયી)
૫)
નું હોય છે.
(એક દિવસ, ૪૮ મિનિટ, આખી જિંદગી) વિના તો સામયિક ન જ કરી શકે.
111
સંડાસાપૂર્વક ખમાસમણ દેવા જોઈએ.
(૫૦,૨૫, ૧૭) બોલ બોલવા પૂર્વક કરવાનું (૪૦, ૫૦, ૧૭)
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૪)
૫૩ ૩૧) શ્રાવકે રોજ –– પૂજા કરવી જોઈએ.
(કેસર, અષ્ટપ્રકારી, દૂધ) ૩૨) ગુરુ મહારાજ રસ્તામાં મળે તો શ્રાવકે બે હાથ જોડીને મસ્તક નમાવીને –– બોલવું જોઈએ.
(નમો જિણાવ્યું, મયૂએણ વંદામિ, પ્રણામ) ૩૩) શ્રાવક સામે મળે તો શ્રાવકે બે હાથ જોડીને – – કહેવું જોઈએ.
(હેલો, કેમ છો ? પ્રણામ) ખમાસમણા દેતી વખતે શ્રાવકે ---- અંગો જમીનને અડાડવા. જોઈએ.
(બધાં પાંચ, આઠ) ૩૫) સામાયિક કરતી વખતે શ્રાવકે – દોષ લગાડાય નહિ.
' (૧૯, ૩૨, ૧૮). ૩૬) કાઉસ્સગ્ન કરતી વખતે –– છૂટો રાખવામાં આવે છે.
- (૧૭, ૧૬, ૨૦) ૩૭) શ્રાવકને સામાયિકમાં –-— દોષો લાગી શકે છે.
(૧૦, ૧૨, ૩૨) ૩૮) પાર્યા વિના સતત ––– સામાયિક શ્રાવક કરી શકે છે.
(૧,૨ ૩) ૩૯) હાલ શ્રાવકો –– બનાવેલી આરતી રોજ ઉતારે છે.
(ઋષભે, મૂળચંદે, કુમારપાળ) ૪૦) શ્રાવકે –– ની જેમ રોજ આરતી ઉતારવી જોઈએ.
(ઋષભ, મૂળચંદ, કુમારપાળ) ૪૧) શ્રાવકે દેરાસરમાં ઉત્કૃષ્ટથી –– આશાતના કરવી નહિ.
(૧૦,૧૦૮, ૮૪) ૪૨) પાર્યા વિના બીજું સામાયિક લેતાં શ્રાવકે છેલ્લો આદેશ – –
માંગવો જોઈએ. ૪૩) દેરાસરમાંથી બહાર નીકળતાં ––– કરાય નહિ. (દર્શન, પૂંઠ, પૂજા) ૪૪) રોજ થાળી ધોઈને પીવા દ્વારા શ્રાવક –– નો લાભ મેળવે છે.
(ઉપવાસ, આયંબિલ, નવકારશી) ૪૫) દરરોજ શ્રાવકે – -- દ્રવ્યથી પૂજા કરવી જોઈએ.
( દેરાસરના, પોતાના, બીજાના) ૪૬) શ્રાવકે દેરાસરમાં --— ત્રિકનું પાલન કરવું જોઈએ.
(૫, ૧૦, ૧૫)
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૭) શ્રાવિકાએ પોતાની
૪૮) શ્રાવકે રોજ ૪૯) શ્રાવકે પૂજામાં ૫૦) શ્રાવકે પૂજામાં
૫૧) ગુરુજી આદેશ આપે ત્યારે શ્રાવકે
૫૨) શ્રાવિકાએ
૫૬) થઈ ગયેલ તમામ કરવી જોઈએ.
૫૭) શ્રાવકે
૧૪
બાજુ ઊભા રહીને સ્તુતિ બોલવી જોઈએ. (જમણી, ડાબી, સામેની) (૨,૫, ૭) (૨.૩.૫)
ખાવી જોઈએ.
૫૮) શ્રાવકે રોજ
ચૈત્યવંદન કરવાના હોય છે. વસ્ત્રો વા૫૨વાના હોય છે. વસ્ત્રો વાપરવાના હોયછે.
૫૩) શ્રાવકે સાંજે ઓછામાં ઓછું
(ગોળ, લંબગોળ, ચોરસ) નું પચ્ચક્ખાણ કરવું જોઈએ. (પાણહાર, ચોવિહાર, તિવિહાર) બાજુએ ઊભા રહીને સ્તુતિ બોલવી (જમણી, ડાબી, સામેની)
૫૪) શ્રાવકે ભગવાનની જોઈએ.
૫૫) શ્રાવકે જમતી વખતે ઓછું ખાવા રૂપ તપ કરવો જોઈએ. (વૃત્તિ સંક્ષેપ, ઉણોદરી, રસત્યાગ) માંથી મુક્તિ માટે શ્રાવકે ભવાલોચના (દુઃખો, પાપો, ઋણ) તપની અનુમોદના કરવા રોજ ૧ કોરી રોટલી (આયંબિલ, શત્રુંજય, સિદ્ધિ)
નું શ્રવણ કરવું જોઈએ. (૫ત્નીની વાણી, ભગવાનની વાણી, મિત્રોની વાત) પ્રતિક્રમણ કરે. (રાઈ, દેવસિ, કિખ)
અભક્ષ્યોનો ત્યાગ કરવો જોઈએ.
(સીવેલા, સીવ્યા વિનાના) બોલવું જોઈએ. (સારું, હાજી, તત્તિ)
દાંડીવાળો ચરવળો વપરાય.
૫૯) છઠ્ઠ વદ નોમનાં સાંજે શ્રાવક
૬૦) શ્રાવક
૬૧) શ્રાવકે જઘન્યથી દેરાસરમાં
૬૨) શ્રાવક જાણે છે કે'
૬૩) સંસારનું ભ્રમણ નિવારવા શ્રાવક
(૩૦, ૩૨, ૨૨) આશાતનાઓ ત્યાગવી જોઈએ. (૧૦, ૮૪, ૫)
ખાવું' એ નરકનો દરવાજો છે. (દિવસે, રાત્રે, ફળ
આપે છે. (ખમાસમણ, દાન, પ્રદક્ષિણા)
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૫
૬૪) શ્રાવકે રોજ – નિયમ ધારવા જોઈએ. (૫, ૧૪,૧૮) ૬૫) શ્રાવકે --- વસાની દયા પાળવાની હોય છે. (વીસ, દસ, સવા) ૬૬) શ્રાવકે રોજ – પૂજા કરવી જોઈએ. (સવારે બપોરે, ત્રિકાળ) ૬૭) દેરાસરમાં પ્રવેશ કરતાં શ્રાવકે –– બોલવું જોઈએ.
(નમ જિણાવ્યું, નિસીહી, સ્તુતિ) ૬૮) દેરાસરમાં –– નિસિપી બોલ્યા પછી શ્રાવક સ્તુતિ બોલે.
(પહેલી, બીજી, ત્રીજી) ૬૯) દેરાસરમાં જતાં શ્રાવકે —– અભિગમ સાચવવાના હોય છે.
(૨, ૫, ૭) ૭૦) શ્રાવકે સવારે ઓછામાં ઓછું –– નું પચ્ચખાણ કરવું જોઈએ.
(બીયાસણા, નવકારશી, પોરિસી) ૭૧) શ્રાવક આજીવિકા માટે જરૂર પડે તો – થી ધંધો કરે.
(પૈસા, નીતિ, દીનતા) ૭૨) શ્રાવક રોજ –– ની ચર્ચા કરે. (ધંધા, તત્ત્વ, છાપા) ૭૩) શ્રાવક રોજ –– નું વાત્સલ્ય કરે.
(ગરીબ, સંન્યાસી, સાધર્મિક) ૭૪) શ્રાવક –– નું ઔચિત્ય કરે. (ગરીબ, સંન્યાસી, સાધર્મિક) ૭૫) શ્રાવક –– ની અનુકંપા કરે. (ગરીબ, સંન્યાસી, સાધર્મિક) ૭૬) શ્રાવકે દેવ-ગુરૂની –– કરવી જોઈએ.
(અનુકંપા, ઔચિત્ય, ભક્તિ) ૭૭) શ્રાવકના રસોડામાં -- જોઈએ. (ગેસ, પંજણી, સ્ટવ) ૭૮) શ્રાવકે –– તો અવશ્ય કરવું જોઈએ.
(સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ) ૭૯) પર્વતીથીએ શ્રાવકે –– કરવો જોઈએ. (ગુસ્સો, પૌષધ, પ્રમાદ) . ૮૦) વિદળ ન થવા દેવા શ્રાવકે શ્રીખંડની સાથે –– ન ખવાય.
(ચોખાના ઢોકળા, કેળાની વેફર, મગની દાળ) ૮૧) શ્રાવકે –– અનંતકાયનો ત્યાગ કરવો જોઈએ.
(૨૦, ૨૨, ૩૨) ૮૨) ગભારામાં પ્રવેશ કરતાં શ્રાવકે – પડવાળી મુખકોશ બાંધવો જોઈએ.
(૨, ૪, ૮)
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૬
૮૩) દર્શન કરવા શ્રાવકે —– વસ્ત્રો પહેરીને જવું જોઈએ.
(સામાયિકના, ઉચિત, ફાટેલા) ૮૪) સાધુ ભગવંતો શ્રાવકોને –– જણાવે છે.
(વંદના, પ્રણામ, ધર્મલાભ) ૮૫) શ્રાવકો સાધુ ભગવંતોને -- જણાવે છે.
(વંદના, પ્રણામ, ધર્મલાભ) ૮૬) નમો જિણાણે બોલતાં શ્રાવિકાએ બે હાથ ઊંચે કરીને જોડવા
જોઈએ, જોઈએ નહિ) ૮૭) શ્રાવકે ગભારામાં ––– પૂજા કરવાની હોય છે.
(અંગ, અગ્ર, ભાવ) ૮૮) શ્રાવકનો વર ––– રાખે. (વિવેક, વસ્તુ, વાપરવાનું) ૮૯) શ્રાવક –– ને કાપતો હોય.
(વૃક્ષો, બીજાની વાતો, રાગાદિ પરિણતિ) ૯૦) પ્રભુ મહાવીરના મુખ્ય શ્રાવકનું નામ –– હતું.
(આનંદ, ગૌતમ, સુદર્શન) (અ) વિભાગના શબ્દો લખીને, તેની સામે સૌથી વધુ બંધબેસતો શબ્દ
(બ) વિભાગમાંથી શોધીને લખો. (અ) (૯૧) સામાયિક (૯૨) વંદન (૯૩) બ્રહ્મચર્ય (૯૪) અવધિજ્ઞાન
(૯૫) ભાવના(૯૬) શ્રદ્ધા (૭) અઠ્ઠમ (૯૮) ભક્તિ
(૯૯) શ્રવણ (૧૦૦) નવકાર (બ) (૧) શ્રી કૃષ્ણ (૨) મયણા (૩) નાગકેતુ (૪) ભરત (પ) પુણીયો
(૬) સુદર્શન (૭) ચિલાતીપુત્ર (૮) આનંદ (૯) અમરકુમાર (૧૦) રેવતી
, વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે : ભલે ફળદ્રુપ હેડ (મસ્તક)ની જરૂર હોય પણ
છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા • માટે તો કોમળ હાર્ટ (હૃદય) જ જોઈએ.
Page #59
--------------------------------------------------------------------------
________________
૧)
૨)
પેપર - ૧૦
તા :
વાણીમાંથી વહાલપ વરસે
૫૭
છે.
કૌસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખુ વાક્ય ફરીથી લખો : એક પણ જોડાક્ષર વિનાનું સૂત્ર સંસ્કૃત અને પ્રાકૃત ભાષા મિશ્રિત સૂત્ર એ નવકાર સૂત્રનું બીજું નામ છે.
છે.
પંચિંદિયસૂત્રનું બીજું નામ ગુરુ ભગવંતના વિષયમાં થયેલા અપરાધોને ખમાવવા
સૂત્ર છે.
સૂત્ર બોલાય છે. નવકારસૂત્રમાં
સંપદા છે,
અક્ષરો છે અને
પદો છે.
૬)
૭)
૮)
સૂત્રો બોલવાના (સંખ્યા લખો) સૂત્ર એક સાથે ઓછામાં ઓછું બે વાર તો બોલવું જ પડે છે. સૂત્રમાં આચારોનું વર્ણન ક૨વામાં આવ્યું ૧૦) ગુરૂવંદન કરતાં ઇચ્છકાર સૂત્ર બોલતી વખતે પૂછવાના હોય છે.
૯)
છે.
પ્રશ્નો
૧૧) ત્રણ લોકમાં રહેલા ચૈત્યોને વંદન કરવા માટે
છે. ૧૨) ઉત્કૃષ્ટપણે
૧૩) ત્રણ લોકમાં કુલ
૧૪)
૧૫)
વ્યાખ્યાનમાં સામાયિક પારતી વખતે પ્રગટ
હોય છે.
ઓછામાં ઓછા હોય છે.
૧૬) લોગસ્સસૂત્રમાં
પરત દિન
તા:
(ગાથાની સંખ્યા લખો)
અરિહંત ભગવંત વિચરતાં હોય છે.
(સંખ્યા લખો) જિન મંદિરો આવેલાં છે.
(સંખ્યા લખો) સૂત્ર વડે મહાપુરુષ-મહાસતીઓને નમસ્કાર કરાય છે. અરિહંત ભગવંતો એકીસાથે વિચરતા
ગાથામાં ભગવાનના નામ આવે છે.
૧૭)
૧૮) ગુજરાતી અને પ્રાકૃત ભાષા નિશ્ચિત સૂત્ર ૧૯) ૮૪ લાખ જીવોને ગણાવતું સૂત્ર ૨૦) પુખ્ખર વરદી વઢે સુત્રનું બીજુંનામ
સૂત્રમાં ૨૪ ભગવાનના નામ આવે છે.
છે.
સૂત્ર બોલાય
છે.
છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
પ૮
૨૧) જગચિંતામણિ સૂત્રની રચના –---—– તીર્થમાં થઈ છે. ૨૨) છઠ્ઠા ભગવાનનું નામ –––– અને આઠમાં ભગવાનનું નામ
૨૩) જેમના બે નામ હોય તેવા ભગવાન –––– છે.
(સંખ્યા લખો) ૨૪) અષ્ટમંગલ અને ભગવાનના લંછન, બંનેમાં સમાવેશ થતો હોય તેવા ––– નામો છે.
(સંખ્યા લખો) ૨૫) –––– ભગવાનનો વર્ણ પીળો છે. (સંખ્યા લખો) ૨૬) ૨૪ ભગવાનના લંછનમાં ––––– પશુઓ છે. (સંખ્યા લખો)
૨૪ ભગવાનના લંછનમાં ––– પક્ષીઓ છે. (સંખ્યા લખો) ૨૮) ૨૪ ભગવાન અને નવપદ બંનેમાં એકસરખા ––– –– વર્ણ આવે છે. ૨૯) –----– ભગવાન પરણ્યા નહોતા.
(સંખ્યા લખો) ૩૦) લોગસ્સ સૂત્રનું બીજું નામ -———સૂત્ર છે. ૩૧) સામાયિક લેવાનું સૂત્ર –––– છે. ૩૨) સામાયિક પારવાનું સૂત્ર –––– છે. ૩૩) નમોડસ્તુ વર્ધમાનાયની જગ્યાએ બહેનો ——– સુત્ર બોલે છે. ૩૪) સ્થાપના સ્થાપવા માટે ––– સુત્ર બોલાય છે. ૩૫) જયવીરાય સૂત્રમાં ––– માંગણી કરવામાં આવી છે.
(સંખ્યા લખો) ૩૬) અદ્ભુદ્ધિઓ ખાખ્યા પછી ––– સૂત્ર બોલવાનું હોય છે. ૩૭) અઈમુત્તામુનિને --—– સૂત્ર બોલતાં કેવળજ્ઞાન થયું હતું. ૩૮) કાઉસગ્ગ કરવામાં જે ટ રાખવાની છે, તે – સૂત્રમાં બતાવેલી છે. ૩૯) લોગસ્સ સૂત્રમાં ––– ભગવાનનું નામ બે વાર આવે છે. ૪૦) સામાયિકમાં ભાઈઓને ––– દાંડીવાળો અને બહેનોને –––
દાંડીવાળો ચરવળો જોઈએ. ૪૧) સળંગ બીજું સામાયિક લેતાં છેલ્લા ––– નવકાર ગણવાના હોય છે. ૪૨) ત્રણ લોકમાં કુલ ––––- જિન પ્રતિમા આવેલી છે. ૪૩) મુકતાસુકિત મુદ્રામાં –––– સૂત્રો બોલવાના હોય છે. ૪) પચ્ચકખાણ લેનારે પોતે છેલ્લે ––– બોલવાનું હોય છે.
(પચ્ચકખામિ, વોસિરઈ, વોસિરામિ) ૪૫) પોષાર્થીએ સાત લાખની જગ્યાએ –––– સૂત્ર બોલવાનું હોય છે. ૪૬) સોળ વિદ્યાદેવીઓના નામ –––– સત્રમાં છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
પ૯ ૪૭) કૃષ્ણની આઠ પટ્ટરાણીના નામ ––– સૂત્રમાં છે. ૪૮). ઋષભદેવ ભગવાનની સ્તવના કરતું સંસ્કૃત સૂત્ર –––– છે. ૪૯) સ્થૂલભદ્રજીની ––– બહેનોના નામ –––– સૂત્રમાં છે. ૫૦) પંચપરમેષ્ઠિઓના નામ –– સૂત્રમાં આવે છે. (સંખ્યા લખો) ૫૧) --––– ભગવાનનો વર્ણ રાતો છે. (સંખ્યા લખો) પર) નાનામાં નાનું સૂત્ર –-- છે. પ૩) છે આવશ્યક પત્યા પછી રાઈ પ્રતિક્રમણમાં ––– સૂત્ર બોલાય છે. ૫૪) સંસાર દાવાનલ સુત્રની પહેલી ગાથામાં ––– ભગવાનની
સ્તુતિ છે. પપ) કલ્યાણકંદ સૂત્રની પહેલી ગાથામાં ––– ભગવાનની સ્તુતિ
કરવામાં આવી છે. પ૬) ૧૭૦ તીર્થકરની તેમના વર્ણ સાથેની સ્તુતિ કરતું સૂત્ર ––– છે.
ચાર શાશ્વતજિનને નમસ્કાર –––– સૂત્રમાં કરવામાં આવ્યો છે. ૫૮) પફિખ પ્રતિક્રમણમાં ––– સુત્ર સ્તવન તરીકે બોલાય છે. પ૯). દેવવંદનમાં ——- ચૈત્યવંદન બોલવાનાં આવે છે. (સંખ્યા લખો) ૬૦) શ્રાવકનાં દૈનિક કર્તવ્યોનું વર્ણન ––– સૂત્રમાં આવે છે. ૬૧) વિશ્વમાં ––– લાખ યોનિમાં જીવો ઉત્પન્ન થાય છે. ૬૨) દેવસિ પ્રતિક્રમણમાં સૂર્યાસ્ત સમયે ––– સૂત્ર બોલવાનું હોય છે.
શ્રુતજ્ઞાનની સ્તુતિ કરતું ––– સૂત્ર છે. ૬૪) બાર તપના નામો —– સૂત્રમાં આવે છે.
૨૪ ભગવાનની સ્તુતિવાળું સંસ્કૃત ભાષામાં ––– સૂત્ર છે. ૬૬) પ્રતિક્રમણ ઠાવવા ––– સુત્ર બોલાય છે. ૬૭) પાપો –––– પ્રકારે થાય છે. ૬૮) --~– સૂત્રમાં નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણક જણાવ્યા છે. ૬૯) રાઈ પ્રતિક્રમણમાં બોલાતા એક સૂત્રમાં –––– મહાપુરુષોનું
તથા મહાસતીઓનું સ્મરણ કરવામાં આવ્યું છે. ૭૦) ૨૫ આવશ્યકો ––– સુત્ર બોલતાં સાચવવાના હોય છે. (૭૧) ––– સૂત્રમાં ૨૪ ભગવાનનાં યક્ષ-યક્ષિણીનાં નામો આવે છે. ૭૨) સમ્યગુ દ્રષ્ટિ દેવોનું સ્મરણ કરવા –––– સૂત્ર બોલાય છે. ૭૩) ચાર મહિનામાં ––– તપ કરવાની ભગવાનની આજ્ઞા છે. વૃ૪) પાપ સ્થાનકોનું વર્ણન ––– સૂત્રમાં આવે છે. ૭૫) – – – અને ---—– સુત્રની છેલ્લી લીટી સરખી છે.
૬૫)
Page #62
--------------------------------------------------------------------------
________________
૭૬)
------ અને ––– સૂત્રની છેલ્લી ગાથા સરખી છે.
વકે કુલ – અતિચારના મિચ્છામિ દુક્કડમ્ માંગવાના હોય છે. ૭૮) ચૌદ સ્વપ્ન અને ૨૪ ભગવાનના લંછન, બંનેમાં –––– વસ્તુઓ એક
સરખી આવે છે. ૭૯) સૂત્રોની સુવાસ મેળવવા રોજ –––– માં જવું જોઈએ.
(સ્કુલ, કોલેજ, પાઠશાળા) ૮૦) ચૈત્યવંદનમાં ––– મુદ્રા કરવાની હોય છે. ૮૧) માંગલિક પ્રતિક્રમણમાં -- ની થોય બોલાય છે. ૮૨) પ્રતિક્રમણમાં ———– આવશ્યકો સાચવવાના હોય છે. ૮૩) પદ્મવિજયજી મહારાજે ચૈત્યવંદનમાં દરેક ભગવાનની –– બોલથી
સ્તુતિ કરી છે. ૮૪) આઠમના દેવસિ પ્રતિક્રમણમાં ––––– ની થોય બોલાય છે.
–––– સૂત્રની પૂર્તિ જૈન સંઘે કરી છે. ૮૬) દેવસી પ્રતિક્રમણમાં ઠાવ્યા પછી –––– વાર વાંદણા સૂત્ર બોલાય છે, ૮૭) ત્રણ શ્લોકના શબ્દો ઉત્તરોત્તર વધતા જતાં હોય તેવું સૂત્ર ------ છે. ૮૮) સંથારાપોરિસી ભણાવતાં ઈરિયાવહી પડિક્કમ્યા પછી ---—– સૂત્ર
બોલાય છે. ૮૯) આ પેપરમાં –– પ્રશ્નોના જવાબ “સંસાર દાવાનલ છે.”
(સંખ્યા લખો) ૯૦) – સૂત્રો સંપૂર્ણ શાશ્વત છે.
(૩, ૪, ૧)
૮૫)
(અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી સૌથી વધુ સંબંધ ધરાવતો શબ્દ લખો. (અ) (૯૧) પંચજિન સ્તુતિ (૯૨) પ્રાર્થના (૯૩) યુનિવંદન (૯૪)
નામતવ (૯૫) ગુરૂખામણા (૯૬) શ્રુતસ્તવ (૭) આગાર (૯૮) સુગુરુ સુખશાતા (૯૯) શકસ્તવ (૧૦૦) સિદ્ધસ્તવ (૧) જયવયરાય (૨) લોગસ્સ (3) ઈચ્છકાર (૪) નમુથુણં (૫) અભુઠ્ઠિઓ (૬) પુખરવરદી વઢે (૭) જાવંત કેવિ સાહુ (૮) સિદ્ધાણં બુદ્ધાણં (૯) કલ્યાણકંદ (૧૦) અન્નત્થ.
Page #63
--------------------------------------------------------------------------
________________
૧)
૨)
૩)
૫)
પેપર - ૧૧
તા :
દેવગતિ, મનુષ્યગતિ
ચારિત્રધર્મ, સર્વવિરતિ ધર્મ,
રાગ,
મન,
આપેલા શબ્દોની સાથે સંબંધ ધરાવતો ખૂટતો શબ્દ શોધીને આખી લીટી ફરીથી લખો.
ગતિ, નરક ગતિ,
7
*
૭)
૮)
૯)
૧૦) જ્ઞાન,
૧૧) આહાર, ભય, ૧૨) સમક્તિ મોહનીય,
૧૩) દેવ,
કૃષ્ણ, ઉપ્પનેઈવા,
―――
તારક તત્વજ્ઞાન
2
――――――
કાયા,
માન, માયા,
નિયાણું, મિથ્યાત્વ
કાપોત.
*
ધર્મ.
7
૬૧
ધર્મ.
૧૪)
૨સગારવ, ઋદ્ધિગારવ,
૧૫) ભોજન, દેશ, રાજ, ૧૬) ભક્તિ, ૧૭) કામરાગ, સ્નેહરાગ, ૧૮) ઉર્ધ્વલોક, અધોલોક, ૧૯) આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ૨૦) એકેન્દ્રિય,
ચારિત્ર.
વેઈવા
૨૧) બેઈન્દ્રિય,
૨૨) નિસીહિ, પ્રદક્ષિણા, ૨૩) ભવનપતિ, ૨૪) ઋષભદેવ, સુવિધિનાથ,
ધર્મ.
શુદ્ધિ.
--
'
"
પરિગ્રહ.
"
મિથ્યાત્વ મોહનીય.
ગારવ.
રાગ.
લોક.
ન્દ્રિય, પંચેન્દ્રિય. ન્દ્રિય, ચઉરિન્દ્રિય.
પરત દિન
તા.
ધ્યાન, શુક્લ ધ્યાન.
જ્યોતિષ્ક, વૈમાનિક.
1
મહાવીર સ્વામી.
Page #64
--------------------------------------------------------------------------
________________
ર ૫) શબ્દ -——- , રસ, ------ . સ્પર્શ ૨૬) જલ, ------------- , પુખ ૨૭) ૨૦, ૩ર, --- --- , ૧૦. ૨૮) પિંડસ્થ, ------ , પાનીત. ૨૯) દેવવંદન, ગુરુવંદન, ———– વંદન. 30) જંબુદ્વીપ, –---- , પુષ્કરવરકીપ ૩૧) અંગપૂજા, –––– પૃજા, ભાવપૂજા. ૩ર) અહિંસા, સત્ય, અચૌર્ય, ------ , અપરિગ્રહ. 39) અગરબત્તી, દીવ, –––– . ૩૪) ફેટ્ટાવંદન, થોભવંદન, ------ વંદન. ૩૫) સુત્ર, ––––– ઉભય. ૩૬) સામાયિક, ચવિસત્થી, વંદન, ––––– કાઉસ્સગ –––– ૩૭) પૃથ્વીકાય, અકાય, –––– , વાયુકાય, વનસ્પતિકાય. ૩૮) એકાસણું,
––––– , એકલઠાણું, આયંબિલ. ૩૯) ઉપવાસ, -------- , અઠ્ઠમ. ૪૦) અક્ષત, –––– ફળ. ૪૧) સાથીયો, ત્રણ ઢગલી, ૪૨) તિલક, –––– , ઓઘો. ૪૩) અગરબત્તી-ધુપધાણે દીવ – ––––. ૪૪) રાઈ, દેવસિ, પકુખી, ------ , સંવત્સરી. ૪૫) દેવદ્રવ્ય, ગુરદ્રવ્ય, –––– દ્રવ્ય, સાધારણ દ્રવ્ય. ૪૬) આચાર્ય, –––– , સાધુ. ૪૭) સાધુ, સાધ્વી, ––––– શ્રાવિકા. ૪૮) અમારી પ્રવર્તન, સાધર્મિક ભકિત, –––, અઠ્ઠમ, ચૈત્યપરિપાટી,
૯) જિનચૈત્ય, જિનબિંબ, જિન ––– પ૦) જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, ૫) પાંચ અણુવ્રત, –––– , ચાર શિક્ષાવ્રત . પર) રથયાત્રા –––– ચત્રા, જલયાત્રા
Page #65
--------------------------------------------------------------------------
________________
પ૪) પપ)
પ૩) જીવો બે પ્રકાર : ત્રસ અન–––– ,
જીવા બે પ્રકારે : સૂમ અને સમ્યકૃત્ત્વ સામાયિક –––સામાયિક, દેશવિરતિ સામાયિક,
સર્વવિરતિસામાયિક પ૬) સામાયિક, –––– પૌષધ, અતિથિ સંવિભાગ. ૫૭) ક્ષમા, નમ્રતા, –––– નિર્લોભતા. ૫૮) જીવો બે પ્રકારે : મુક્ત અને –––– પ૯) જીવો બે પ્રકારે : પર્યાપ્તા અને -- ૬૦) જીવો બે પ્રકારે : સાધારણ અને – ૬૧) દિમ્ પરિમાણ, ભોગપભોગ વિરમણ, –––- વિરમણ. ૬૨) જીવ, અજીવ, પુણ્ય, પાપ, –––– સંવર નિર્જરા, ––
અને મોક્ષ. ૬૩) અંગુઠે, ઘૂંટણે, કંડે, ખભે, –––-- , કપાળે ---------
છાતીએ, નાભીએ. ૬૪) સ્વયંસંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, ------- ૬૫) જળચર, – –––– ચર, ખેચર ૬૬) ત્રણ દુઃખો : સેગ, ઘડપણ, ----
–––––, પાલેશ્યા, શુકલેશ્યા ૬૮) અરિહંત, –––– આચાર્ય, ----—– , સાધુ. ૬૯) જૈન, ------- , સાધુ. ૭૦) અષ્ટાહ્નિકા, કલ્પસૂત્ર, –––– સૂત્ર ૭૧) પાંચ તિથિ : બે ચૌદશ, બે આઠમ, –––– ૭૨) ભુજપરિસર્પ, ----- , ચતુષ્પદ. ૭૩) હાસ્ય, –––––– , અરતિ. ૭૪) પુરૂષલિંગ, સ્ત્રીલિંગ, ---——— લિંગ. ૭૫) ૧૨, ૮, ૩૬, ------ , ર૭. ૭૬) ચૌદ પ્રકારના જીવો, ચૌદ રાજલોક, ચૌદ ––––-- ૭૭) ભય, ---——- , દુગંછા.
Page #66
--------------------------------------------------------------------------
________________
૮૩)
૮૬)
૭૮) જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, – ૭૯) ઈર્યાસમિતિ, –––સમિતિ, એષણાસમિતિ. ૮૦) મનગુપ્તિ, –--—- ગુપ્તિ, કાયગુપ્તિ ૮૧) પ્રાણાતિપાત, મૃષાવાદ, –––– મૈથુન, પરિગ્રહ. ૮૨) ભવ્ય અભવ્ય, -------
નામકર્મ, ---- કર્મ, અંતરાયકર્મ, ૮૪) સંખ્યાતા, ------, અનંતા. ૮૫) પુરુષવેદ, સ્ત્રીવેદ, –––– વેદ.
નવકારશી, –––– , સાઢપોરિસી, પુરિમુઢ, અવઢ.
સૂર્ય, –––– ગ્રહ, નક્ષત્ર, તારા. ૮૮) ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, ––––– ક્ષેત્ર. ૮૯) અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય, ———– તિશય. ૯૦) શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ––––-- રસનેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય.
(અ) વિભાગના શબ્દો લખીને તેની સાથે (બ) વિભાગમાંથી સૌથી વધુ બંધબેસતો આંકડો લખો. (અ) (૧) પાપ સ્થાનકો (૨) લેડ્યા (૩) મહાવ્રતો (૪) વ્રતો (૫)
રત્નો (૬) તત્ત્વો (૭) ગતિ (૮) કર્મો (૯) જીવો (૧૦) ભય.
(બ) (૧) ર (૨) ૩ (૩) ૪ (૪) ૫ (૫) ૬ (૬) ૭ (૭) ૮ (૮) ૯
(૯) ૧૨ (૧૦) ૧૮.
.t . . *
: જીવન દોષોથી ખદબદી ન ઊઠે અને
ગુણોનો બાગ બને તે માટેની અનેક અદ્ભુત વાતો : જૈન શાસનમાં બતાવેલી છે. જો તે વાતોને આત્મસાત
કરવાનો પ્રયત્ન કરીએ તો આ જગતમાં દુઃખો કે . આપત્તિઓ શોધી ન જડે. .
Page #67
--------------------------------------------------------------------------
________________
| પેપર - ૧૨
પેપર - ૧૨ તા :
નવપદ કેવાં માના |
પરત દિન તા :
કૌસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખુ વાક્ય ફરીથી લખો: ૧) નવપદજીમાં –––– તત્ત્વોનો સમાવેશ થાય છે. (૨, ૩, ૫) ૨) સિદ્ધ --——— તરીકે નવપદજી પ્રસિદ્ધ છે. (ચક્ર, મંત્ર, તંત્ર) ૩) ચોમાસી ચૌદશે ———- પદની આરાધના કરાય છે.
(દર્શન, જ્ઞાન, ચારિત્ર) કારતક સુદ પાંચમે ———– પદની આરાધના થાય છે.
(દર્શન, જ્ઞાન, ચારિત્ર) નવપદ ઓળીની સૌ પ્રથમ શરૂઆત –––– કરી.
(ગૌતમ સ્વામીએ, શ્રીપાળે, મયણાએ) આઠ કર્મોનો ક્ષય કરનાર ———- પદમાં આવે.
(સિદ્ધ, અરિહંત, ત્રણ) નવપદજીના કુલ ગુણો ———- છે. (૧૦૮, ૩૪૬, ૨૪૬) ૮). જેના ગુણો ૬૭ છે, તે –––– પદ છે. (સાધુ, જ્ઞાન, દર્શન) આ અવસર્પિણીમાં સૌ પ્રથમ સિદ્ધ –––– થયા,
(ઋષભદેવ, મરુદેવા, જંબુસ્વામી) ૧૦) નવપદોનો સમાવેશ –– –– મંત્રમાં થાય છે.
(ઋષિમંડળ, ઉવસગ્ગહરં સિદ્ધચક્ર) ૧૧) ચોમાસામાં ગૃહસ્થો સામાન્યથી ———– પદની વિશેષ આરાધના
કરતાં જોવા મળે છે. (જ્ઞાન, તપ, ચારિત્ર) ૧૨) સિદ્ધચક્ર એ –––– છે.
(તીર્થાધિરાજ, મંત્રાધિરાજ, યંત્રાધિરાજ) ૧૩) મહાવીર સ્વામી ભગવાનનો સમાવેશ અત્યારે ———- પદમાં થાય.
(સિદ્ધ, અરિહંત, સાધુ) ૧૪) નવપદજીની આરાધના –––– રાજાએ કરી હતી.
(શ્રેણિક, શ્રીપાળ, સંપ્રતિ) ૧૫)
તપના મુખ્ય –-—-ભેદો પ્રચલિત છે. (૧૬, ૧૨, ૧૮) નવપદજીની આરાધના- -—--- ભગવાનના વખતમાં થયેલી પ્રસિદ્ધ છે.
(વીર, નેમીનાથ, મુનિસુવ્રત)
૧૬)
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૬
પદોનો વર્ણ શ્વેત છે.
૧૭) નવપદમાં
૧૮) આઠ કર્મોના દહન સ્વરૂપ જવાળા સૂચક ભગવંતોનો છે.
૧૯) અરિહંત ભગવંતના સમ્યગ્દર્શનને
૨૦) શરી૨ની આસકિતને ખતમ કરવા જોઈએ.
૨૧) સૂત્રદાન કરવામાં ચકોર
૨૨) સિદ્ધ ભગવંતો
(બોધિ,
અનંતા જેટલા છે.
છે.
(આચાર્ય, ઉપાધ્યાય, સાધુ)
૨૩)ઋષભદેવ વગેરે ૨૪ ભગવાનનો સમાવેશ હાલ (અરિહંત, સિદ્ધ, સાધુ) ગુણો છે.
(૯, ૪, ૫) વર્ણ સિદ્ધ
(સફેદ, પીળો, લાલ) કહેવાય છે. વરબોધિ, બોધિગયા) પદનું શરણ સ્વીકારવું (આચાર્ય, સિદ્ધ, દર્શન)
૨૪) દેવતત્ત્વોના ૨૫) દર્શન એટલે
૨૬) નવતત્ત્વ અને નવપદમાં અક્ષરશઃ સમાન
(ચોથા, પાંચમા, આઠમા) - ૫૬માં થાય.
(૫૦, ૩૦, ૨૦) (જાણવું, આચરવું, શ્રદ્ધા કરવી)
ગુણો છે.
શબ્દો છે. (૪, ૫, ૩) – માસમાં (ચૈત્ર, કારતક, આસો) પદો ગુણ રૂપ હોય છે. (૯, ૫, ૪) -- કહેવાય. (આચાર્ય, ઉપાધ્યાય) ગુણો છે. (૧૩૮, ૧૦૮, ૨૩૮) ગુણો છે. (૧૨, ૮, ૧૦૮)
૨૭) નવપદની ઓળીની આરાધનાની શુભ શરૂઆત કરાય છે. નવપદમાં
૨૮)
૨૯) ગણધરો એ અરિહંતના ૩૦) ધર્મતત્ત્વના ૩૧) સિદ્ધ ભગવંતના ૩૨) જે ભણે-ભણાવે તે
છે.
પ્રકાર છે.
પદમાં ગણાય.
૩૩) તપ પદના ગુણો ૩૪) જ્ઞાનના મુખ્ય ૩૫) ચારિત્રના ૩૬) સિદ્ધ ભગવંતો
૩૭) સિદ્ધ ભગવંતો
૩૮) ચાર પ્રકારના ધર્મ અને નવપદમાં અક્ષરશઃ સમાન
જેવા છે.
(ત્રીજા, ચોથા, પાંચમા) (૩૦, ૫૦, ૩૬) (૧, ૫, (૭૦, ૫૦, ૩૬)
૧૧)
(સૂર્ય, ધ્રુવના તારા, સપ્તર્ષિના તારા) માં બિરાજે છે.
(સિદ્ધશહેર, સિદ્ધગામ, સિદ્ધશીલા)
છે.
(૨, ૧, ૩)
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૯) પાંચ પરમેષ્ઠી અને નવપદમાં અક્ષરશઃ સમાન––––– શબ્દો છે.
(પ, ૪, ૨) ૪૦) સીમંધર સ્વામીનો સમાવેશ હાલ ————– પદમાં થાય છે.
(પ્રથમ, દ્વિતીય, તૃતીય) ૪૧) નવપદમાં –––– પદ ગુણીને જણાવે છે. (૫, ૪, ૩) ૪૨) પાંચ આચાર અને નવપદમાં અક્ષરશ: સમાન ––––– શબ્દો છે.
(૫, ૪, ૩ ૪૩) સર્વાર્થસિદ્ધ વિમાનથી —— - યોજન ઉપર સિદ્ધ ભગવંતો વસે છે.
(૪, ૧૨, ૧૦) ૪૪) નવપદજીની ઓળી ————- ધાનથી કરવાની હોય છે.
(સર્વ, એક, નવ) ૪૫) નવપદનું પ્રવેશદ્વાર –––– પદ છે.
(સિદ્ધ, સાધુ, આચાર્ય) ૪૬) આચાર્યના ગુણો –––– સૂત્રમાં જણાવાયા છે.
(વાંદણા, અભુઠિઓ, પંચિંદિય) ૪૭) નવપદના છેલ્લા ચાર પદોના ગુણો ––– – છે.
(૧૦૮, ૩૪૬, ર૩૮) ૪૮) –––– પદમાં સશરીરીનો સમાવેશ થાય છે. (૫, ૪, ૩) ૪૯) નવપદના પ્રભાવે ––––– શુદ્ધિ પમાય છે.
(શરીર, મન, આત્મ) પ0) આચાર્ય એ સાધુઓના પિતા છે. તો –––– એ સાધુઓની વાત્સલ્યમયી મા છે.
(સિદ્ધ, ઉપાધ્યાય,ત૫) અરિહંત ભગવાન –––– ના વ્યસની હોય છે.
(આચાર, ભકિત, પરાર્થ) પર) સિદ્ધ ભગવંતોનો વિશિષ્ટ ગુણ –––– છે.
(અવિનાશી, પરાર્થ, આચાર) ૫૩) પોતાના અનાચારોને ખતમ કરવા – ––– પદનું શરણું જરૂરી છે.
(સાધુ, આચાર્ય, દર્શન) ૫૪) ઉપાધ્યાયજીનો મુખ્ય ગુણ –––----- છે. (આચાર, વિનય, ક્ષમાં) ૫૫) આચાર્ય ભગવંતોનો –----- પદમાં સમાવેશ થાય
(પ્રથમ, તૃતીય, પંચમ) પ૬) અરિહંત ભગવંતો –––– કર્મને બાંધે છે. (૦, ૪, ૧) પ૭) અરિહંત ભગવંતોને –––– કર્મનો ઉદય હોય છે. (૮, ૪, ૧)
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૮) સિદ્ધોની સ્થિતિ ----- હોય છે.
(અનાદિ-અનંત, સાદિ-અનંત, સાદિ-શાંત) પ) શ્રીપાળ રાજાના રાસનું વાંચન સૌ પ્રથમ ------ કર્યુ.
(ગણધરે, ગૌતમ સ્વામીએ, સુધર્માસ્વામીએ) ૬૦) –-----એ જૈન શાસનના કુશળ વ્યાપારી ગણાય છે.
(અરિહંત, આચાર્ય, સાધુ) ૬૧) નવપદમાં ––––– પરમેષ્ઠીનો સમાવેશ થાય છે. (૯, ૫, ૭) ૬૨) સિદ્ધ ભગવંતોનું સ્થાન ———- લાખ યોજન લાંબુ-પહોળું છે.
(૧, ૪પ, અસંખ્ય) ૬૩) એકી સાથે વધુમાં વધુ ––– સ્ત્રીઓ મોક્ષે જાય છે.
(૧૦, ૨૦, ૧૦૮) ૬૪) આત્મ વિકાસનું અંતિમ લક્ષ્ય –––– પદ છે.
(અરિહંત, સાધુ, સિદ્ધ) ૬૫) તપપદનો વર્ણ ––––– જણાવાયો છે. (પીત, શ્વેત, શ્યામ) ૬૬) સિદ્ધના પૂર્વાવસ્થાની અપેક્ષાએ ––––– ભેદ છે.
(૧૦, ૧૫, ૨૦) ૬૭) શ્રીપાળ રાજાના રાસનું વર્ણન સૌ પ્રથમ -----––– રાજા સમક્ષ કરવામાં આવ્યું.
(સંપ્રતિ, શ્રેણિક, શુક) ૬૮) અશુદ્ધિનો નાશ કરવા માટેનો સાબુ – –– છે.
- (દર્શન, તપ, ઉપાધ્યાય) ૬૯) સિદ્ધ ભગવંતોને –––– કર્મો હોય છે. (૮, ૪, ૦) 90) આ અવસર્પિણીમાં સૌથી છેલ્લા સિદ્ધ –––– થયા.
(મહાવીર સ્વામી, જંબુસ્વામી, દુષ્ણસહસૂરિ) ૭૧) નવપદોમાં જે રત્નો થાય છે તેમના કુલ ગુણ ––––– છે.
(૧૮૮, ૧૬૮, ૧૧૮) ૭૨) સિદ્ધ ભગવંતોના સ્થાનનો વિસ્તાર --——-- દ્વીપ જેટલો છે.
જંબૂ, અઢી, નંદીશ્વર) ૭૩) મરુદેવા માતા –----- સિદ્ધ ગણાય. (એક, અનેક, અનંત) ૭૪) ત્રિષષ્ઠી શલાકાપુરષ ચરિત્રના કર્તા ---—-- છે.
(આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) ૭૫) નવપદમાં –----- રત્નોનો સમાવેશ થાય છે. (૧, ૩, ૫) ૭૬) –––– એ તીર્થકર સમાન ગણાય છે.
(અરિહંત, આચાર્ય, સાધુ)
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૯
૭) સાધના કરીને કાળા ડીબાંગ કર્મોને અંદરથી બહાર કાઢવા સાધુપદનો
વર્ણ
છે.
(શ્યામ, શ્વેત, પીત)
૭૮) ન્યાયવિશારદ યશોવિજયજી
---
(મુનિ, વર્ષમાં પૂર્ણ થાય. આગમો વિદ્યમાન છે.
૭૯) નવપદ તપ ૮૦) હાલ ૮૧) આનંદઘનજીનો સમાવેશ
૮૨) ચંડકૌશિકને પ્રતિબોધતા પ્રભુ મહાવીર
૮૩) અકબરને પ્રતિબોધ પમાડનાર
હતા.
૮૪)
૮૫) અત્યંતર તપમાં પ્રથમ નંબરનો
આચાર્ય, ઉપાધ્યાય) (૪, ૪, ૯) (૮૪, ૩૫, ૪૫)
પદમાં થાય.
(ત્રીજા, ચોથા, પાંચમા)
સિદ્ધ કહેવાય. (દ્રવ્ય, ભાવ, નામ)
હતા.
(મુનિ, ઉપાધ્યાય, આચાર્ય)
દશા વિણ જીવને, નહિ કર્મનો છે.
(ચારિત્ર, જ્ઞાન, તપ) તપ છે.
(ઉપવાસ, પ્રાયશ્ચિત્ત, અનશન)
નીચે લખેલા વાકો (ઘાટા અક્ષરે ખોટું લખ્યું હોય તો સુધારીને) લખો. ૮૬) સિદ્ધ બનતાં પહેલાં અરિહંત બનવું જ પડે.
૮૭)
આચાર્ય પદની આરાધના મગના ધાનથી કરવાની હોય છે. ૮૮) નવપદની ઓળીના નવે દિવસ એકાસણા ક૨વાના હોય છે. ૮૯) નવપદની પૂજા કર્યા પછી ભગવાનની પૂજા કરી શકાય. ૯૦) નવપદની આરાધના મહાવિદેહ ક્ષેત્રમાં પણ થાય છે.
(અ) વિભાગનો શબ્દ લખીને તેની સામે (બ) વિભાગનો યોગ્ય જવાબ લખો.
(અ) (૯૧) ઉપાધ્યાય (૯૨) ચણાની દાળ (૯૩) લાલ (૯૪) ૭૦ લોગસ (૯૫) ૬૭ સાથીયા (૯૬) ચોખા (૯૭) ૧૨ ખમાસમણ (૯૮) અડદ (૯૯) કેવળજ્ઞાન (૧૦૦) ૨૦ માળા,
(બ) (૧) ૫ (૨) ૪ (૩) ૧ (૪) ૩ (૫) ૫ (૬) ૨ (૭) ૯ (૮) ૮ (૯) ૭ (૧) ૬
Page #72
--------------------------------------------------------------------------
________________
પેપર - ૧૩
તા :
શ્રી શ્રીપાળને મયણાજી
કૌસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખુ વાક્ય ફરીથી લખો :
10
૧)
શ્રીપાળ રાજાની માતાનું નામ
૨)
શ્રીપાળ રાજાના પૂર્વ ભવમાં
૩)
૪)
૫)
૬)
}
૮)
૯
૧૦)
પરત દિન
તા :
હતુ. (સુરસુંદરી, કમલપ્રભા, રૂપસુંદરી)
રાજા હતા.
(મહાબળ, અજીતસેન, શ્રીકાંત) વિના આ સિદ્ધચક્ર યંત્રના ગુણ બીજો કોઈ કહી ન શકે. (અરિહંત, કેવળજ્ઞાની, અવધિજ્ઞાની)
ઢાળ છે. (૯, ૫, ૧૧)
વડે જ સુખ પ્રાપ્ત થાય છે. (સાધન, પૈસા, ધર્મ) હતું. (સુબુદ્ધિ, શિવભૂતિ, ભવભૂતિ) શેઠના ૫૦૦ વહાણોને તરાવ્યાં.
શ્રીપાળ રાજાના રાસના પહેલા ખંડમાં
દરેક મનુષ્યને
સુરસુંદરીને ભણાવનાર પંડિતનું નામ
શ્રીપાળે
રાણીઓના નામ લખો.
શ્રીપાળ રાજાના પિતાનું નામ
(ધર્મદાસ, મંગળ, ધવલ)
શ્રીપાળ રાજાને
નામથી ઓળખાય તે મનુષ્યો મધ્યમ પંકિતના ગણાય. (મામાના, બાપાના, પોતાના) રાણી હતી. (૩, ૫, ૯) નો પરિપાક થાય ત્યારે જીવ ધર્મમાં જોડાય છે. (કર્મ, કાળ, સ્થિતિ) ૧૧) જેની પાછળ ‘સુંદરી' શબ્દ ન આવતો હોય તેવી શ્રીપાળ રાજાની
૧૨)
૧૩)
૧૪)
રાજા હતું. (પ્રજાપાળ, કમળપ્રભ, સિંહથ) નાડીમાં સ્વરનો પ્રવેશ થયો ત્યારે શ્રીપાળે પ્રયાણ કર્યું. (સૂર્ય, ચંદ્ર, સુષુમ્લા) એ જ મનુષ્યની કિંમત કરાવનાર છે. (પૈસા, ધર્મ, ગુણ)
Page #73
--------------------------------------------------------------------------
________________
૭૧ ૧૫) શ્રીપાળ રાજાના સસરા –––– દેશના રાજા હતા.
(થાણા, માલવ, પ્રતિષ્ઠાનપુર) ૧૬) સિદ્ધચક્રનો જાપ જપતાં –––– આયંબિલે શ્રીપાળની ચામડી સુંદર થઈ.
(પહેલા, બીજા, નવમા) ૧૭) શ્રીપાળ અને તેની મા સાથે –––– અને –––– એ બે જાગતી જ્યોતિ રૂપે મહાબળવાન વોળાવા હતા.
(સત્ય-સદાચાર, સત્ય-શીલ, સદાચાર-શીલ) ૧૮) વીણા વાદનથી શ્રીપાળકુંવર ––– સુંદરીને પરણ્યા.
(શૃંગાર, મયણા, ગુણ) ૧૯) ગ્રંથોના ગૃઢ ગહન રહસ્ય રૂપ રસ ––––– ધારા જ પ્રાપ્ત થાય છે.
(પંડિત, પોતાના, ગુરૂ) ૨૦) મયણા સુંદરીએ શ્રીપાળ રાજાના વિરહમાં –––– નિયમો ર્યા હતા.
(૩, ૫, ૪) ૨૧) ભવસમુદ્રમાંથી –––– ના પ્રભાવ વડે પાર ઉતરવાનું છે.
(વહાણ, નવપદ, સ્ટીમર) ૨૨) શ્રીપાળ રાજાનો રાસ –––– માં રચાયો હતો.
(રાંદેર રોડ, રાંદેર, સુરત) ૨૩) –––– પારકા ઘરનું જ ભૂષણ છે. (દાગીના, પુત્રી, સંપત્તિ) ૨૪) વિદ્યાધરે શ્રીપાળ કુવરને ––––– વિદ્યાઓ આપી. (૩, ૫, ૨) ૨૫) શ્રીપાળ રાજાના રાસના રચયિતાના ગુરુ ————- વિજય હતા.
(વિનય, કીર્તિ, યશો.) ર૬) શ્રીપાળ રાજાનો રાસ –––– માં રચાયો હતો.
(૧૩૩૮, ૧પ૩૮, ૧૭૩૮) ર૭) ગભારાના દ્વાર ઉઘાડવા દ્વારા શ્રીપાળ –––– ને પરણ્યો. ૨૮) વર્ષાકાળમાં ––––– સુકાઈ જાય છે. (સોપારી, જવાસો, ઘાસ) ૨૯) પરસ્ત્રી સંસર્ગના પાપથી ------- સમુદ્રમાં ડૂબવું પડે છે.
(એકભવ, નવભવ, ભવ) ૩૦) શ્રીપાળ રાજાના રાસની શરૂઆતમાં ––––– ગણનો પ્રયોગ કર્યો છે.
(ન, ૨, ય) ૩૧) –––– કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી જ નથી.
(ક્રોધ, નિંદા, અહંકાર)
Page #74
--------------------------------------------------------------------------
________________
૭૨
વિચારીને કરવામાં આવે તો પસ્તાવો કરવાનો વખત લગ્ન, ભકિત, કાર્ય) રાત્રિ દુઃખમાં પસાર થઈ. (૧, ૩,
૯)
નરકે ગયો. (પહેલી, ત્રીજી, સાતમી) સાથેનો સહવાસ ઘણો જ દુઃખદાયી (અભણ, દુર્જન, મૂર્ખ) જીવનને
૩૨)
આવતો નથી. ૩૩) દરિયામાં પડવાથી શ્રીપાળની
૩૪) ધવલ શેઠ મરીને ૩૫) અન્ય દુઃખો કરતા હોય છે.
૩૬)
નવું જીવન આપનારી છે અને
જોખમ લગાડનારી હોય છે.
સતી-કુલટા, પવિત્રતા-અપાત્રતા, આશા-નિરાશા)
૩૭) દર્શન કર્યા પછી મયણા-શ્રીપાળ
૩૮)
૩૯) સિદ્ધચક્રના સેવક દેવનું નામ
૪૦) નવપદની
૪૧) સંસારી જીવ અનાદિકાળથી
૪૨) નવપદ ગુણ
૪૩) મયણાનો પક્ષ હતો :
૪૪) સિદ્ધચક્રની ભકિત
૪૫) શ્રીપાળ સૌ પ્રથમ
૪૬) બધી વનસ્પતિ નવપલ્લવિત થાય ત્યારે જવાસો સુકાઈ જાય છે.
ગયા.
(પોતાના ઘરે, મામાના ઘરે, પૌષધશાળામાં) ના શરણના પ્રતાપે ચક્કેસરીએ ધવલને જીવતો છોડયો. (નવપદ, ભગવાન, સતી) યક્ષ છે. (ગોમુખ, વિમલેશ્વ૨, માતંગ) ઓળીઓ પૂર્ણ કરવી જોઈએ.
(૪૫, ૯, ૧૮) દશામાં મગ્ન બનેલો છે. (વિભાવ, સ્વભાવ, સ્વરૂપ) એ જ સુખોની ખાણ છે.
(સ્મરણ, વાંચન, શ્રવણ) કરે તે જ થાય છે.
(પિતા, ભગવાન, કર્મ) ની જેમ ઈચ્છિત સિદ્ધિ આપનાર છે. (કલ્પધેનું, કલ્પવેલડી, કલ્પવૃક્ષ) નો રાજા બન્યો.
(માળવા, ચંપાપુરી, ઠાણાપુર)
ના પ્રભાવથી (અદેખાઈ, નવપદ, વર્ષાૠતુ)
Page #75
--------------------------------------------------------------------------
________________
23
૪૭) – ના પ્રભાવ વડે સારા ગુણો સહિત મોટાઈ પ્રાપ્ત થાય છે.
(અરિહંત, નવપદ, પુણ્ય) ૪૮) શ્રેષ્ઠમાળા –––– ની ડોકમાં જ શોભે, નહિ કે કાગડાની કોર્ટમાં.
(મોર, હંસ, કોયલ) ૪૯) સિદ્ધચક્રનો સેવક દેવ –––– દેવલોકમાં રહે છે.
(પાંચમા, દસમાં, પહેલા) પ૦) ઉગ્ર પાપ ----- ફળે છે. (આ ભવમાં, પરભવમાં, તરત) ૫૧) મયણાએ શ્રીપાળને સૌપ્રથમ —————- જવાનું કહ્યું.
(દવાખાનામાં, મામાના ઘરે, મંદિરમાં) પર) આઠ પ્રવચન માતા યુકત મુનિવર નવમી - --––– ને ચાહે છે.
(વિરતિ, શુદ્ધિ, સમતા) પ૩) શ્રીપાળરાજાના રાસમાં શરૂઆતથી –––– નંબરની ઢાળ
શૃંગાર વગેરે રસોથી ભરેલી છે. ૫૪) દરિયામાં પડતી વખતે શ્રીપાળે –––––– નું ધ્યાન ધર્યું.
(ભગવાન, નવપદ, પિતાજી) ૫૫) –––– કારણ મળે તો જ કોઈ પણ કામ સિદ્ધ થાય છે.
(ત્રણ, પાંચ, નવ) પ૬) અવગુણ ઉપર ગુણ કરે તે જ –––– જન ગણાય છે.
(મહાન, શ્રેષ્ઠ, ઉત્તમ) પ૭) સજ્જનો પ્રાણને માટે –––– ની આહુતિ આપતા નથી.
(ધન, પ્રેમ, ભકિત) ૫૮) સતીઓ સામે કુદષ્ટિ કરવાના કારણે ધવલ –––– પામ્યો.
(મૃત્યુ, અંધાપો, માંદગી) પ૯) શરૂઆતથી – બરની ઢાળ મૂળ કર્તા વડે અધૂરી રહી ગઈ હતી. ૬૦) મયણાસુંદરીના મનમાં ———- શૈલી વાસ કરી રહી હતી.
(જૈન, સ્યાદ્વાદ, આર્ય) ૬૧) ઉબર રાણો, –––– ઉપર સવારી કરતો હતો.
(ઘોડા, ગધેડા, ખચ્ચર) ૬૨) –––– સૂરિએ, મયણા-શ્રીપાળને નવપદની આરાધના બતાવી.
(શ્યામચંદ્ર, મુનિચંદ્ર, સોમચંદ્ર)
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૩) ધવલશેઠને --—--—-- અને ——---- દુષ્ટ પિશાચો વળગ્યા હતા.
(ક્રોધ-લોભ, કામ-લોભ, કામ-મોહ ૬૪) ત્રીજી ઢાળમાં રાસકર્તા –––– નો ત્યાગ કરવાનું જણાવે છે.
(ક્રોધ, નિંદા, અહંકાર) ૬૫) –––– ની ભક્તિ કરવાથી પોતાનું સમકિત નિર્મળ થાય છે.
(નવપદ, અરિહંત, સાધર્મિક) ૬૬) નવપદની ઓળીનો આરંભ આસો સુદ ––––-- થી થાય છે.
| (છઠ્ઠ, સાતમ, આઠમ) ૬૭) સુરસુંદરીના પિતાનું નામ ----- રાજા હતું.
(શ્રીપાળ, પ્રજાપાળ, પુણ્યપાળ) ૬૮) યંત્ર હવણના સંયોગથી ———- દિવસે શ્રીપાળના રૂંવાડામાં પણ રોગ ન રહ્યો.
(ત્રીજા, પાંચમાં, નવમા) ૬૯) શ્રીપાળ ––– –– વર્ષનો થયો ત્યારે તેના પિતા મૃત્યુ પામ્યા.
(૮, ૧૨, ૫) ૭૦) મયણાના લગ્ન ––– –– સાથે થયા. (ધવલ, કોઢિયા, લંગડા) ૭૧) નવમા દિવસે ––––– ની મોટી ભકિત કરવી.
(આજ્ઞાચક્ર, નાભીચક, સિદ્ધચક્ર) ૭૨) ---—– દૂર કરીને આવો તો દેવદર્શન કરવા જઈએ.
" (દુર્વિચારો, દુર્ગાન, દુર્મતિ) ૭૩) ચાર પ્રશ્નોનો સુરસુંદરીએ એક જ જવાબ આપ્યો કે.. . . ૭૪) શ્રીપાળની હાજરીમાં શ્રીપાળનું ચરિત્ર –––-- મુનિએ સંભળાવ્યું.
(જંઘાચારણ, વિદ્યાચારણ, ધર્માચારણ) ૭૫) મયણા, શ્રીપાળને આપવી એટલે –––– ના કંઠે મોતીમાળા પહેરાવવી.
(કૂતરા, કાગડા, કબૂતર) ૭૬) શ્રીપાળ રાજાના રાસનો –––– ખંડ બે મહાત્માઓએ ભેગા થઈને રચ્યો છે.
(બીજો, ત્રીજો, ચોથો) ૭૭) જ્યારે –––––શ્રોતા હોય ત્યારે વકતાની કળા ખ્યાલમાં આવે છે.
(કુશળ, રસજ્ઞ, જાગ્રત) ૭૮) ભવભ્રમણની વૃદ્ધિનું મુખ્ય કારણ ------ છે.
(અજ્ઞાન, મોહ, કમ) ૭૯) માનવ ભવ –– ––– દષ્ટાંત દુર્લભ છે. (૧૭, ૧૦, ૫)
Page #77
--------------------------------------------------------------------------
________________
૭પ
૮૦) શ્રીકાંત રાજાની રાણીનું નામ –––– હતું.
(સુરસુંદરી, શ્રીમતી, કમલપ્રભા) ૮૧) ———– પ્રકારના ગુરુનો યોગ મળે તો ધન્ય ગણાય.
(પહેલા,બીજા, ત્રીજા) ૮૨) સુરસુંદરીએ છેવટે –––– બનવું પડયું. : -
(નટી, ગણિકા, દાસી) ૮૩) –––– અને –––– ની આગળ પરાજય પામવો એ
અધિક શોભા રૂપ છે. (ગુરુ-માતા, ગુરૂ-પુત્ર, પુત્ર-શિષ્ય) ૮૪) જઘન્ય અંતર્મુહુર્ત તો ----–– સમયનું જ છે. (૪૮, ૯, ૧) ૮૫) સુરસુંદરીએ ––––– કુળમાં વેચાવું પડ્યું.
(ઈક્વાકુ, મ્લેચ્છ, બબ્બર) ૮૬) અજીતસેન રાજાના પુત્રનું નામ ––––– હતું.
(મતિસાગર, ગજગતિ, અશ્વસેન) ૮૭) ગુરૂદર્શન અને ઉપદેશ શ્રવણ કરવાનો ભંગ ——------ કાઠીયા કરે છે.
(૧૦, ૧૩, ૧૭) ૮૮) ધવલશેઠના પુત્રનું નામ ––––– હતું.
(દેદાશાહ, વિમલશાહ, પેથડશા) નવપદજીનો તપ ---—– વર્ષે પૂર્ણ થાય છે.
(૧, ૯, ) ૯૦) જેને – ----- સખાયી હોય તેને સઘળાં મનોવાંછિત મળી આવે છે.
(પુણ્ય, ધર્મ, નવપદ) (અ) વિભાગના આંકડાઓ લખીને તેની સામે (બ) વિભાગમાંથી સહુથી વધુ બંધબેસતો શબ્દ શોધીને લખો. (અ) (૯૧) ૯ (૯૨) ૧૫00 () ૬૪ (૯૪) ૪૫ લાખ (૫) ૮
(૯૬) ૧૭ ૯૭) ૬ (૯૮) ૨૮ (૯૯) ૧૬ (૧૦૦) ૮
(બ) (૧) ગ્રહો (૨) ઈન્દ્રો (૩) સ્વર (૪) કાય. (૫) મનુષ્ય ક્ષેત્ર
(૬) લબ્ધિઓ (૭) સંયમ(૮) સિદ્ધિઓ (૯) મદ (૧૦) તાપસ આ પેપરના જવાબો શ્રીપાળ રાજાના-રાસના આધારે લખવા.)
Page #78
--------------------------------------------------------------------------
________________
તા:
છે કર્મોના ખેલ નિરાળા
પરત દિન તા :
* નીચેના વાક્યો લખીને તેની સામે તે વાક્યો જેમના મુખમાંથી
નીકળ્યા હોવાની શક્યતા હોય તેમનું નામ લખો.
૧) “બેટા ! શ્રેણિક આવ્યા છે !”
“કપિલા ! ઇત્યં પિ ઈર્થ પિ.” સમય ગોયમ ! મા પમાયએ.” કહો તો આપની સેવામાં રહું.”
“તને સંગીત સાંભળવું બહુ ગમે છે ને? લે આ તેનું ફળ !” ૬) “અહીં કોઈ અતિથી જો મળે તો એમને આપી પછી જમું !” ૭) “બે વર્ષ ખમી જાઓ.” ૮) “જા ! તારું મોટું કાળું કર.”
હમણાં મરે તો સાતમી નરકે જાય.” ૧૦) “વીરા મોરાગજ થકી હેઠા ઊતરો.” ૧૧) “મારા ધર્મલાભ કહેજો.” ૧૨) કાળી અંધારી રાત્રીમાં સાપને કેવી રીતે જોયો ?” ૧૩) “ભય !કિ તત્ત ?” ૧૪) “સહેજ ધક્કો લાગતા તો પડી ગયા! ક્યાં ગયું બળ ?” ૧૫) “માતાજી ! એક રત્ન કંબળ પણ ોિઈએ ન લીધી !!” ૧૬) “લગ્નમંડપમાં હસ્તમેળાપે, આપ્યું મુજને પંચમજ્ઞાન” ૧૭) “અરે ! ભરત ચક્રવર્તીનું કરતો તો નાટક ને, હાથમાં આવ્યું કેવળજ્ઞાન !” ૧૮) “હું મરીશ, પણ મારું તિલક તો અમર રહેશે.” ૧૯) “ધન્ય ધન્ય મુજ સસુરને ! દીધી મુક્તિ પાઘ !” ૨૦) “અરીસા ભુવને બતાવી દીધું મને સીધું મોક્ષ ભવન !” ૨૧) “પડિલેહણ કરતાં જાતિ મરણ પહોંચ્યો હું ૧૩મે ગુણઠાણ.” ૨૨) હાથી ભવે ચિંતવી દયા સલ્લાની, બન્યો વેણિકતણો રાજકુમાર !” ૨૩) “તમે શ્રીમંત પણ પણ મારુ સાયણિક ખરીદી શકો તેટલા શ્રીમંત તો
Page #79
--------------------------------------------------------------------------
________________
૨૪) “મને ઘોડિયામાં દિક્ષા લેવાની રઢ લાગી રે લોલ !” ૨૫) “તારા શાસનનું સાધુપણું મને આપ.” ૨૬) “હાથીની અંબાડી, મારે થઈ સિદ્ધ શીલાની નિસરણી.. ૨૭) “મારા પાપનું સ્મરણ થશે, ત્યાં સુધી આહાર-પાણીનો મારે ત્યાગ.” ૨૮) “રત્નકંબળ કરતાં સંયમર સાચવ, ઓ ચંચળમુનિ.” ૨૯) “અહો ભાગ્ય ! મારા પાતરામાં તપસ્વી બ્રમણોનું ઘૂંક ક્યાંથી ?” ૩૦) “ક્યાં ગયા એકલા મૂકી મુજને, હવે નથી કોઈ જગમાં મહારે !” ૩૧) “મારું ખરું રૂપ જોવું હોય તો મને રાજસભામાં નિહાળજો.” ૩૨) “આ તપના પ્રભાવે આવતાં ભવમાં આવું સ્ત્રી રત્ન મળે તો કેવું સારું !” ૩૩) “પ્રભુ મારા હાથમાં હાથ ન મૂક્યો તો હવે મસ્તક ઉપર હાથ મૂકાવીશ.” ૩૪) “હું ક્યાં છું ? દેવલોકમાં કે મૃત્યુલોકમાં ?” ૩૫) “તારું મૃત્યુ નર કેશરીના હાથે થયું છે, ચિંતા ન કર.” ૩૬) “ઘંટનાદ કરીને સર્વને મેરુ પર્વત ઉપર આવવા કહો.” ૩૭) “જાઓ ! દેવશર્માને પ્રતિબોધ કરી આવો.” ૩૮) “પ્રભુને વિનંતિ કરો. જરૂર એ તમને આપશે.” ૩૯) “હે પ્રભુ ! શું ઓછું પડ્યું ?” ૪૦) “રૂપસેન ! બુઝ બુઝ ! નેહબંધ તોડી દુખથી અટક.” ૪૧) “તો લ્યો આ વેશ પાછો ! મારે આવા ગુરુના શિષ્યને ગુરુ કરવા નથી.” ૪૨) “હું કાયર છું રે, મારી માવડી !” ૪૩) “હું ધન વિંછું છું રાયનું, રાય વંછે મુજ ઘાત !” ૪૪) “કાચા સૂતરના તાંતણે, બંધાઈ ગયો હું બાર વરસ !” ૪પ) “નટડી કાજે નાટક કરતાં, પામ્યો કેવળજ્ઞાન.” ૪૬) “નાચ કરતાં મુનિને જોતાં, પામ્યો હું કેવળજ્ઞાન.” ૪૭) “ધૂળમાં લાડુનો કરતાં ચૂરો, થયો હું કેવળજ્ઞાને પૂરો.” ૪૮) “ઉપશમ-વિવેક-સંવર શબ્દ : પામ્યો હું પંચમજ્ઞાન.” ૪૯) “મુજને તજીને વીરા ! અવર માત મત કીજે રે.” ૫૦) “નરનાથ ! તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ.” ૫૧) “બાધા રખે તુમ હાથે થાયે, કહો તિમ રહીએ ભાયા રે !” પર) “સ્વીકાર્યું મેં નવકારનું શાસન, થયું ત્યાં શુળીનું સિંહાસન !”
Page #80
--------------------------------------------------------------------------
________________
પ૩) “શ્રી વીરની વાણી તારે કદી ન સાંભળવી.” ૫૪) “મેને તુઝે ઐસો દૂધ પીલાયો. તુને મેરી કૂખ લજાયો.” ૫૫) “જહા લાહો તથા લોહો.” પ૬) “મિથિલા બળતી હોય તેમાં મારું કંઈ બળતું નથી.” ૫૭) પહેલાં તું મને પીલ, પછી બાળ સાધુને પીલજે.” ૫૮) “મારે ત્યાં એક બળદ છે, પણ બીજા બળદની મારે જરૂર છે.” પ૯) “હે બાળક તમારે અને મારે અઢાર સગપણ છે !” ૬૦) “અરે ઓ મહાવીરના જીવડા ! કચૂડ કચૂડ શું કરે છે?” ૬૧) “નમુચિ ! બોલ ત્રીજો પગ ક્યાં મૂકું ?” ૬) “સંગમના ભતે કર્યુ મેં ખીરનું દાન પામ્યો આજે હું ૯૯ પેટીનું નિધાન.” ૬૩) ““મારે જોઈએ ન વારસ, મારે તો જોઈએ માત્ર આરસ.” ૬૪) “રાણી થવું છે કે દાસી ?” ૬૫) “રથને પાછો વાળ સારથિ રથને પાછો વાળ.” નીચેના વાક્યોના આધારે પરસ્પર સંબંધ ધરાવતા બંને
શાત્રો ઓળખાવો. ૬૬) પુત્રે પિતાને ચાબખાં માર્યા. ૬૭) બહેન ભાઈને ભણવામાં અંતરાયરૂપ થઈ. ૬૮) ભાઈએ ભાઈને પરાણે દીક્ષા આપી. ૬૯) ભાભીએ દીયરને દીક્ષામાં સ્થિર કર્યા. ૭૦) પત્નીએ પતિને નિર્ધામણા કરાવ્યા. ૭૧) ભાઈએ ભાઈની સાથે યુદ્ધ કર્યું. ૭૨) બહેનની સામે બહેનને નાચવું પડ્યું. ૭૩) સસરાએ જમાઈને મોક્ષની પાઘડી પહેરાવી. ૭૪) માસીએ ભાણીની પાસે મિચ્છામિ દુક્કડમ્ કર્યા. ૭૫) ભાઈના કાળધર્મથી બહેને પસ્તાવો કર્યો. ૭૬) રાજ્ય માટે પુત્રોએ પિતાની સલાહ લીધી. ૭૭) પત્નીએ પતિના પ્રાણ લીધા. ૭૮) દીકરાને શોધવા માં ગલીએ ગલીએ ફરી. ૭૯) પ્રપૌત્રે દાદાને પારણું કરાવ્યું.
Page #81
--------------------------------------------------------------------------
________________
૮૦) પિતાએ પુત્ર માટે શાસ્ત્રની રચના કરી. ૮૧) માએ દીકરાને વહોરાવ્યો.
૮૨) પૌત્રે દાદીમાને પુત્રની ઋદ્ધિ દેખાડી. ૮૩) ભાઈએ ભાઈ પાસે દીક્ષાની રજા માંગી. ૮૪) ભાઈએ ભાઈનું ખૂન કર્યું. ૮૫) સસરાએ જમાઈને ગચ્છ બહાર કર્યો. ૮૬) ભત્રીજાએ કાકા પાસેથી રાજ્ય મેળવ્યું. ૮૭) પુત્રોએ પિતા સામે યુદ્ધ માંડ્યું. ૮૮) માએ દીકરાને વેચ્યો.
૮૯) બનેવીના વચનથી સાળાએ બધી પત્નીઓ છોડી. ૯૦) બહેનોએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાય કરી.
(અ) વિભાગના શબ્દો લખીને, તેની સામે (બ) વિભાગમાંથી સૌથી વધુ બંધબેસતો શબ્દ શોધીને લખો.
(અ) (૯૧) કુમારપાળ (૯૨) હરિભદ્રસૂરિજી (૯૩) મયણાસુંદરી (૯૪) સુભદ્રા (૯૫) કુણાલ (૯૬) નવકા૨ (૯૭) બંધક મુનિ (૯૮) જયાનંદ (૯૯) ગૌતમ સ્વામી (૧૦૦) મેઘકુમાર.
(બ) (૧) મહાસતી (૨) ભવિરહ (૩) શ્રીમતી (૪) સમતા (૫) કેવલી (૬) આરતી (૭) જીવદયા (૮) પિતૃભક્તિ (૯) બેસતું વર્ષ (૧૦) નવપદજી.
પરદેશી ચિંતક બર્નાડ શૉએ મહાત્મા ગાંધીના
પુત્ર દેવદાસ ગાંધીને જણાવેલ કે,જો ખરેખર પુનર્જન્મ હોય તો હું.મર્યા પછી હિન્દુસ્તાનમાં જૈન કૂળમાં જન્મ લેવાને ઇચ્છું છું કારણ કે જૈનધર્મે ભગવાન બનવાની મોનોપોલી કોઈ એક વ્યક્તિને આપી નથી !
જૈન મતે કોઈ પણ આત્મા સાધનાના બળે ભગવાન બની શકે છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
પેપર - ૧૫
તા ઃ
પાસ જિણેસર જગ જયકારી
注
———
કૌંસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખુ વાક્ય ફરીથી લખો :
૧) પાર્શ્વનાથ ભગવાન
૨)
૩)
પાર્શ્વનાથ ભગવાનના પિતાનું નામ
૪)
પાર્શ્વનાથ ભગવાનનું આયુષ્ય
૫) પાર્શ્વનાથ ભગવાનની ઊંચાઈ
૬)
પાર્શ્વનાથ ભગવાનનો જન્મ
૭)
પાર્શ્વનાથ ભગવાનના મુખ્ય
૮) પાર્શ્વનાથ ભગવાનના ગણધરો ૯) પાર્શ્વનાથ ભગવાનનો રાશી ૧૦) પાર્શ્વનાથ ભગવાન
૧૧) પાર્શ્વનાથ ભગવાનની દીક્ષા
૧૨) પાર્શ્વનાથ ભગવાને
૧૩) પાર્શ્વનાથ ભગવાનની દીક્ષા
૧૪) પાર્શ્વનાથ ભગવાનનો જન્મ
૧૫) પાર્શ્વનાથ ભગવાન
——
પરત દિન
તા ઃ
પાર્શ્વનાથ ભગવાનની માતાનું નામ
ભગવાન છે.
(પહેલા, છેલ્લા, ત્રેવીસમા) હતું. (મરુદેવી, વામાદેવી, શીવાદેવી)
હતું. (વિશ્વસેન, ધર્મસેન, અશ્વસેન) વર્ષનું હતું. (૭૨, ૧૦૦, ૭૦૦)
હાથ હતી.
(૭, ૯, ૧૨)
નગરીમાં થયો. (વિનીતા, વાણારસી, દ્વારિકા) ભવો ગણાય છે.
(૩, ૧૦, ૨૭) હતા. (૧૦, ૨૦, ૭) હતી. (તુલા, મકર, કન્યા) દેવલોકમાંથી માતાની કુક્ષીમાં આવ્યા. (બારમા, નવમા, દસમા) નગરીમાં થઈ.
વિનીતા, વાણારસી, દ્વારિકા) વર્ષની ઉંમરે દીક્ષા લીધી.
(૭૦, ૩૦, ૨૮)
વૃક્ષ નીચે થઈ.
(શાલ, અશોક, ચંપક) દિને થયો. (ચૈ.વ.૪, પૌષ વદ ૧૦,
ચૈ. સુ. ૧૩)
હતા.
(ચક્રવર્તી, રાજવી, રાજકુમાર)
Page #83
--------------------------------------------------------------------------
________________
૮૧ ૧૬) પાર્શ્વનાથ ભગવાનની પત્નીનું નામ –---- હતું.
(પદ્માવતી, યશોદા, પ્રભાવતી) ૧૭) પાર્શ્વનાથ ભગવાન ઉપર —– દેવે ઉપસર્ગો કર્યો હતા.
(ધરણેન્દ્ર મેઘમાળી, કમઠ) ૧૮) પાર્શ્વનાથ ભગવાનના સસરાનું નામ ——- હતું.
(પ્રસન્નજિત, પ્રસેનજિત, પ્રસન્નચિત્ત) ૧૯) પાર્શ્વનાથ ભગવાનનો જન્મ ——- નક્ષત્રમાં થયો.
(ચિત્રા, વિશાખા, સ્વાતી) ૨૦) પાર્શ્વનાથ ભગવાને પ્રથમ પારણું ––– થી કર્યું.
(ઈશુરસ, ખીર, બાકુળા) ૨૧) પાર્શ્વનાથ ભગવાન પહેલા ભવમાં ––-- હતા. •
(દેવ, માનવ, તિર્યંચ) ૨૨) પાર્શ્વનાથ ભગવાનના –––– શ્રાવકો હતા.
(૧,૪૪,૦૦૦, ૧,૬૪,૦૦૦, ૧,૭૪,૦૦૦) ૨૩) પાર્શ્વનાથ ભગવાનના યક્ષનું નામ —- છે.
(ધરણેન્દ્ર, પાર્થ, માણિભદ્ર). ર૪) પાર્શ્વનાથ ભગવાનના પરિવારમાં ––– સાધ્વીજીઓ હતી.
(૨૫,૦૦૦, ૩૬,૦૦૦, ૩૮,૦૦૦) ૨૫) પાર્શ્વનાથ ભગવાને –– તિથિએ જિન શાસનની સ્થાપના કરી.
(વૈ.સુ. ૧૧, ચૈ, વ. ૪, ફા. સુ. ૮). ૨૬) પાર્શ્વનાથ ભગવાનની મુખ્ય સાધ્વીનું નામ –––– હતું.
(ચંદનબાળા, પુષ્પચૂલા, યક્ષા) ૨૭) પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ ગણધર ––– હતા.
(ગૌતમસ્વામી, આર્યદત્ત,આર્યજંબુ) ૨૮) પાર્શ્વનાથ ભગવાન ––––– ૫ર નિર્વાણ પામ્યા.
(સિદ્ધાચલ, અષ્ટાપદ, સમેતશિખર) ૨૯) પાર્શ્વનાથ ભગવાન બીજા ભવમાં – – હતા.
(માનવ, દેવ, તિર્યંચ) 30) પાર્શ્વનાથ ભગવાનને કેવળજ્ઞાન વખતે ––– તપ હતો.
(છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ) ૩૧) પાર્શ્વનાથ ભગવાન –––– મુદ્રામાં નિર્વાણ પામ્યા.
(પદ્માસન, સિદ્ધાસન, કા-વર્ગ
Page #84
--------------------------------------------------------------------------
________________
૮૨
૩૨) પાર્શ્વનાથ ભગવાનને પહેલા ભવમાં ––– સાથે વૈર થયું.
(પુત્ર, પત્ની, ભાઈ) ૩૩) પાર્શ્વનાથ ભગવાન ––– દિવસ ગર્ભમાં રહ્યા.
(ર 2૬, ૨૭૭, ૨૭૪) ૩૪) પાર્શ્વનાથ ભગવાનની રક્ષા કરવા ——— આવ્યો.
(મેઘમાળી, ઇન્દ્ર, ધરણેન્દ્રો ૩૫) પાર્શ્વનાથ ભગવાને --~-- ને બચાવ્યો. (હાથી, સર્પ, ઘોડા) ૩૬) પાર્શ્વનાથ ભગવાનને દીક્ષા સમયે –––– જ્ઞાન પ્રાપ્ત કર્યું.
(ત્રીજું, ચોથું, પાંચમું) ૩૭) પાર્શ્વનાથ ભગવાનના કેવલી સાધુઓ ––– હતા.
(૭૦૦, ૧૦૦૦, ૧૨૦૦) ૩૮) પાર્શ્વનાથ ભગવાનને નિર્વાણ સમયે ––– તપ હતો.
(અઠ્ઠમ, માસક્ષમણ, છમાસી) ૩૯) પાર્શ્વનાથ ભગવાનની અંતરીક્ષજી તીર્થમાં પ્રતિમા ---
અવસ્થામાં છે. (કાઉસ્સગ, અર્ધપદ્માસન, અદ્ધર રહેલી) ૪૦) પાર્શ્વનાથ ભગવાનનો છમસ્યકાળ ——– હતો.
(૧રા વર્ષ, ૧ વર્ષ, ૮૪ દિવસ) ૪૧) પાર્શ્વનાથ ભગવાને – – દિને પંચમુષ્ટિ લોન્ચ કર્યો.
(મા.વ.૧૦, પો.વ. ૧૧, કા. વ. ૧૦) ૪૨) શંખેશ્વર પાર્શ્વનાથ ––– ભરાવ્યા છે.
(રાવણે, અષાઢી શ્રાવકે, કૃષ્ણ) ૪૩) શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન માટે અઠ્ઠમતપ ––– કર્યો.
(રાવણે, અષાઢી શ્રાવકે, કૃષ્ણ) ૪૪) શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન એવું નામ ––– શંખ ફૂંકવાથી પ્રસિદ્ધ થયું.
(રાવણે, અષાઢી શ્રાવકે, કૃષ્ણ) ૪૫) શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થનો જિર્ણોદ્ધાર –––– કરાવ્યો.
(કુમારપાળે, વસ્તુપાળે, દેદાશાહ) ૪૬) શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થના દરવાજા –––– મ. સા. ની ભક્તિથી
ખુલી ગયા. (વીરરત્નવિ., ઉદયરત્ન વિ. ધર્મરત્ન વિ.) ૪૭) શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પૂજા ચંદ્ર – લાખ વર્ષ સુધી કરી.
(૫૦, પર, ૫૪)
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૮) પાર્શ્વનાથ ભગવાન — — વંશમાં થયા. (ઈક્વાકુ, હરિવંશ,જ્ઞાત) ૪૯) પાર્શ્વનાથ ભગવાનને દીક્ષા વખતે ——- તપ હતો.
(ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ) પાર્શ્વનાથ ભગવાનનું ––– લંછન છે. (સિંહ બળદ, સર્પ) ૫૧) પાર્શ્વનાથ ભગવાનને સંસાર છોડતી વખતે ---— જ્ઞાન ઉત્પન્ન થયું.
(અવધિ, મન:પર્યવ, કેવળ) પ૨) પાર્શ્વનાથ ભગવાનનો વર્ણ –– છે. (પીત, નીલ, રક્ત) પ૩) મધ્યપ્રદેશમાં પાર્શ્વનાથ ભગવાનનું સૌથી પ્રસિદ્ધ તીર્થ – છે.
(ભોપાલ, મક્ષીજી, નાગેશ્વર) ૫૪) ગુજરાતમાં પાર્શ્વનાથ ભગવાનનું સૌથી પ્રસિદ્ધ તીર્થ ––– છે.
(ભોંયણી, શંખેશ્વર, ચારૂપ) ૫૫) હજાર ફણાવાળાને –– પાર્શ્વનાથ ભગવાન કહેવાય.
(નવખંડા, શતફણા, સહસ્ત્રફણા) પ૬) પાર્શ્વનાથ ભગવાને ––– ભવમાં તીર્થંકર નામકર્મ બાંધેલ.
(વાસુદેવ, તીર્થંકર, ચક્ર) પ૭) પ્રભુ પાર્થનું મુખડું જોવા, ભવો ભવના - ખોવા.
(પાપો,પાતિક, દુઃખો) ૫૮) પાર્શ્વનાથ ભગવાનની પંચકલ્યાણક પૂજાના રચયિતા -–– છે. પ૯) પાર્શ્વનાથ ભગવાનની માતાએ સ્વપ્નમાં –– જોયો હતો.
(સિંહ, સર્પ, હાથી) ૬૦) પાર્શ્વનાથ ભગવાનનું સાસરું ––– નગરમાં હતું.
(કુશસ્થળ, વાણારસી, દ્વારિકા) ૬૧) પથ્થરને –– કરનારા, પ્યારા પારસનાથ
(પાવન, પવિત્ર,પારસ) ૬૨) પાર્શ્વનાથ ભગવાનના દેવના ભવો – ગણાય છે.
(૫, ૪, ૬) ૬૩) હાથીએ પાર્શ્વનાથ ભગવાનની જ્યાં પૂજા કરી છે તે તીર્થનું
નામ –- છે. ૬૪) સર્પ પાર્શ્વનાથ ભગવાનની ઉપર જ્યાં ફણા ધારણ કરી તે તીર્થનું
નામ –– છે.
પાર્શ્વનાથ ભગવાનનો કેવલી પર્યાય –– વર્ષનો હતો. ૬૬) પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી ––– પાટ સુધી મોક્ષ
માર્ગ ચાલુ રહ્યો.
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૭) પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી –––– વર્ષે મહાવીર
સ્વામીનું નિર્વાણ થયું. ૬૮) પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના ––– ક્ષમાશ્રમણ ગૌતમ
સ્વામીને મળ્યા હતા. ૬૯) પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી –– વર્ષે ચોથો આરો પૂર્ણ થયો. ૭૦) પાર્શ્વનાથ ભગવાનની આરાધના માટે ––– નો તપ કરાવાય છે.
(મૌન એકાદશી, પોષ દશમી, જ્ઞાન પંચમી) ૭૧) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓને –– યમ હતા. (૪,૫, ૬) ૭૨) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ –– વસ્ત્રો પહેરતા હતા.
(સફેદ, પીળા, રંગબેરંગી) ૭૩) પાર્શ્વનાથ ભગવાનના --- નામો પ્રસિદ્ધ છે.
: (૧૦૮, ૧૦૦૮, ૨૭) ૭૪) પાર્શ્વનાથ ભગવાનના –– તીર્થો પ્રસિદ્ધ છે.
(૧૦૮, ૧૦૦૮, ૨૭) ૭૫) પાર્શ્વનાથ ભગવાનનું મહાપ્રભાવિક –– સ્તોત્ર છે.
(ભક્તામર, કલ્યાણમંદિર, ઉવસગ્રહ) ૭૬). પાર્શ્વનાથ ભગવાન નેમીનાથ ભગવાનના નિર્વાણ પછી —– વર્ષે નિર્વાણ પામ્યા.
(૭૩૮૫૦, રપ00, ૮૩૭૫૦) ૭૭) પાર્શ્વનાથ ભગવાને ––– ની સાથે દીક્ષા લીધી.
(૧૦૦૮, ૩૦૦, ૬૦૦) ૭૮) પાર્શ્વનાથ ભગવાન –– નક્ષત્રમાં મોક્ષે ગયા.
(ચિત્રા, સ્વાતિ, વિશાખા) ૭૯) પાર્શ્વનાથ ભગવાનને –– પુત્રો હતા. (૧00, ૨, ૩) ૮૦) પાર્શ્વનાથ ભગવાન ----
-~-~– શિબિકામાં બેસીને દીક્ષા લેવા ગયા. (ચન્દ્રપ્રભા, ઉત્તરકુરા, સુદર્શના) ૮૧) પાર્શ્વનાથ ભગવાન – ભવમાં સર્પ બન્યા હતા. (૨, ૧, ૦) ૮૨) પાર્શ્વનાથ ભગવાન –– નું ચિત્ર જોતાં વૈરાગ્ય પામ્યા.
(નમિ-વિનમી નેમ-રાજુલ, રામ-સીતા) ૮૩) પાર્શ્વનાથ ભગવાનનો જન્મ ——— ક્ષેત્રમાં થયો હતો.
(ભરત, ઐરાવત, મહાવિદેહ) ૮૪) પાર્શ્વનાથ ભગવાન – તિથિએ મોક્ષ નગરમાં ગયાં.
(શ્રા સુ. ૮, ચે. સુ. ૮, ફા. સુ. ૮)
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૫) પાર્શ્વનાથ ભગવાન, ધરણેન્દ્ર અને –– દેવીથી પૂજાયેલા છે.
(પ્રભાવતી, પદ્માવતી, પાવનવતી) ૮૬) સમક્તિ પામતી વખતે પાર્શ્વનાથ ભગવાનનું નામ --- હતું.
(વાયુભૂતિ, કમઠ, મરુભૂતિ) ૮૭) પાર્શ્વનાથ ભગવાન – ની સાથે મોક્ષે ગયા.
(૩૦૦, ૩૩, ૩૦૦૦) ૮૮) –- રાજર્ષિની વાત સાંભળવાથી હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું.
(ઉદયન, અરવિંદ, કુમારપાળ) ૮૯) સાતમા ભવમાં પાર્શ્વનાથ ભગવાન–––– હતા ( દેવ, નારક, માનવ) ૯૦) પાર્શ્વનાથ ભગવાન પૂર્વના ભવમાં –– વિમાનમાં હતા.
(પુષ્પોત્તર, પ્રાણત, મહાપ્રભ)
(અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો.
(અ) (૯૧) હાથી (૯૨) સર્પ (૯૩) આઠમો દેવલોક (૯૪) ચોથી
નારક (૯૫) છઠ્ઠી નાટક (૯૬) લલિતાંગ (૯૭) કમઠ (૯૮) વજનાભ (૯૯) સિંહ (૧૦૦) પાર્શ્વ કુમાર
(બ) (૧) પાંચમી નારક (૨) કુરંગ, (૩) કિરણવેગ (૪) ૭મી નારક
(૫) દસમો (૬) મરુભૂતિ (૭) સુવર્ણબાહુ (૮) કમઠ (૯) બારમો દેવલોક (૧૦) કુકુટ સર્પ.
Page #88
--------------------------------------------------------------------------
________________
પેપર - ૧૬
તા ઃ
૧) ૨)
૩)
૪)
૫)
૬)
૭)
૮)
૯)
૧૦)
૧૧) ૧૦૮ નવકાર ગણવાથી પાપ ધોવાય છે.
નવકારના પ્રથમ પદમાં
જૈના હૈયે શ્રી નવકાર
કૌંસમાંથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખુ વાક્ય ફરીથી લખો : (પર્વાધિરાજ, તીર્થાધિરાજ, મંત્રાધિરાજ) (૯, ૬૮,
નવકાર
છે.
નવકાર મંત્ર
પૂર્વનો સાર છે.
૧૪)
સાગરોપમના નરકની અશાતાના (૫૦, ૭,
૫૦૦)
નવકાર ગણવાના હોય છે.
———
૧ નવકાર ગણવાથી
પાપો ધોવાય છે.
૧ બાંધી માળામાં
નવકારના
નવકારની
૧ છૂટી માળામાં
જેના હૈયે શ્રી નવકાર તેને શું કરશે
નવકારનો એક અક્ષર બોલવાથી અશાતાના પાપ ધોવાય છે.
નવકારમાં કુલ
૮૬
અક્ષરો છે.
---
નવકાર ગણવાના હોય છે.
પદો છે.
સંપદાઓ છે,
૧૮) નવકારમાં ૧૯) નવકાર મંગલ છે.
પરત દિન
તા :
(૧૨, ૧૦૮, ૧૦૦૮)
નાશની તાકાત છે.
(૧૨, ૧૦૮, ૧૦૦૮) —— ?
(યમરાજ, સંસાર, દેવરાજ) સાગરોપમની નરકની
———
સાગરોપમની નરકની અશાતાના
૧૨)
૧૩) નવકારમાં
૧૪) નવકા૨માં
(૫૪૦૦, ૫૪૦૦૦, ૭૫૬) અક્ષરો છે. (૫, ૭,૯) પરમેષ્ઠીઓનો સમાવેશ થાય છે. (૩, ૫, ૯) પ્રકારના દેવને નમસ્કાર થાય છે. (૩, ૨, ૫) ૧૫) નવકારમાં પ્રકારના ગુરુને નમસ્કાર થાય છે. (૩, ૨, ૫) ૧૬) નવકારનો નમો એ જીવ અને વચ્ચેનો પુલ છે. (જડ, શીવ,જગત)
૧૭) અહંકારથી આંધીનું સર્જન,નમસ્કારથી —— નું સર્જન. (ઉપાધિ, સમાધિ, વ્યાધિ
(દુ:ખ, દર્દ, પાપ) (દ્રવ્ય, ભાવ,
જીવન)
(૫૦, ૭, ૫૦૦) (૬૭, ૬૮, ૭૧)
(૯, ૮, ૧૦)
(૯, ૮, ૧૦)
Page #89
--------------------------------------------------------------------------
________________
૨૦) નવકાર ––– મંગલ છે. (ઉત્કૃષ્ટ, પ્રથમ,અદ્વિતીય) ૨૧) નવકારમાં –– પદોની ચૂલિકા છે.
(૫, ૪, ૯) ૨૨) નવકારના —– પદમાં નમસ્કારનું ફળ બતાવેલ છે.
(છઠ્ઠા સાતમા, આઠમા) ૨૩) નવકારના પાંચમાં પદમાં – અક્ષરો છે. (૫, ૩,૯) ૨૪) નવકારમાં જણાવેલ પરમેષ્ઠીઓના ગુણોનો સરવાળો –--- છે.
(૨૩૬, ૧૦૮,૩૩૫) ૨૫) નવકારના ––– અર્થ છે. (૯, અસંખ્યાતા, અનંતા) ૨૬) નવકાર ––– નિધિ આપે છે. (૧૦૮, ૯, અનંતા) ૨૭) નવકાર –– તીર્થના સારભૂત છે. (૯, ૬૮, ૧૪) ૨૮) નવકાર –– સિદ્ધિઓને આપે છે.
(૯, ૮, ૬૮) ૨૯) નવકાર –--- પદ આપે છે. (ચકી, શ્રેષ્ઠી, પરમાત્મ) ૩૦) નવકારના પ્રભાવથી ––– ની શુળીનું સિંહાસન થયું.
(અમરકુમાર, સુદર્શનશેઠ, શિવકુમાર) ૩૧) નવકારના પ્રભાવથી –– મરીને રાજકુમારી થઈ.
(ચકલી, સમડી, કોયલ) ૩ર) ——- ગણેલા નવકારના પ્રભાવે અગ્નિકુંડ સિંહાસનમાં પલટાઈ ગયો.
(અમરકુમારે, સુદર્શન શેઠ, શિવકુમારે) ૩૩) ––એ ગણેલા નવકારના પ્રભાવે સર્પ ફૂલની માળા બન્યો.
(સુલસા, રેવતી, શ્રીમતી) ૩૪) --- લાખ નવકારનો જપ કરવાનો પ્રચલિત છે.
(નવ, વીસ, પાંચ) ૩૫) મોહનીય કર્મની સ્થિતિ –– કોડાકોડી સાગરોપમની થાય ત્યારે
જ નવકારનો ન બોલી સાંભળી શકાય. (એક, અંત , નવ) ૩૬) નવકાર મંત્ર –– છે.
(સાદિ, શાશ્વત, અશાશ્વત) ૩૭) નવકાર મંત્રના પ્રભાવે સર્ષે – બન્યો.
(અય્યતેન્દ્ર, ધરણેન્દ્ર, ઈશાનેન્દ્ર) ૩૮) નવકાર ઉપરથી બનાવેલું ટુંકુ સૂત્ર --- છે. ૩૯) નવકારના ધ્યાન માટે ––ની કલ્પના કરવી.
(ગુલાબ, મોગરા,કમળ) ૪૦) નવકાર ગણવાની નવકારવાળીમાં –– મણકા હોય છે.
(૧૦૦૮, ૧૧૨, ૧૦૮)
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૮ ૪૧) નવકારશીનું પચ્ચખાણ પારતાં –– નવકાર ગણવાના હોય છે.
(૫, ૯, ૩) ૪૨) નવકાર વડે ---- ધર્મની આરાધના કરવાની છે.
(ખમો, બપો, નમો) ૪૩) નવકાર ! તું છે મારો –– તારે મારે ઘણી સગાઈ.
(જમાઈ, તાઈ, ભાઈ) ૪૪) નવકાર વડે મુખ્યત્વે – દોષ ઉપર હલ્લો કરવાનો છે.
(નિંદા, અહંકાર, ક્રોધ) ૪૫) નવકાર માટેની પાત્રતા ––– કરવાથી આવે છે.
(પાંત્રીશું, અઠ્ઠાવીશું, અઢારિયું) ૪૬ જઘન્યથી સાડાબાર –– નવકારનો જપ કરવો જોઈએ.
(લાખ, સો, હજાર) ૪૭) નવકાર સુત્રનું બીજું નામ --- છે. ૪૮) ચોમાસી પ્રતિક્રમણમાં મોટા કાઉસ્સગ્નમાં –––– નવકાર ગણવાના હોય છે.
(લોગસ્સ ન આવડે તો) ૪૯) ૧ નવકારના ––– શ્વાસોશ્વાસ ગણાય છે. (૨૫, ૮, ૯) ૫૦) રોજ ઊઠતા આઠ અને સૂતા---- નવકાર ગણવાના હોય છે.
(૮, ૧૨, ૭) પ૧) હોઠ બંધ અને દાંત ખુલ્લા રાખીને નવકારનો – જાપ કરાય છે.
(ઉપાંશુ, ભાષ્ય, માનસ) પર ન આવડતો હોય તેણે કાઉસ્સગ્નમાં એક લોગસ્સને બદલે —નવકાર ગણવાના હોય છે.
(૩, ૪ ૧). પ૩) નવકારની ચૂલિકામાં ––– અક્ષર છે, (૩૨, ૩૩, ૩૪)
–– લાખ વાર નવકારને વિધિપૂર્વક જે ગણે છે. તે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે.
(નવ, એક, સાંત) ૫૫) શ્રી વૃજ નમસકાર ફલ સ્તોત્રના રચયિતા --- છે.
(જિનેશ્વરસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનકુશલસૂરિ) પ૬) નવકારના પહેલા પાંચ પદોને પંચ –-- તરીકે કહ્યા છે.
(મંત્રાલર, તીર્થી, પર્વો) ૫૭) નવકારના પ્રત્યેક અક્ષર ઉપર –- વિદ્યાઓ રહેલી છે.
(૧૦૮, ૧૦૧, ૧૦૦૮) પ૮) નવકાર ગણવા–––– ની તથા––- ની માળા સર્વશ્રેષ્ઠ
(પ્લાસ્ટિક, સૂતર, સુખડ).
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૯ પ૯) નવકારનો જપ કરતાં પહેલાં મનને –– ભાવથી ભાવિત કરવું જોઈએ.
(સમ, મૈત્રી, કરૂણા). નવકારમાં ગુરૂપદને નમસ્કાર કરતાં પદોમાં અક્ષરનો સરવાળો —- છે.
(૩૩, ૨૩, ૩૫) ૬૧) નવકારમાં —- જોડાક્ષરો આવેલા છે. (૧૦, ૭, ૫)
નિર્મળ ભાવે નવકારનો જાપ કરનારનું જીવન ——- લક્ષી બન્યા વિના રહેતું નથી.
(અર્થ, મોક્ષ, ભોગ) અંત સમયે જેના પ્રાણો નવકાર સાથે જાય છે. તે મોક્ષે ન જાય તો અવશ્ય –– થાય છે.
(માનવ, વૈમાનિક, વ્યંતર) ૬૪) જ્યાં નવકાર આવ્યો ત્યાં –– ટકી શકતું નથી.
(જીવન, દુઃખ, પાપ) ૬૫) નવકારમાં આવતા પરમેષ્ઠીઓના નામને અનુસરતાં પાંચ અક્ષર
૬૨).
૬૩)
અંત ,
૬૬) તમામ પરમેષ્ઠીઓના નામોથી બનતો એક અક્ષર –– છે.
(હીં,ૐ, શ્રી) ૬૭) નવકારના પ્રભાવે –– સુવર્ણ પુરુષ મેળવ્યો.
(અમરકુમારે, શીવકુમારે, શ્રીપાળ) ૬૮) નવકારના પ્રભાવે બત્રીસ લક્ષણા -- જીવન મેળવ્યું.
(અમરકુમારે, ઈલાચીકુમારે, શ્રીપાળ) ૬૯) નવકારમાં આવતા પરમેષ્ઠીઓના વર્ણ – – પ્રકારના છે.
(૧, ૩, ૫) નવકારમાં સાત અક્ષરોવાળા – – પદો છે. (૧, , ૩) નવકારની છેલ્લી સંપદામાં –– અક્ષરો છે. (૧૬, ૧૭, ૧૮)
નવકારમાં –– ગુરૂ અક્ષરો આવેલા છે. (પ, ૭, ૧૦) ૭૩) નવકારમાં પાંચ અક્ષરોવાળા –- પદો છે. (૧, ૨, ૩)
નવકારની રચના —– ભગવતે કરી છે. (આચાર્ય, તીર્થકર, ગુરૂ) ૭૫) નવકારમાં નવ અક્ષરોવાળા —– પદો છે. (૧, ૨, ૩). ૭૬) નવકારમાં છ અક્ષરોવાળા – પદો છે. (૧, ૨, ૩). ૭૭) નવકારનો જાપ –- દિશા સન્મુખ બેસીને કરવો જોઈએ.
(દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ) ૭૮) નવકારના જાપ માટે ઉનનું –– આસન યોગ્ય ગણાય છે.
(લાલ, સફેદ, કાળું)
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૯) નવકાર જાપ વખતે દૃષ્ટિ
ઉપર સ્થિર કરવી જોઈએ. (મુખાગ્ર, નાસાગ્ર, હસ્તાગ્ર) (ક્યારેક, ન જ, અવસરે)
૮૦) નવકાર મંત્રના શબ્દો ૮૧) નવકાર મંત્ર પ્રત્યે આપણામાં ૮૨) નવકારના જપમાંથી નીકળતી જ્યોતિ શકિતમાતાને ય અપાવી
ભાવ જોઈએ. (મંત્ર, તંત્ર, સમર્પણ)
શકે છે.
――――――
C
ફરે.
લઘુ અક્ષરો આવેલાં છે.
7
(હાર, જીત, વિજય)
૮૩) નવકા૨માં ૮૪). નવકારમાં આઠ અક્ષરોવાળા ૮૫) દીક્ષા લેતી વખતે અરિહંત ભગવાન નવકારનું
૮૬)
૮૭) જાપ જપતાં નવકારનો, સહજ
૮૮) પાપક્ષય માટે તો નવકાર
૮૯) ગણનાર નવકારના,
રસનો કંદ છે. મહામંત્ર નવકાર.
(૧, ૨, ૩)
(૧, ૨, ૩) પદ બોલે છે.
(પહેલું, બીજું, ત્રીજું) ક્ષમા, ઉપશમ, લાવા)
પદો છે.
---
થાય.
(દુર્ગતિ, સમાધિ, ઉપાધિ)
સમાન છે. (એટમબોંબ, મીસાઈલ, તલવાર)
કદી નવ હોય.
(ભુખ્યા, તરસ્યા, દુઃખી)
નીચેના વાક્યો (જાડા અક્ષરે લખેલું ખોટું કર્યું હોય તા સુધારીને) ફરીથી લખો :
૯૦) આંખ મીંચી એકાગ્ર ચિત્તે નવકાર જપ કર્યો.
૯૧) ઝોકા ખાતાં ખાતાં નવકાર ગણ્યા.
૯૨) વ્યાખ્યાનમાં નવકારવાળી ગણી.
૯૩) ગણતાં ગણતાં નવકારવાળી હાથમાંથી પડી ગઈ.
૯૪) નવકારવાળી નાભીથી (ડુંટીથી) નીચે ન જાય તેની કાળજી રાખી. ૯૫) નવકારવાળી ગણતાં મેરૂ (ફૂમતાં) ને ઉલ્લંધ્યો નહિ.
૯૬) દક્ષિણ દિશા સન્મુખ બેસીને નવકા૨ જપ કર્યો ૯૭) પદ્માસનમાં બેસીને નવકાર જપ કર્યો. ૯૮) જુદી જુદી ત્રણ બેઠકે કુલ એક નવકા૨વાળી ગણી. ૯૯) જાપ કર્યા પછી તેના ઉપકરણો ગમે ત્યાં મૂકયા. ૧૦૦) નવકારનો જપ કરવા રોજ એક નિયત માળા રાખી,
Page #93
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનના કર્મ વિજ્ઞાનને સચોટ રીતે સમજવા તથા તેના દ્વારા જીવનને શાંતિ-સમાધિ અને પ્રસન્નતા ભરપૂર બનાવવા પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ લિખિત
કર્મનું કમ્પ્યુટર
ભાગ- ૧, ૨, ૩
આજે જ વસાવો અને અનેકોને ભેટ આપો
પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબની અત્યંત સરળ શૈલિથી તૈયાર કરાયેલ
સાહિત્યનો રસથાળ
સૂત્રોના રહસ્યો : ભાગ
૧,૨,૩
કર્મનું કમ્પ્યુટર ભાગ ૧, ૨, ૩ શ્રાવક જન તો તેને રે કહીએ ભાગ
-
તારફ તત્ત્વજ્ઞાન આદીશ્વર અલબેલો રે
-
૧, ૨
વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ ૧-૨ જ્ઞાનદીપક ભાગ ૧-૨-૩ જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ ૧ થી ૪ તત્ત્વઝરણું
ચાલો ચાલો સિદ્ધગિરિ જઈએ રે પ્રસન્ન રહેતા શીખો
ફલ્યાણમિત્ર
બાર વ્રત અને શત્રુંજય આરાધના
જેની હજારો નકલો ખલાસ થઈ ગઈ છે, તેવા ઉપરના પુસ્તકોની નવી આવૃત્તિ બહાર પડી ગઈ છે આજે જ મેળવીને વાંચો અને જીવનની નવી ઊંચાઈને પામો
Page #94
--------------------------------------------------------------------------
________________
દ જ છે ,
૪૧)
e
૧૨)
હ જવાબ પત્રકો
'શેત્રુંજા ગઢના વાસીરે’ પેપર-૧ હજાર ૩૫) ફાગણ સુદ ૧૦ ૬૮) મહુવા કર્માશાએ ૩૬) પેથડ
૬૯) દાઠા તીર્થાધિરાજ ૩૭) ૩૩૬૪ 90) તળાજા ૧૪ રાજલોક ૩૮). અદબદજી ૭૧) ૪ અંગારશા ૩૯). ૧૬
૭૨) સાકરવસહી ૯૯ પૂર્વ ૪૦). વિમલવાહન ૭૩) પ્રેમચંદમોદીની
ચંદ્રયા ૭૪) દીપચંદભાઈએ
૭૫) મોતીશાની આદીશ્વર ૪૩). વસ્તુપાળના ૬) દાદાની ટૂંક ૧૦) પાલિતાણા ૪૪).
૭૭) રામ ૧૧) ૯.
સવાસોમાની ૭૮) વાઘણ ઘેટી
વિક્રમશી ૭૯) નરશી કેશવજી ૧૩) બાહડમંત્રીએ
૮૦) ધનવશી ૧૪) વરસી ૪૮).
૮૧) ખોટું કર્યું ૧૫) શાંબકુમાર વિદ્યામંડનસૂરિ ) સારું કર્યું
ત્રીજી પ૦) પુંડરીકગિરિ ૮૩ ૧ીd .
માણિભદ્રવીર ચંદન પર ૭
૮૫) ખોટું કર્યું ૧૦૮
પ૩) મેઘદર્શન ૮૬) સારું કર્યું
વિ. મ. સા ૮૭) ખોટું કર્યું પોષ સુદ ૬ ૫૪) નવ્વાણું ૮૮) ખોટું કર્યું
વડનગર ૫૫) ફાગણ સુદ -૧૩ ૮૯) ખોટું કર્યું ૨૩) ૨૧
ભવ્ય ૯૦) ખોટું કર્યું ર૪) ફાગણ સુદ ૧૩ પ૭) મમ્માણી ૯૧) નારદજી ૨૫) વૈશાખ વદ ૬ પ૮). શી માઈલ
થાવસ્ત્રાપુત્ર ૨૬) દ્રાવિડજી ૫૯) ૨૦૦૦ ૯૩) સારમુનિ ૨૭) નંદીશ્વર ૬૦) પંદરમાં ૨૮) સાસુ-વહુ ૬૧) અંબડે ૯૪) વિનમી ૨૯) ફાગણ સુદ ૮ ૬૨) જ્ઞાતાસુત્ર ૯૫) પુંડરીક સ્વામી ૩૦) ૨ ૬૩) ૧૨
૯૬) પ્રદ્યુમ્ન ૩૧) ૨૩ ૬૪) મોર
૯૭) વારિખીલ્લજી ૩૨) ૨૪ ૬૫) ૧૦૨૪ ૯૮) સોમયશા ૩૩) મોતીશા
૧૪પર ૯૯) અજિતસેન ૩૪) પાંડવો ૬૭) રોહીશાળાની ૧૦૦) પાંડવો
૮૪)
ઉજમા
Page #95
--------------------------------------------------------------------------
________________
૪)
૪૩).
૧૨)
‘આદિનાથને વંદન અમારા” પેપર-૨ હસ્તિનાપુર ૩૬) મોક્ષ ૬૯) વરસી
નાભિ '૩૩) પુંડરીક ૭૦) રાજા ૩) શત્રુંજય ૩૮) જીવાનંદ ૭૧) ૪૦૦
ફા. વદ, ૮ ૩૯). જેઠ વદ ૪ ૭૨) ૧૦૮ પીત ૪૦) શ્રેયાંસે
૭૩) અયોધ્યા ૪૧).
૭૪) અભિજિત ૧૦૦ ૪૨).
પહેલા
૭૫) ચક્ર ૧૩
સર્વાર્થ સિદ્ધ ૭૬) શ્રેયાંસ ચાર ૪૪). ધન
૭૭) સુષમદુષમ ૧૦) ભકતામર ૪૫) અશોક ૭૮) ૯. ૧૧) ઈવાનું
અમ
૭૯) હતો ૪૭) વિનીતા ૮૦) સુદર્શના ૧૩) ૪૮) બ્રાહ્મી
૮૧) મોક્ષ ૧૪) અષ્ટાપદ ૪૯) ૩માંથી એક પણ ૮૨) ૮ બડી
નહિ “ગોમુખ” ૮૩ ૮૯ ૧૬) ૪૦૦૦ ૫૦) પુત્રને
૮૪) ૫ ૧૭) ૧૦૦ ૫૧) ઉત્તરાષાઢા ૮૫) પૌત્રે ૧૮) વેદ | કુરાન પર)
૮૬) કુંભાર ૧૯) બળદ પ૩). લલિતાંગ ૮૭) વિમલવાહન ૨૦) ૪૦૦ ૫૪) પુરિમતાલ ૮૮) ૩ ૨૧) ૧૦૦ ૫૫) ૯૮
૮૯) ભરત ૨૨) ૩
૧૦૦
૯) અવસર્પિણી ૨૩) ધી ૫૭) ૭ર
૯૧) ૧૦૦ ૨૪) મરૂ દેવા ૫૮) ૬૪
૯૨) ૧ર યોજન ૨૫) ભરત
બાહુબલિ ૯૩) ૬૦,૦૦૦ વર્ષ ૨૬) પહેલા ૬૦) તાપસ
૯૪) ૩, પ૦,૦૦૦ ર૭) ઋષભદેવ
પદ્માસન ૯૫) ૪, OOO ૨૮)
૬૨) ૧૦,૦૦૦ ૯૬) ૮૪ ૨૯). બાહુબલિ ૬૩) ૨૭૪
૯૭) ત્રણ લાખ ૩૦) ૮૪ લાખ પૂર્વ ૬૪) ચક્રેશ્વરી ૯૮) ૯, OOO ૩૧) સમકિત ૬૫) ૬૦,૦૦૦ ૯૯) ૮૩ લાખ પૂર્વ
ફા. વદ. ૮ ૬૬) આત્પર ૧૦૦) ૧૮ ૩૩) ૮૪
૬૭) છઠ્ઠો ૩૪) ચોવીસમા ૬૮) શત્રુજ્ય ૩૫) ૨
૩૨)
Page #96
--------------------------------------------------------------------------
________________
૯૪
૧)
૭૨
૮૨
૪૮
છે
‘જય બોલો મહાવીર કી ” પેપર-૩
૩૫) ૨૭૭ ૬૮) શ્રેણિક વર્ધમાન ૩૬) પાંચ
૬૯) ચેડા ૩) કરૂણા છેવાનંદા ૩૭) અષાઢ સુદ ૬ ૭0) ત્રદજુવાલિકા ન હતું ૩૮)
૭૧) કન્યા સિદ્ધાર્થ ૩૯) ૫
૭૨) સિંહ/પીળો ૪૦) માગસર વદ ૧0 ૭૩) અશોકશાળ
૪૧) દેરાણી-જેઠાણી ૭૪) ૧૧,૮૦,૬૪પ જમાલિ ૪૨) વૈશાખ-સુદ ૧૦ ૭૫) સિદ્ધાર્થ પ્રાણત ૪૩
૭૬) ૧૯મા નંદીવર્ધન ૪૪) વૈશાખ સુદ ૧૧ ૭) ૩,૮૮,૮000 ચૈત્ર સુદ ૧૩ ૪પ)
૭૮) ચૌદ ૧૨) બહુલ ૪૬) ૪૪૧૧ ૭૯) ૨૧,૦૦૦ ૧૩) ૧૨ વર્ષ ૬/ ૪૭ બ્રાહ્મણ કુંડ ૮૦) પુણીયા મહિના ૪૮) ૧૧
૮૧) ધન્ના અણગાર ઋષભદત્તે ૪૯) ૧૦
૮૨) બળ શકટમુખ ૫૦).
શિષવતી
૮૩) પાંચમાં ૧૬) ૧૪ ૫૧) સંગમે
૮૪) દેવશર્મા સિંહ પર). ગોવાળે ૮૫). સમરવીર ૧૮). પ૩). ૧૭૫
૮૬) સ્વાતિ ૧૯) અપાપાપુરી ૫૪) ૩૪૯
પેઢાળ ૨૦) દેવાનંદા પપ) ૨૨૯
૮૮) સિંહ ૨૧)
પ૬). અપાપાપુરી ૮૯) ગોવાળે ૨૨) નયસાર પ૭)
૯૦) ૮૯ ૨૩) મરિચી ૫૮) ખરક
૯૧) હસ્તિપાળ નિયસાર
સુધર્માસ્વામી ૯૨) ૧રમો દેવલોક ૨૫) સોળમાં
કલ્યાણક ૯૩) વસ્ત્ર ૨૬)
દિવાળી ૯૪) સમકિત સુદર્શના
આહાર, ૯૫) ધર્મલાભ યશોદા ૬૩) ૧૦
૯૬) ગણધરપદ પ્રિયદર્શના
૯૭) વ્યાકરણ
૯૮) તીર્થંકરપદ પુષ્પોત્તર
માતંગ
૯૯) ૮ મો દેવલોક ૩૨) સાત ૬૭) મહાવિદેહ ૧૦૦) અશ્રુ ૩૩) યશોદા ૩૪) ૩૬
૮૭).
પ૯).
૨૭)
૨૮)
૨૦)
૬૪).
નંદન
જૈનેન્દ્ર
Page #97
--------------------------------------------------------------------------
________________
૯૫
* * *
لا به لي له بي
* )
૪૧)
૧૧).
૪૫)
'“ધૂન જગાવો અરિહંતની” પેપર-૪ ૧) અરિહંત - ૩૩) ૯
૬૭) પ્રદક્ષિણા કરૂણા ૩૪) પ્રથમ
૬૮) નમે ત્રીજા
ઘાતી
૬૯) નિહાર પ્રથમ
૭૦) કમલ ૩૭) ત્રણ
૭૧) ૧૧ ३४
૬૪ સફેદ ૩૯) પ૬
૭૩) ૧૭૦ પ૦૦ ધનુષ ૪૦) છત્ર
૭૪) ૪. ૭ હાથ,
અજ્ઞાન
૭૫) બાર સમવસરણ ૪૨) ૧૦૦૮
શક્રસ્તાવ વીસ
સફેદ
૭૭) ત્રણ ૧૨) આઠ ૪૪) વાત્સલ્ય. ૭૮) કર્મશત્રુ ૧૩) બાર
જાતે
૭૯) ૩૫ ૧૪)
૪૬) સાંવત્સરિક ૮૦) સાયિક ૧૫)
૪૭) લોકાંતિક ૮૧) બાર ૧૬) ૧૪ ૪૮) પાંચ
૮૨) બંતર કલ્યાણક ૪૯) મનઃ પર્યવ ૮૩) ૧૦૦૦ ૧૮) ૨૦,૦૦૦ પ૦) ત્રણ
૮૪) એંસી ૧૯) ૮૪ લાખ પૂર્વ ૫૧) જ્યોતિક ૮૫) ચાર ર૦) ૨૦ પર) પ૦૦
૮૬) અભવ્ય ૨૧) સમવાયાંગ પ૩) દેવછંદ ૮૭) સિદ્ધને ૨૨) ૫ ૫૪) ૯
તીર્થને ૨૩) શ્રેણિક ૫૫) ૪૦,૦૦૦
દેવદૂષ્ય સીમંધર સ્વામી પ૬) સોનાના
મોક્ષ ૨૫) ૧૨૫
પ૭) અર્ધમાગધી ૯૧) નિર્ભય ૨૬) ૧૯
પ૮) ધર્મચક્ર ૯૨) અપ્રમત્ત ૨૭) ૧
પ૯) ત્રિપદી ૯૩) ગુપ્તક્રિય ૨૮) ૧૮ ૬૦) ગણધર
શુરવીર ૨૯) દ્રચું
ચતુર્વિધ
એકાકી ૩૦) આદિનાથ ૬ર) શુકુલ
૯૬) ગંભીર ૩૧) ૮. ૬૩) ચિરંતનાચાર્ય ૯૭) સૌમ્ય ૩ર) માલકૌશ
શ્રી ચન્દ્ર ૯૮) નિસંગ૬૫) ચાર
૯૯) નિરાલંબન ૬૬) ઊંધ- ૧૦૦) નિર્લેપ
VVVVV
૮૯)
૨૪)
=
૬૪).
Page #98
--------------------------------------------------------------------------
________________
૧) ૨)
૮)
૯)
સગર
ચંદનબાળા ચંપાપુરી
૩૬) પૃથ્વીચંદ્ર
વીસમા-ભરૂચ ૩૭ ૫૨૬
૩૮)
પાલક
૩૯)
આમ
૪૦)
સુલસા સેમેન્દશીખર ૪૧)
૪૨)
મથુરા
તાડ
૯૬
‘ઈતિહાસની અટારીથી' પેપર-પ
૩૫) ગુણસાગર
કલ્પ
અડદના બાકળા ૪૩
૧૧
૧૨)
૪૪) ૪૫)
છેલ્લા કોણિકે ૧૩). ઈલાચીકુમાર ૪૬) ૧૪) ચીલાતીપુત્રે ૪૭) ૧૫) ભરતે
૪૮) ૪૯)
૧૬) મણિરથે
૫૦)
૫૧
૧૭ અંજના
૧૮) સૂર્યકતા ૧૯) યુધિષ્ઠિર ૨૦) અમર
૨૧) માણ
૨૨) બાહુબલીએ
૨૩)
કર્ણા ૨૪) બુદ્ધિ ૨૫) પ્રભુભકિત ૨૬. મહાવીરે
૫૬)
૫૭)
૫૮)
૫૯)
૬૪૪૪
સોમ
આનંદ
હરિભદ્ર
સાધ્વીની
૨૭)
સાત મ ૬૦)
૨૮)
૬૧
૧૦ ૨૯) x (શ્રીયક નાનો ૬૨ ભાઈ હતો) ૬૩ ૩૦) વહોરતા મુનિને ૩૧) સસલા ૩૨) કૌચ-મેતારજ ૬૬) ૩૩) સંગમ ૩૪) સમકિતી
૬૪)
૬૫)
૬૭)
૧૮૦૦૦
હેમચંદ્ર
૫૨
૫૩)
અષ્ટાપદ
૫૪) દુપ્પસહસૂરિ કૂિલા
૫૫)
સંધ્યાના રંગ
કુમારપાળ
નમુચી
સોમીલે
રણેગમેષી
અચ્યુતેન્દ્ર
જીણ
સુલસા
સગર
આયંબિલ
સુર
ઢંઢણ
ધા
વિજય-વિજયા ગૌતમ સ્વામી
સ્થુલભદ્રજી
શ્રવણ
સૂત્ર
૬૮) લલ્લિંગે ૬૯) જંબુસ્વામી ૭૦) દશાર્ણભદ્ર ૭૧ કૌણિકે દશાર્ણભદ્રે ૭) ગાંગેય
૭૩) કગડુમુનિ ૭૪) નલીનીગુલ્મ ૭૫) સિદ્ધર્ષિ
પેથડશા
સિદ્ધરાજ
કપ
૭૬)
Go
૭૮) ૭૯) સનત્કુમાર ૮૦) એક પણ નહિ ૮૧) સંપ્રતિ
૮૨) બર્નાડશો
૮૩) હીર ૮૪) સુહસ્તિસૂરિ ૮૫) ૧૨ ૮૬) કુમુદચંદ્ર ૮૭) લુમ્પિંગ
૮૮) પેથડ ૮૯) નૃપસિંહ ૯૦) સ્થૂલભદ્ર ૯૧) મૃગાવતીજી
૯૨) મરૂદેવા ૯૩) ભદ્રબાહસ્વામી ૯૪) જંબુસ્વામી ૯૫) કૃષ્ણ ૯૬) ઋષભદેવી ૯૭) મદનરેખા ૯૮) ચાણકય ૯૯) કયવન્ના શેઠ ૧૦૦) ગૌતમસ્વામી
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૧
૧૨)
ત્રિકાળ
જયણા
૨૪. ૨૫)
૧૨
પ
ફ્રુટ
૧૦૦
A N
૧૩
૪૮
૧૪)
૩
૧૫) ઉનનું
૧૬
૨૪-૮
૧૭
જ્ઞાનાવરણીય સંમૂર્છિમ
૩
૧૮
રાઈ
સફળસંઘ
૧૮
૧૦૦૮
૧૯) કટાસણું ૨૦) પિક્સ ૨૧) જયજિનેન્દ્ર
૨૨)
૨૩
“માર્ગ ચિંધવા ઊભો રહું ' પેપર-૬
૪
પ્રદક્ષિણા
૩
૩
૩૬) મધ્યાહ્ને
૩૭) સ્થાપના ૩૮) પદસ્થ
૩૯
४०
૪૧
૪૨)
૪૩
૪૪)
૪૫)
૪૬.
૫૧
૯૨૫૯૨૫૯૨૫ ૫૨
૫૩)
૫૪
૫૫
૫૬
૫૭
૪૭
૪૮)
૪૯)
૫૦)
૫૮
૫૯
»
૬૦
૩૬૦
૬૧.
૨૬) ૨૭) ૫ ૨૮) જમણી ૨૯) મુકતાસુકિત ૬૪)
૬૨)
૬૩.
૬૫)
૩૦) દેવ-ગુરુ ૩૧) દુ:ખ ૩૨ દીપક ૩૩), મિત્ર
૩૪) દ્રવ્યપૂજા ૩૫) ભાવ
૬૬.
૬૭)
૬૮)
૬૯)
૭૦)
અંજલિબદ્ધ
અનામિકા
આઠ
અંગૂઠા
કુમારપાળ દેવપાળે
૧૦
છે
ચોમાસી
ભાવથી
ફીટ્ટા
૩૩
૧૯
૩૨
પૂંજણી
૧૦
૬
૩-૧૩
પુનરાવર્તન
૩ પ્રહર અન્નાહારી
દેરાસરની
પહેલા
૭૧ ૭૨) ન કર્યો
૭૩)
નમો જિણાણું મર્ત્યએણ વંદામિ
આયંબિલ
૭૫) ૭૬)
સ્વસ્તિક
જન્મ
જન્મ
૮૩
પંચાંગ પ્રણિપાત ૮૪
તેર
૮૫
અંગ
૭૪) પહેલા
66
૭૮) ૭૯)
૮૬
(2
ઉપ૨ (શાસ્ત્રીય) ૮૦) ચરવળા સાથે ૮૧) ખરું
૮૨) પણ ન ખાધુ અસંખ્યાતા
૯૩
દેરાસર અંગે
૯૪)
વાતો ન કરી
૯૫)
૯૬
ન કર્યુ
કપાળે એક અંગે
લેવા દીધો
૮૮) (૨) ૮૯)
૯૦
૯૧)
૯૨
પૂજા ન કરી પ્રાચીન તર્જ
ન અથડાવ્યો
ન ધસી
(૩)
my my my
(૩)
૯૭) (૩)
૯૮) ૯૯)
૧૦૦) (૩)
(૩)
Page #100
--------------------------------------------------------------------------
________________
૯૮
,
દક
'પજુસણ આવ્યા રે’ પેપર-૭ ભાદરવા ૩૪) ૨૨
૬૭) મેઘકુમાર ૩૫) ૨
૬૮) ૨૭૬ ૩૬) પુરી મતાલ ૧૦
નગરમાં ૭૦) ચાર વર્ષે ૧૬૦ ૩૭)
૭૧) ૬ . નાગકેતુ ૩૮) અશાશ્વત ૭૨) ૮ છઠ્ઠા ૩૯)
૭૩) ૧૨ ઋષભ ૪૦) ૦
૭૪) અપરાજિત શ્રેયાંસ ૪૧) ૧૬
૭૫) ૧૨. ૧૦) યુગલિકો. ૪૨) પાંચમાં
૭૬) કુંભારના ૧૧). ૭)
૭૭) પ્રભાસ ૧૨) પહેલા ૪૪) ભવન
૭૮) કોસ્કી ૪૫) દષ્ટિવાદ ૭૯) કરેમિ સામાઈયું ૧૪). સાતમાં
૮૦). ચોથા ૧૫) પચ્ચીસમાં ૪૭) આનંદપુર ૮૧) ઈન્દ્ર આચાર ૪૮) ૧૩
૮૨) ૧૦૦૦ ૧૩) ૭-૮ ૪૯)
૮૩) ૪ ૧૮) ૨૦ ૫૦) ૬ ઠ્ઠા
૮૪) ૮. ૧૯) વરચિ ૫૧). ત્રીજા
પર) સંગમ ૨૧) ચંદનબાળાજી પ૩)
૮૭) ૧૦ ૨૨) ૫૪) ૧૬૩૮૩
ઉત્પલ ૨૩) ૫૫) ૨૦
૮૯) એપિત ૨૪). મનુષ્ય ૫૬) ૪૪ll
૯૦) ભદ્રા ૨૫) સુદંષ્ટ્ર ૫૭) પાંચમા
૯૧) ૮ ૨૬) મંખલી ૫૮) ઉત્તરાફાલ્ગની ૯૨) ૪ ૨૭) મનુષ્ય ૫૯) શાલિશીર્ષ ૯૩, ૯ ૨૮). વજૂસ્વામી ૬૦).
૯૪) ૩ ૨૯) બળદ ૬૧) કટપૂતના
૧૨ ૩૦) વસુમતી
૧૦૦૮ ૩૧) પંદરસો
એક
૯૭) ૧૩ ૩૨) શીત
૯૯) ૭ ૬૬) શતકાદિ ૧૦૦) ૧
-
૨૦)
૧ર
૮૮).
૬૨)
૬૩)
૯૮) ૨
૩૩) ૨૭૭૨
૬૫)
Page #101
--------------------------------------------------------------------------
________________
૪
સંવત્સરિ
નાગકેતુ
૧૦) ૧૧
૧૨) છેલ્લા
૧૩
ty ) ) [ K)
પ્
ચોથ
૩૩
”
કલ્યાણચંદ
હાલરડું સંતિકરે
૧૪
૧૫) ૧૬) પચાસ
૧૯
૨૦
૨૧
૨૨
૨૩ ઉપવાસ ૨૪) પહેલાં
૨૫)
૨૬.
૨૭
૨૮. ૪
૨૯) ૯ ૩૦
સામાચારી ૩૧) ઉપસર્ગો
૩૨)
=
પશ્ર્ચાનુપૂર્વી
૪
ગૌશાળાએ
૪૫
કલ્પસૂત્ર બારસાસૂત્ર અષ્ટાનિકા ૪૭
૪૬.
४८
૧૭) પહેલા
૧૮
છઠ્ઠા
૨૦
ક્ષમાપના
૧૪
૫૭
ચૈત્ય પરિપાટી ૫૮
૫૯
છઠ્ઠું
ભયા
૨૩
‘પર્વ પશુસણ પામીજી ’ પેપર-૮
ધર્મસારથિ
૪
૩૪,
૩૫) ભદ્રબાહુસ્વામી ૩૬) ૧૦
૩૭)
પાંચમા
૬૯) લૌકિક
૩૮) વિનયવિજયજી ૭૦ બારમા
૭૧) રોહગુપ્તે
૭૨ કુળમહત્તરા ૭૩ પૌષધ ૭૪) દુઈજ્જત ૭૫) શૂલપાણીના
૭૬
રાજગૃહી
૩૯ ચોથા ૪૦) મેઘકુમાર ૪૧) એકવીસ
૪૨
૪૯
૫૦
૫૧
પર
૫૩
૫૪
૫૫
૫૬
૬૦
૬૧
૬૨)
2
૬૩
૬૪)
૬૫)
૬૬
૬૭
૭ર.
શિષ્ય
વક્ર
ત્રેવીસમ ચોવીસમાં પાંચમા
૪
સાંકડા ઉપશમ
પહેલા
૮૦ ૮૧) સૂર્ય ૮૨) નવમા
૮૩) કોઈને વિરતિનો પરિણામ જાગે તેમ ન હતો
૮૪) ૧૦
૧,૨૦,૫૦,૧૨૦ ૮૫) સોમિલ ૠજુ-પ્રાજ્ઞ ૮૬) સુધર્મા ૮૭ સ્યાદ્વાદ ૮૮) ૨૨
ભવન
૪
સાધર્મિક વાત્સલ્ય ૮૯) અંતર્મુહૂર્તમાં ભવાલોચના ૯૦ ૬૦
૭
કૃતજ્ઞતા
૯૧) આશ્ચર્ય ૯૨) સ્વપ્નદર્શન ૯૩) ફોટા દર્શન વિશ્વભૂતિ ૯૪) પાંચ કર્તવ્ય કૌટુંબિક પુરુષો ૯૫) યાત્રાત્રિક શીતલનાથ ૯૬, છઠ્ઠ સિંહ અણગાર ૯૭) સંવત્સરિ
પુરણ ઋષિ
પ્રતિક્રમણ
મરસ કુળમાં ૯૮ ગર્ભાપહાર
સતત ચાલુ રહો ૧૦૦) સ્થવીરાવલી
છઠ્ઠા
ચંપા
સાબુ
અકબર
૨
66
Page #102
--------------------------------------------------------------------------
________________
૧)
સાધુ
મોક્ષ મોહ
સુર્યોદય
જિનવચન
ચરવળો
સાધુ બનવું
પ્રભુપૂજન માતા-પિતા
૬૦
૧૦) પીડા ૧૧) દેશવિરતિ ૧૨) પાંચમું
૧૩ ૩૬ ૧૪) પૌષધવ્રત ૧૫) કાંઈ ન
‘શ્રાવક કુળ ચિંતામણીજી’ પેપર-૯
૩૬)
૩૭)
૩૮)
૩૯
૪૦)
૧૬
૧૭) સિદ્ધશીલા
નવકાર
૧૮) ૧૯) ત્રિકાળ ૨) આરતી
૨૧)
છઠ્ઠ
૨૨) ઉપવાસ
૧૧
૨૩) ૨૪) રત્નત્રયી
૨૫)
૪૮ મિનિટ
૪૧)
૪૨)
૪૩)
૪૪)
૪૫)
૪૬)
૪૭)
૪૮)
૪૯)
૫૦)
૫૧)
પર
૫૩
૫૪
૫૫
૫૬.
૫૭
૫૮)
૨૬.
ચરવળા
૬૧)
૨૭) નમો જિણાણં ૨૮) ૨૫ ૨૯) ૧૭ ૩૦) ૫૦ ૩૧) અષ્ટપ્રકારી ૬૩) ૩૨) ત્યઅણ વંદામિ ૬૪) ૩૩) પ્રણામ
૬૨)
૬૫)
૩૪) પાંચ ૩૫) ૩૨
૫૯)
૬૦)
100
૬૬}
૧૬
૩૨
૩
મુળચંદ
કુમારપાળ
૮૪
ઈચ્છા. સંદિ.
ભગવાન
સજ્જાયમાં છું.
પૂંઠ
આયંબિલ
પોતાના
૧૦
જમણી
૩
ર
સીવ્યા વિનાના
તત્ત
ચોરસ
નિવિહાર
જમણી
ઉણોદરી
પાપો
આયંબિલ ભગવાનની
૧૦
રાત્રે
પ્રદક્ષિણા
૬૭) નિસીહિ
૬૮) બીજી
૧૪
સા
ત્રિકાળ
૬૯ ૫
૭) નવકારશી
૭૧
નીતિ
કર
તત્ત્વ
૭૩
સાધર્મિક
૭૪) સંન્યાસી ૩૫ ગરીબ ૭૬) ભકિત ૭૭) પુંજી પ્રતિક્રમણ
૭૮
૭૯ પૌષધ ૮૦) મગનીદાળ ૮૧) ૩૨
૮૨) ૮ ૮૩) ચિત ૮૪) ધર્મલાભ
૮૫) વંદના ૮૬) જોઈએ નહિ
૧ પુણીયો ૯૨) શ્રીકૃષ્ણ છઠ્ઠ વદ નોમ ન હોય ૯૩) સુદર્શન
વાણી
૨૨
૯૪) આનંદ
૮૭ અંગ ૮૮) વિવેક
૮૯) રાગાદિ-પરિણતિ ૯૦) આનંદ
૯૫) ભરત
૯૬) મયણા ૮૭) નાગકેતુ ૯૮) રેવતી
૯૯) ચિલાતી પુત્ર ૧૦૬) અમરકુમાર
Page #103
--------------------------------------------------------------------------
________________
S)
O
૨)
૧૦૧ ‘વાણી માંથી વાલપ વર્સ’ પેપર-૧૦ સંસાર ધવાનલ ૩૫) ૧૩
૧૮ સંસાર દવાનલ ૩૬) વાંદણા-ખમાસમણ ૬૮) સિદ્ધાણં બુદ્ધાણ પંચ મંગલ સૂત્ર
૬૯) ૫૩૪૭ સુગર સ્થાપના ૩૭) ઈરિયાવહિય ૭). વાણા અભુટિઠઓ ૩૮) અસત્ય
સંતિકર ૮૬૮-૯ ૩૯) નવમાં,
વૈિયાવચ્ચગરાણ ૦ મિનમાં
સુવિધિનાથ ૭૩) બોલાય) ૪૦) ગોળ-ચોરસ ૭૪) પા૫ સ્થાનક વાંદણ-સુગર ૪૧) ૧
લોગસ્સ, વંદન ૪૨) ૧૫,૪૨,૫૮
સિદ્ધાણં બુદ્ધાણં નાસંમિ, ૩૬ ૦૮૦
જયવીયરાય, પંચાચાર ૪૩) રોડ
લધશાંતિ, વોસિરામિ
મોટીશાંતિ સકલતીર્થતીર્થ વંદના ૪૫ ગમણા-મણે,
૧૨૪ ૧ )
૪૬) સતી કરે, મોટી ૨૮) ૮૫૭૨૨૮૨ શાંતિ, જય
પાઠશાળા ભરસર
૩ ૪૩) ભરોસર ૮૧) કલ્યાણકંદ
૪૮) ભકતામર સ્તોત્ર ૮૨) લોગસ્સ, મોટી ૪૯) ૭ભરફેસર ૮૩) શાંતિ પ૦) રે
૮૪) સંસાર દાવાનલ સામાઈય વય ૫૧) -
સંસાર દાવાનલ જુનો
પર નમોહંતુ સાત લાખ પ૩) વિશાલ લાંચન
સંસાર શ્રુતસ્તવ
સંસાર દાવાનલ. દાવાનલ, અાપ ૫૪) ૧
નમોસ્તુ પદ્મપ્રભ-ચંદ્રપ્રભ ૫૫) ૫
વર્ધમાનાય વરકન
ખમાસમણ પ૭) સકલતીર્થ
૫,૬,૭,૮ ૧૬
૫૮) અજિતશાંતિ ૧૩ ૫૯)
કલાર્ણ કંઈ ૬૦) મહજિણાણે
જયવીરાય ૮૪ લાખ
જાવંત કેવિ સાહૂ ૨ (૩૪) ૬૨) વંદિત
લોગસ્સ ૩૦) નામસ્તવ ૬૩) પુખરવરદીવડુઢે ૯૫) અભુઠ્ઠિઓ ૩૧ કરેમિ ભંતે ૬૪) નામ,
૬) પુફખવરદી વઢે સામાઇય વ્ય
અતિચાર ૯૭) અસત્ય જૂનો
૬૫) સકલારંતુ ૯૮) ઈચ્છકાર ૩૩) સંસારદાવાનલ ૬૬) દેવસિએ, ૯૯). નમુશ્કણું ૩૪) પંચિંદિય
પડિક્કમણે દાઉ ૧૦૦) સિદ્ધાણે, બુદ્ધાણં
N
૮૫)
S
1
0
આ 11
1
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૦૨ તારક તત્વજ્ઞાન’ પેપર - ૧૧ તિર્યચ ૩૪) દ્વાદશાવર્ત ૬૭) તેજલેશ્યા શ્રત (૩૫) અર્થ
૬૮) સિદ્ધ, ઉપાધ્યાય દેશવિરતિ ૩૬) પ્રતિક્રમણ
૬૯) શ્રાવક ૪) દ્વેષ
૩૭) તેઉકાય 90) બારસા વચન ૩૮) નીવી
૭૧) સુદ પાંચમ ક્રોધ, લોભ ૩૯) છઠ્ઠ
૭૨) ઉરપરિસર્પ માયા ૪૦) નૈવેદ્ય
૭૩) ૨તિ નીલ
૪૧) સિદ્ધશીલા ૭૪) નપુંસક ૯) વિગમેઈવા ૪૨) ચરવળો ૭૫) ૨૫ ૪૩) ફાનસ
૭૬) ગુણસ્થાન ૧૦) દર્શન ૪૪) ચોમાસી ૭૭) શોક ૧૧) મૈથુન ૪૫) જ્ઞાન '
વેદનીય ૧૨) મિશ્રમોહનીય ૪૬) ઉપાધ્યાય ૭૯) ભાષા ૧૩). ૪૭). શ્રાવક
વચન ૧૪) શાતા ૪૮) ક્ષમાપના
અદત્તાદાન ૧૫) સ્ત્રી
આગમ
જાતિભવ્ય ૧૬) મૈત્રી પ૦) વીર્યાચાર
ગોત્ર ૧૭) દષ્ટિ
૫૧). ત્રણ ગુણવ્રત ૮૪) અસખ્યા ૧૮) તિમધ્યલોક પર) તીર્થ
૮૫) નપુંસક ૧૯) ધમ
પ૩) સ્થાવર ૮૬) પોરિસ ૨૦) વિકલેન્દ્રિય ૫૪) બાદર
૮૭) ચંદ્ર તે ઇન્દ્રિય પપ) શ્રત
(૮) મહાવિદેહ ૨૨) પ્રણામ પ૬) દેશાવગાસિક ૮૯) પૂજા બંતર
પ૭) સરળતા ૯૦) ધ્રાણેન્દ્રિય નેમીનાથ
(આર્જવા ૯૧) પાપસ્થાનકો ૨૫) રૂપ, ગંધ
જુતા).
-૧૮ ૨૬) ચંદન
૫૮) સંસારી ૯૨) વેશ્યા- ૨૭) ૨
પ૯) અપર્યાપ્તા ૯૩) મહાવ્રતો-૫ ૨૮) પદસ્થ ૬૦) પ્રત્યેક ૯૪) વ્રતો- ૧૨ ર૯).
૬૧) અનર્થદંડ ૯૫) રત્નો-૩ ૩૦) ધાતકીખંડ ૬૨) આશ્રવ બંધ ૯૬) તત્ત્વો-૯ ૩૧) અગ્ર
૬૩) મસ્તકે, ગળ ૯૭) ગતિ-૪ ૩ર) બ્રહ્મચર્ય ૬૪) બુદ્ધબોધિત ૯૮) કર્મો-૮ (અમૈથુન) ૬૫) સ્થળ
૯૯) જીવો-૨ ૩૩) ચોખા ૬૬) મોત
૧૦૦) ભય-૭
(૨૧)
૨૩)
૨૪)
ચૈત્ય
(
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૩.
સિદ્ધ
૧૨.
'નવપદ કેવા મજાના પેપર-૧૨
૩૬) ધ્રુવના તારા ૬૯) ૦.” ચક્ર
૩૭) સિદ્ધશીલા ૭૦) જંબુસ્વામી ચારિત્ર ૩૮) ૧
૭૧) ૧૮૮ જ્ઞાન ૩૯) ૫
૭૨) અઢી x (શાશ્વત છે) ૪૦) પ્રથમ
૭૩) એક સિદ્ધ ૪૧) ૫
૭૪) આચાર્ય ૩૪૬ ૪૨) ૪.
૭૫) ૩ દર્શન ૪૩) ૧૨
૭૬) આચાર્ય મરૂદેવા ૪૪) એક
શ્યામ ૧૦) સિદ્ધચક્ર ૪૫) સાધુ
૭૮) ઉપાધ્યાય ૧૧) તપ
૪૬) પંચિંદિય ૭૯) ૪૧ ૧૨) મંત્રાધિરાજ ૪૭) ૨૩૮
૮૦) ૪૫ ૧૩). ૪૮) ૪
૮૧) પાંચમાં શ્રીપાળ ૪૯) આત્મ ૮૨) દ્રવ્ય
૫૦) ઉપાધ્યાય ૮૩) આચાર્ય મુનિસુવ્રત ૫૧) પરાર્થ
૮૪) જ્ઞાન પર) અવિનાશી, ૮૫) પ્રાયશ્ચિત લાલ
પ૩) આચાર્ય ૮૬). બનવું ન પડે ૧૯) વરબોધિ ૫૪) વિનય ૮૭) ચણાના ધાનથી ૨૦) પપ) તૃતીય
૮૮) આયંબિલ ૨૧) ઉપાધ્યાય
કરી શકાય ૨૨) પાંચમા પ૭) ૪ -
૯૦) થાય છે ૨૩) સિદ્ધ
૫૮) અનાદિ અનંત ૨૪) ૨૦
૫૯) ત્રણમાંથી એકે ૯૨) ૩ ૨૫) શ્રદ્ધા કરવી
નહી
૯૩) રે ૨૬) X (0) ૬૦) આચાર્ય ૨૭) આસો
૬૧) ૫ ૨૮). ૬૨) ૪૫
૯૬) ૧, ૬, ૭, ૮, ૯ ઉપાધ્યાય ૬૩) ૨૦
૯૭) ૧ ૨૩૮ ૬૪) સિદ્ધ
૯૮) ૫ ૩૧)
૬૫) શ્વેત ૩૨) ચોથા
૧૦૦૯ ૩૩) ૫૦
૬૭) ત્રણમાંથી એકે ૩૪) ૫
નહિ ૩૫) ૭૦
૬૮તપ
સિદ્ધ
૫૬) ૧ સાદિ અનંત,
૯૪)
૯૫)
0
૬૬) ૧૫
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રીકાંત
S5 • - ર જ છ ૦
૧૨) સિંહ
૧૪).
'શ્રીપાળ ને મયણાજી પેપર-૧૩ કમલપ્રભા ૩૪) સાતમી ૬૯) ૫ ૩૫) મૂર્ખ
૭૦) કોઢિયા કેવળજ્ઞાની ૩૬) આશા-નિરાશા ૭૧) સિદ્ધચક્ર ૧૧
૩૭) પૌષધશાળામાં ૭૨) દુર્મતિ ધર્મ ૩૮) સતી
૭૩) સાસ રે જાઈ શિવભૂતિ ૩૯) વિમલેશ્વર ૭૪) વિદ્યાચારણ ધવલ. ૪૦)
૭૫) કાગડા બાપાના ૪૧) વિભાવ ૭૬) ત્રીજો ૪૨) શ્રવણ
૭૭) રસજ્ઞ કાળ ૪૩) કર્મ
૭૮) મોહ મદન મંજૂષા
કલ્પવૃક્ષ ૭૯) ૧૦ મદનસેના ૪૫) ચંપાપુરી
શ્રીમતિ મદનમંજરી અદેખાઈ
ત્રીજા સિંહરથ ૪૭) પુણ્ય
૮૨) નટી ૧૩) ૪૮) હંસ
૮૩) પુત્ર-શિષ્ય ગુણ ૪૯) પહેલા
(૪) ૯ ૧૫) માલવ પ૦) તરત
૮૫). બબ્બર ૫૧) મંદીરમાં ૮૬) ગજ ગતિ સત્ય-શીલ પર) સમતા ૧૮) ગુણ પ૩) ૨૫
૮૮) વિમલશાહ ૫૪) નવપદ
) ૪ll ૫૫) પાંચ
૯૦) પુણ્ય નવપદ પ૬) ઉત્તમ
૯-ગ્રહો રાંદેર ૫૭) પ્રેમ
૯૨) ૧૫૦૦-તાપસ ૨૩) પુત્રી પ૮) અંધાપો
૬૪-ઇન્દ્રો ૨૪) ૨ પ૯) (સળંગ ૨૪ મી) ૯૪) ૪૫ લાખ
મનુષ્યક્ષેત્ર ર૫) કીર્તિ
૬૦) સ્યાદ્વાદ ૨૬). ૧૭૩૮
૬૧) ખચ્ચર ૯૫) ૮-સિદ્ધિઓ ૨૭) મદનમંજૂષા ૬૨) મુનિચંદ્ર ૯૬) ૧૭ સંયમ ૨૮) જવાસો ૬૩) કામ-લોભ ૯૭) ૬-કાય ૨૯) ભવ
૬૪) અહંકાર ૯૮) ૨૮-લબ્ધિઓ
૬૫) સાધર્મિક ૯૯) ૧૬-સ્વર ૩૧) ક્રોધ
૬૬) સાતમ ૧૦૦) ૮-મદ ૩૨) કાર્ય
પ્રાપાળ ૩૩) ૧
૬૮) નવમાં
૧૩)
૮૭) ૧૩
૧૯) ગુજ ૨૦)
Page #107
--------------------------------------------------------------------------
________________
(ર)
(૪)
(૭૩)
૧૦૫ '“છે કર્મોના ખેલ નિરાળા’ પેપર - ૧૪ મિદામાતા
| (૩૬) ઈન્દ્ર ! સૌધર્મેન્દ્ર (૭૧) ભરત - બાહુબલી - મરિચી (૩૭) મહાવીર સ્વામી
દ્રાવડ - વારિખીલ્લજી મહાવીર સ્વામી (૩૮) બ્રાહ્મણી .. (૩૨) મયણાસુંદરી - સુરસુંદરી (૩૯) ચંદનબાળા
સોમીલ - ગજસુકુમલ ત્રિપૃઇ વાસુદેવ " (૪૦) સુનંદા સાથ્વી
મ માવતીજી | નયસાર (૪૧) હાલિક
ચંદનબાળા નંદીવર્ધન : (૪૨) અરણિકમુનિ : (૭૫) શ્રીયક - યક્ષ શ્રેણિક મહારાજા (૪૩) આદ્રકુમાર
(૭૬) ૯૮ પુત્રા - ઋષભદેવ મહાવીર સ્વામી : (૪૪) ઈલાચીકુમાર (૭૭) સૂર્યકાન્તા પ્રદેશ રાજા (૧) બ્રાહ્માણી - સુંદર, (૪૫) અષાઢાભૂતિ (૭૮) અરણકમુનિ } (૧૧) મહાવીર સ્વામી (૪૬) ઈલાચીકુમાર
સાથ્વીમાતા (૧૨) ચંદનબાળાજી (૪૭) ઢંઢણમુનિ
(૭૯) શ્રેયાંસ - ઋણભદેવ (૧૩) ગૌતમસ્વામી ? ગણધરો , (૪૮) ચિલાતીપુત્ર (૮૦) શય્યભવસૂરિ - મનક (૧૪) વિશાખાનંદી (૪૯) દેવકી
(૮૧) સુનંદા - વજકુમાર (૧૫) નેપાળના વેપારી (પ) અનાથીમુનિ
ભરત - મરુદેવા (૧૬) ગુણસાગરા ! (૫૧) ખંધકમુનિ
| મહાવીર (વર્ધમાન) (૧૭) અષાઢાભૂતિ (પર) સુદર્શન શેઠ
નંદીવર્ધન (૧૮) કપર્દામંત્રી . (૫૩) લોહબૂર
| મરથ - યુગબાહુ (૧૯) ગજસુકુમાલ (૫૪) અંજના
| મહાવીરસ્વામી (9) ભરત ચક્રો (૫૫) કપીલ
જમાલી (ર૧) વલ્કલચીરી (પદ) નિમિરાજર્ષિ
| શ્રીપાળ – અજિતસેન (ર) મે કુમાર (૫૭) અંધકાચાર્ય
| લવ - કુશ રામચંદ્રજી (૨૩) પુણિયોશ્રાવક (૫૮) મમ્મણ
) ભદ્રા - અમરકુમાર (૨૪) વજકુમાર (૫૯) કુબેરદત્તા
| ધન્ના - શાલિભદ્રા (૨૫) કુમારપાળ ' (૬) અંગારમર્દિક ' (૯૦) બ્રાહ્મી સુંદરી (ર) મરુદેવા માતા (૧) વિષ્ણકુમાર
બાહુબલિજી (ર૭) દઢપ્રહારી : (૨) શાલીભદ્ર
આરતી (૨૮) રૂપકે શા
વિમલમંત્રી : શ્રીદેવી
ભવવિરહ () કુરગડ મુનિ (૪) કૃષ્ણ
નવપદજી ( 30) ગૌતમસ્વામી (૬૫) નમીકુમાર
(૯૪) મહાસતી (૩૧) સનતકુમાર : (દદ) કોણિક - શ્રેણિક ; (૯૫) પિતૃભકિત (૩ર) નંદિપેણ સંભૂતિ ! (૬૭) સણા - વેણાવગેરે ૭ (૯૬) શ્રીમતી (ક) રાજીમતી
સમતા (૩૪) રોહિણીયા ચોર (૬૮) ભવદત્ત - ભવદેવ (૯૮) કવલી (૩૫) >િ પૃષ્ઠ : વાસુદેવન (દ૯) રામતી - રહમી (૯૯) બેસતું વર્ષ
(૭૮) મદનરેખા - યુગબાહુ (૧૦) જીવદયા
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પાસ જિણેસર જગ જયકારી’ પેપર - ૧૫ (૧) ત્રેવીસમાં (૩૫) સર્પ
' (૬૮) કેશી (૨) વામાદેવી (૧૬) ચોથું
(૬૯) ૨૫૩ વર્ષ ૮ માસ (૩) અશ્વસેન (૩૭) ૧,૦૦૦ (૭૦) પોષ દશમી (૪) ૧૦
(૩૮) માસક્ષમણ (૭૧) ૪
(૩૯) અધ્ધર રહેલી (૨) રંગબેરંગી (૬) વણારસી (૪૦) ૮૪ દિવસ (93) ૧૦૮ (૭) ૧૦
(૪૧) પોષ વદ ૧૧ (૭૪) ૧૦૮ (૮) ૧૦ : ૮ (ર) અપાઠી શ્રાવકે
(૭૫) ઉવસ્મગહર (૯) તુલા
(૭૬) ૮૩૭૫૦ (૧૦) દસમા (૪૪) કૃષ્ણ
(૭૭) ૩૦૦ (૧૧) વાણારસી (૪૫) વસ્તુપાળે
(૭૮) વિશાખા (૧૨) ૧૦
(૪) ઉદય રત્ન વિ. મ. (૭૦) ૦ (૧૩) અશોક | (૪૭) ૫૪
(૮૦) વિશાલા (૧૪) પોષ વદ ૧૦ (૪૮) ઈક્ષવાકુ
(૮૧) ૦ (૧૫) રાજકુમાર (૪૯) અઠ્ઠમ
(૮૨) નેમ - રાજુલ (૧૬) પ્રભાવતી . (૫૦) સર્પ
(૮૩) ભરત (૧૭) ગંધમાળી (૫૧) મન:પર્યવ
(૮૪) શ્રાવણ સુદ (૧૮) પ્રસેનજીત ! (૫૨) નીલ
(૮૫) પદ્માવતી (૧૯) વિશાખા (૫૩) મક્ષીજી
(૮૬) મરુભૂતિ (૨૦) ખીર : (૫૪) શંખેશ્વર
' (૮૭) ૩૩ (૨૧) માનવ (૫૫) સહસ્ત્રફણા
. (૮૮) અરવિંદ (૨૨) ૧ ૬૪,૦૦૦ : (પદ) ચકી
(૮૯) દેવ (૨૩) પાર્થ
' (પ) પતિક (૨૪) ૩૮,૦૦૦ (૫૮) વીરવિજય
(૯૦) મહાપ્રભ
(૯૧) કુર્કટ સર્પ (૨૫) વદ ૪ (૫૯) હાથી
. (૯૨) કિરણબેગ (ર૬) પુષ્પગુલા (૬૦) કુશસ્થળ (૨૭) આર્યદત્ત (૧) પારસ
! (૯૩) પાંચમી નરક (૨૮) સમેતશિખર (૬૨) ૪
(૯૪) દસમો દેવલોક (૨૯) તિર્યંચ (૬૩) કલીકુંડ
(૯૫) બારમો દેવલોક (30) અમ : (૬૪) અહિચ્છત્રા
૪ (૯૬) ૭મી નરક (૩૧) કાયંત્સર્ગ (૬૫) ૩૦ વર્ષમાં ૮૪ (૯૩) મરુભૂતિ (૩૨) ભાઈ
દિવસ ઓછા (૯૮) કુરંગક (૩૩) ૨૭૬
(ક) ચોથીપાટ (૯૯) સુવર્ણબાહુ (3) ધરણેન્દ્ર ( ૭) રપ0
(100) કમઠ
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૭
૧૪
૭.
૧૦)
9.
૦
૮૧). ૮૨)
૧૬) ૧૭) ૧૮) ૧૯) ૨૦) ૨૧)
જૈના હૈયે શ્રી નવકાર” પેપર-૧૬ મત્રાધિરાજ
શાશ્વત ૩૭) ધરણેન્દ્ર
૭૦) ૩ પ0 ૩૮) નમોહંતુ
૭૧) ૧૭ ૧૦૮
૩૯) કમળ ૧૨.
૪૦) ૧૦૮ સંસાર ૪૧)
ત્રણમાંથી એક ૪૨) નમો
પણ નહિ ૬૮
ભાઈ
અહં ફાર ૮
અઢારિયું ૫૪,૦૦૦
ઉત્તર હજાર પંચમંગલ
૭૮). સફેદ મહાશ્રુતસ્કંધ
નાસાગ્ર ૮૦
૮૦) નજ ૪૯)
સમર્પણ શીવ ૫૦)
હાર સમાધિ ૫૧) માનસ
(૬૧) પાપ પ૨).
૮૪) ૩ ભાવ પ૩)
૮૫) બીજું પ્રથમ ૫૪) એક
ઉપશમાં ૪ ૫૫) જિનચંદ્રસૂરિ
સમાધિ સાતમા પ૬) તીથી
૮૮) એટમ બોમ્બ ૫૭) ૧૦૦૮ ૧૦૮
પ૮) સૂતર, સુખડ અનંતા
સાચું છે. મૈત્રી ૬૦)
ખાધા વગર ૨૩ ૬૧)
ન ગણી મોક્ષ
ન પડી પરમાત્મા ૬૩) વિમાનિક
સાચું સુદર્શન શેઠ
સાચું સમડી આસિઆઉમા
ઉત્તર પૂર્વ દિશા અમરકુમારે
૯૭) સાચું શ્રીમતી
શીવકુમાર (૯૮) એક જ બેઠકે નવ અમરકુમાર
ઉચિત સ્થાને અંત:
શ્રીપાળ
૧૦૦) સાચું. “
૩૩
૮૬)
જ જ છે
૮૯)
૫૯)
૨૭)
'S S $ $ $ $ $
ર૯) ૩૦)
૩૧)
૩૨) ૩૩) ૩૪) ૩૫).
૬૮)
Page #110
--------------------------------------------------------------------------
________________ અંતર ધીર ઉઘાડ) Plz 161EUR loto