________________
૭પ
૮૦) શ્રીકાંત રાજાની રાણીનું નામ –––– હતું.
(સુરસુંદરી, શ્રીમતી, કમલપ્રભા) ૮૧) ———– પ્રકારના ગુરુનો યોગ મળે તો ધન્ય ગણાય.
(પહેલા,બીજા, ત્રીજા) ૮૨) સુરસુંદરીએ છેવટે –––– બનવું પડયું. : -
(નટી, ગણિકા, દાસી) ૮૩) –––– અને –––– ની આગળ પરાજય પામવો એ
અધિક શોભા રૂપ છે. (ગુરુ-માતા, ગુરૂ-પુત્ર, પુત્ર-શિષ્ય) ૮૪) જઘન્ય અંતર્મુહુર્ત તો ----–– સમયનું જ છે. (૪૮, ૯, ૧) ૮૫) સુરસુંદરીએ ––––– કુળમાં વેચાવું પડ્યું.
(ઈક્વાકુ, મ્લેચ્છ, બબ્બર) ૮૬) અજીતસેન રાજાના પુત્રનું નામ ––––– હતું.
(મતિસાગર, ગજગતિ, અશ્વસેન) ૮૭) ગુરૂદર્શન અને ઉપદેશ શ્રવણ કરવાનો ભંગ ——------ કાઠીયા કરે છે.
(૧૦, ૧૩, ૧૭) ૮૮) ધવલશેઠના પુત્રનું નામ ––––– હતું.
(દેદાશાહ, વિમલશાહ, પેથડશા) નવપદજીનો તપ ---—– વર્ષે પૂર્ણ થાય છે.
(૧, ૯, ) ૯૦) જેને – ----- સખાયી હોય તેને સઘળાં મનોવાંછિત મળી આવે છે.
(પુણ્ય, ધર્મ, નવપદ) (અ) વિભાગના આંકડાઓ લખીને તેની સામે (બ) વિભાગમાંથી સહુથી વધુ બંધબેસતો શબ્દ શોધીને લખો. (અ) (૯૧) ૯ (૯૨) ૧૫00 () ૬૪ (૯૪) ૪૫ લાખ (૫) ૮
(૯૬) ૧૭ ૯૭) ૬ (૯૮) ૨૮ (૯૯) ૧૬ (૧૦૦) ૮
(બ) (૧) ગ્રહો (૨) ઈન્દ્રો (૩) સ્વર (૪) કાય. (૫) મનુષ્ય ક્ષેત્ર
(૬) લબ્ધિઓ (૭) સંયમ(૮) સિદ્ધિઓ (૯) મદ (૧૦) તાપસ આ પેપરના જવાબો શ્રીપાળ રાજાના-રાસના આધારે લખવા.)