________________
*
પેપર - ૬ તા.
માર્ગ ચીંધવા ઉભો રહું
પરત દિન તા.
કૌસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખુ વાકય ફરીથી લખો : ૧) રાજ --- પુજા કરવી જોઈએ, (સવારે, ત્રિકાળ, બપોરે ૨) દરેક ક્રિયામાં વિધિ અને ——– ખૂબ જરૂરી છે.
(મસ્કાર, જયણા, નમ્રતા) ૩) હું શાસનરક્ષા નિમિત્તે ––– લોગસ્સનો કાઉસ્સગ્ન કરીશ.
(૧૨, ૨૦, ૧૦) ૪) ખમાસમણ દેતી વખતે ––– અંગ જમીનને અડાડવાના હોય છે.
(૩, ૫, ૮) લીલોતરીમાં ----- નો પણ સમાવેશ થાય છે. માટે તે બાર તિથિ ખવાય નહિ.
મગ, ફુટ, મેવો) નવકારશીનું પચ્ચખાણ કરવાથી ––– વર્ષનું નરકનું આયુષ્ય તુટે છે.
(100, 1000, ૧૦૦૦૦) પોસ્ટલકવર, ટિકીટ વગેરેને થુંક લગાડવાથી ––– કર્મ બંધાય છે.
(જ્ઞાનાવરણીય, મોહનીય, દર્શનાવરણીય) ૮) ખાધા-પીધા પછી થાળી-વાટકી કે ગ્લાસ ન લૂછીએ તો ૪૮ મિનિટ
પછી ----- જીવો ઉત્પન્ન થાય. (ગર્ભજ, ચઉરિન્દ્રિય, સંમૂર્સ્ટિમ). ૯) લોગસ્સ સૂત્રમાં ––– ભગવાનના નામ ઉપર મીઠા બોલવાના નથી,
(૨, ૩, ૬) ૧૦) પૌષધમાં ––– દોષોનો ત્યાગ કરવાનો હોય છે. (૩૨, ૧૦, ૧૮) ૧૧) કારતક સુદ ચૌદશે સવારે –---- પ્રતિક્રમણ કરવાનું હોય છે.
(પફિખ, ચોમાસી, રાઈ) ૧૨) વ્યાખ્યાનમાં ગુરુ ભગવંતે મંગલાચરણ કર્યા પછી ––– ને
પ્રણામ કરીને બેસવું જોઈએ. (ગુરુજી,સાધ્વીજી સકળસંઘ) ૧૩) સામાયિક – મિનિટનું કરવાનું હોય છે. (૬૦, ૪૮, ૨૫) ૧૪) તીર્થકર ભગવાનને વંદન કરવા –- ખમાસમણ દેવાના હોય છે.
(૪, ૨, ૩) ૧૫) સામાયિકમાં કટાસણું ––– જોઈએ. (રેશમી, સુતરાઉ, ઉનનું) ૧૬) ચરવળાની દાંડી –––- અને દસી –--– આંગળ જોઈએ,
(૩૦.૬, ૨૨.૧૦, ૨૪.૮)