SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬) ------ અને ––– સૂત્રની છેલ્લી ગાથા સરખી છે. વકે કુલ – અતિચારના મિચ્છામિ દુક્કડમ્ માંગવાના હોય છે. ૭૮) ચૌદ સ્વપ્ન અને ૨૪ ભગવાનના લંછન, બંનેમાં –––– વસ્તુઓ એક સરખી આવે છે. ૭૯) સૂત્રોની સુવાસ મેળવવા રોજ –––– માં જવું જોઈએ. (સ્કુલ, કોલેજ, પાઠશાળા) ૮૦) ચૈત્યવંદનમાં ––– મુદ્રા કરવાની હોય છે. ૮૧) માંગલિક પ્રતિક્રમણમાં -- ની થોય બોલાય છે. ૮૨) પ્રતિક્રમણમાં ———– આવશ્યકો સાચવવાના હોય છે. ૮૩) પદ્મવિજયજી મહારાજે ચૈત્યવંદનમાં દરેક ભગવાનની –– બોલથી સ્તુતિ કરી છે. ૮૪) આઠમના દેવસિ પ્રતિક્રમણમાં ––––– ની થોય બોલાય છે. –––– સૂત્રની પૂર્તિ જૈન સંઘે કરી છે. ૮૬) દેવસી પ્રતિક્રમણમાં ઠાવ્યા પછી –––– વાર વાંદણા સૂત્ર બોલાય છે, ૮૭) ત્રણ શ્લોકના શબ્દો ઉત્તરોત્તર વધતા જતાં હોય તેવું સૂત્ર ------ છે. ૮૮) સંથારાપોરિસી ભણાવતાં ઈરિયાવહી પડિક્કમ્યા પછી ---—– સૂત્ર બોલાય છે. ૮૯) આ પેપરમાં –– પ્રશ્નોના જવાબ “સંસાર દાવાનલ છે.” (સંખ્યા લખો) ૯૦) – સૂત્રો સંપૂર્ણ શાશ્વત છે. (૩, ૪, ૧) ૮૫) (અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી સૌથી વધુ સંબંધ ધરાવતો શબ્દ લખો. (અ) (૯૧) પંચજિન સ્તુતિ (૯૨) પ્રાર્થના (૯૩) યુનિવંદન (૯૪) નામતવ (૯૫) ગુરૂખામણા (૯૬) શ્રુતસ્તવ (૭) આગાર (૯૮) સુગુરુ સુખશાતા (૯૯) શકસ્તવ (૧૦૦) સિદ્ધસ્તવ (૧) જયવયરાય (૨) લોગસ્સ (3) ઈચ્છકાર (૪) નમુથુણં (૫) અભુઠ્ઠિઓ (૬) પુખરવરદી વઢે (૭) જાવંત કેવિ સાહુ (૮) સિદ્ધાણં બુદ્ધાણં (૯) કલ્યાણકંદ (૧૦) અન્નત્થ.
SR No.008953
Book TitleGyan Dipak Pragatavo Part 1
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy