SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪) વલબ્ધિના બળે ––– એ અષ્ટાપદજીની યાત્રા કરી. (જંબુસ્વામી, ગૌતમસ્વામી, સુધર્મા સ્વામી) ૬૫) રંગરાગના ઘરમાં રહી નિર્લેપ બહાર નીકળનાર –---- હતા. (કરકંડુ, બપ્પભટ્ટસૂરિ, સ્થૂલભદ્રજી) ૬૬) રોહીણીયો ચોર ––– ના પ્રભાવે ઉગરી ગયો. . (શ્રમણ, શ્રવણ, શ્રદ્ધા) ૬૭) અઈમુત્તાએ –––– થી કેવળજ્ઞાન મેળવ્યું. " (શ્રમણ, શ્રવણ, સૂત્રો ૬૮) –––– ગ્રન્થ લેખન માટે ઉપાશ્રયમાં રત્નો જડાવ્યા. (કમારપાળે, લલિંગે, વસ્તુપાળ) ૬૯) ભવદેવ પોતે જ છેવટે ––– બન્યા. (સ્થૂલભદ્રજી, જંબુવામી, પ્રભવસ્વામી) ૭૦) ઈન્દ્ર --- નો ગર્વ ઉતાર્યો (કોણિક, શ્રેણિક, દશાર્ણભદ્ર) ૭૧) ભગવાનનું સામૈયું –---– કરેલું શાસ્ત્રોમાં વખણાય છે (કોણિકે, શ્રેણિકે, દશાર્ણભદ્ર) ૭૨) બ્રહ્મચર્ય સંબંધી પ્રતિજ્ઞાના પ્રભાવે –---- ભિષ્મપિતામહ બન્યા. (ચાંગો, વજ,ગાંગેય) ૭૩) સ્વદોષ ગહના પ્રભાવે નવકારશી કરતાં -- -- કેવળજ્ઞાન પામ્યા. (ચંડરૂદ્રાચાર્ય, સિદ્ધર્ષિ, કુરગડુ મુનિ) ૭૪) ––– વિમાનનું વર્ણન સાંભળીને અવંતિ સુકુમાલે દીક્ષા લીધી. (નલીનીગુલ્મ, સર્વાર્થસિદ્ધ, સૌધર્મ) ૭૫) ઉપમિતિ ભવ પ્રપંચો કથાના રચયિતા ---—- છે. (હરિભદ્રસૂરિ, સિર્ષિ, મોતીચંદભાઈ) ૭૬) ----- ની શાલ ઓઢવાથી બ્રહ્મચર્યના પ્રભાવે તાવ ઉતરી જતો હતો. (ઝાંઝણશા, પેથડશા, મોતીશા) ૭૭) સિદ્ધહૈમ વ્યાકરણનો વરઘોડો ----- કાઢયો હતો. (કુમારપાળે, સિદ્ધરાજે, અજયપાળ) ૭૮) તિલકની રક્ષા માટે --- મંત્રીએ પ્રાણનું બલિદાન આપવાની તૈયારી કરી હતી. (વિમલ, વાભટ્ટ, કપર્દી) ૭૯) –---- ને રૂપમાં રોગનું દર્શન થતાં વૈરાગ્ય જાગ્યો. (સનત્કુમાર, વાસવદત્તા, સ્થૂલભદ્ર) ૮૦) કાવીના દેરાસરમાં –– ના ગોખલા પ્રસિદ્ધ છે. (પિતા-પુત્ર, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી)
SR No.008953
Book TitleGyan Dipak Pragatavo Part 1
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy