Book Title: Amam Charitra Part 01
Author(s): Bhanuchandravijay
Publisher: Jaswantlal Girdharlal Shah
Catalog link: https://jainqq.org/explore/022743/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Sources ભગરિમા જો .) : - કે છે ભાવી બારમાતિર્થંકર અનુવાદક:-મુનિભાતુચંદવિજય.. 8 (ભા જ કે * worker થક * * , ક * - ક. * * * છે FOR S Page #2 -------------------------------------------------------------------------- ________________ એક નવું પ્રકાશન..... પ્રાકત વિરાન પાખાળાથી પ્રાકૃત ભાષા , ગ્યાસીએ હવે માથે રહ્યા ન’ આવૃત્તિ પૂર્ણ થતાં અનેકવિધ સુધારા-વધારા સાથે તૃતિયાત્તિનું પ્રકાશન કાય ખૂણ" યું છે તે અભ્યાસીઓએ વહેલાસર મંગાવી લેજા ધ્યાન રાખવા કંકુ મત : રૂા. ૫-૯૦ (પરટેજ અલમ) પુર્વ પ્રકાશિત ૬ અભિધાના સિતામણીષ- આ કાષનાં ત્રણ ચાર-પૂર્વનાં પ્રકાશને કરતાં અનેફ પરિશિષ્ટ, અભિધાન કમીજી, એક શિલાંછ, પંચવર્ગ પરિહાર, નાખબાલાદિ, તથા વિરતૂત અનુક્રમણિકાદિ વિવિધ સામગ્રીયુત ચ દ્રોદય ગુજ૨ ઢીકાયુકત, આ પ્રકારનું વસ્ત્રાવવા એમ છે. ૧૦-૭૭ (પરટેજ અલગ) પ્રાથમિક અભ્યાસીઓને પ્રથમ એક કમ સહાયક અનનાર આ કથાસદેહને હાચનની અભ્યાસને ખાસ જરૂર લાગે છે. રે કે અત: રૂ. ૩-૪૭ (પરટેજ અલગ) બ્રિાપ્તિસ્થાન– જસવંતલાલ ગિરધરલાલ શાહ ૩૦/૪ ડોશીવાડાની પોળ, આ દાવા Page #3 -------------------------------------------------------------------------- ________________ * * * * છે. પૂજ્યપાદ વિજયનેમિ- વિકારસૂરિ નમો –શ્રીમદાચાર્ય મુનિરારિ વિચિત– ભાવિ જિનેશ્વર શ્રી અમમસ્વામિ ચરિત્ર ભા. ૧ ( ગુજરાતી ભાષાંતર) ભાષાંતરક્ત મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી કીંમત ૪-૦૦ યશેન્દુ પ્રકાશન ૧૯૬૩ ૪ ગ્રંથ ૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ જસવંતલાલ ગીરધરલાલ શાહ ૧૪૭, તળીને ખા. ડોશીવાડાની પિળ, અમદાવાદ. પ્રાપ્તિસ્થાન ૧. જૈન પ્રકાશન મંદિર ૩૦૯-૪ ડોશીવાડાની પોળ, ખત્રીની ખડકી–અમદાવાદ ૨. રતીલાલ બાદરચંદ ડોશીવાડાની પિળ–અમદાવાદ. ૩. સરસ્વતી પુસ્તક ભંડાર, હાથીખાના, રતનપોળ–અમદાવાદ ૪. શ્રી સેમચંદ ડી. શાહ ' જીવનનિવાસ સામે–પાલીતાણું. ૫. શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડાર . ગોડીજીની ચાલ, કીકાસ્ટ્રીટ, મુંબઈ-૨ પ્રથમવૃત્તિ વીર સંવત ૨૪૮૯ ઈ. સન ૧૯૬૩ વિક્રમ સંવત ૨૦૧૮ ધનતેરશ. સર્વ હકક પ્રકાશક્તા છે: -મણીલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ ઘીકાંટારેડ :: અમદાવાદ, Page #5 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ જેઓની શિતળ છાયાએ, વાણીએ, સ્નેહની લાગણીઓએ મને સંયમમાર્ગની આરાધનામાં સ્થિર બનાવ્યું એવા પ.પૂ શાંતમૂર્તિ સમયજ્ઞ, ભોદક્ષિતારક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના કર કમલમાં. આપને શિશુ Jભાનચંદ્ર vanaencoccalmannalas Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય-નિવેદન જગતના સમસ્ત જીવનું કલ્યાણ કરવાની ભાવનાવાળા ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળના સર્વ તીર્થકર ભગવંતોને નમસ્કાર થાઓ. પિતાના જન્મના ત્રીજા ભવમાં શિસ્થાનક તપનું વિધિપૂર્વક આરાધન કરીને જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવાની ભાવના હૃદયમાં રાખીને તીર્થકર નામકર્મ જેઓએ ઉપાર્જન કર્યું છે. તેવા તથા તીર્થકર નામકર્મ બાંધ્યા પછી યથાયોગ્ય સમયે તે પદ ભોગવતા સમસ્ત પૃથ્વીતલ પર વિચરી, જગતના સર્વ જીવોને ઉપદેશ આપી, તેમાંના લગભગ ઘણા જીવોનું ઉત્કૃષ્ટ જીવન બનાવનાર તે તીર્થકર કહેવાય છે. જૈન શાસ્ત્રમાં ભૂતકાળમાં ઘણું તીર્થકર થઈ ગયા છે. ભાવિમાં પણ અનંત તીર્થકર થશે અને વર્તમાનમાં શ્રી સીમંધરસ્વામિ પ્રમુખ ૨૦ તીર્થ કરે છે. તે તે તીર્થકરે જગતના સમસ્ત જીવોના હૃદયના ભાવ સારી રીતે જાણે છે. અને પ્રકાશે છે. સામાન્ય રીતે ઉત્સર્પિણ અને અવસર્પિણીના છ-છ વિભાગ કરવામાં આવ્યા છે. તેમાં છ વિભાગ–આરા ચડતા કાળના અને છે વિભાગ-આરા પડતા કાળના કહ્યા છે. આવા દરેક વિભાગ–આરામાં ર૪–૨૪ તીર્થકરે જ જગતના જીવોના કલ્યાણ કરવાને તે તે સમયે જ્યારે જ્યારે તેઓ જે કાળમાં ક્યાત હોય તે તે કાળમાં પિતાનું શાસન પ્રવર્તાવે છે, અને તેમાં પ્રથમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ-શ્રી ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરે છે અને તે શ્રી સંઘ કેમ આગળ વધે, આગળ વધીને શાસનની શોભા કેમ વધારે, તે તે રીતે તેઓને પોતાના સદુપદેશદ્વારા આગળ લાવે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ જેમ રાજા પિતાની પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કરે છે અને તેથી જ તે નૃપ શબ્દ કહેવાને માટે લાયક બને છે અને “ન શક્તિ તિ એ વ્યુત્પત્તિથી એટલે સમસ્ત પ્રાણીઓનું રક્ષણ કરે તે રાજ. આ વ્યુત્પત્તિને સિદ્ધ કરે છે. સામાન્ય રીતે દરેક કાળમાં, દરેક આરામાં લગભગ બધા જ ધર્મોમાં ૨૪ ની સંખ્યાવાળા ઉત્તમ પુરૂષ હોય છે, પણ કેઈ કાળમાં તેથી વધારે ઉત્તમ પુરૂષો પ્રાય: હોતા નથી. જેમકે, વિષ્ણુ લેકમાં ૨૪ અવતારરૂપે તે ૨૪ ને માને છે. મુસલમાન લેકે તે તે ઉત્તમ ૨૪ પયગંબરે માને છે. તેમ જે ૨૪ તીર્થકરોને માને છે. આગામી કાળના ર૪ તીર્થકરો પૈકી આ શ્રી ૧૨ મા અમામ નામના શ્રી તીર્થકર ભગવંતનું જીવન ચરિત્ર પૂજ્ય આચાર્ય શ્રી મુનિ સુંદરસૂરિજીએ શ્લેકબદ્ધ બનાવેલ છે, તે ચરિત્ર લેકબદ્ધ હેવાના કારણે સામાન્ય જ્ઞાની છે તેને યથાયોગ્ય સ્વયં બાધ ન પામી શકે તે સાહજિક છે. આવા અલ્પજ્ઞાની છેના બેધને માટે સુંદર અને સરળ છતાં રોમાંચક શલિથી તેને ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આ અનુવાદ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રશિષ્ય શ્રી ભાનચંદ્રવિજ્યજીએ ખૂબ પરિશ્રમદ્વારા તૈયાર કરેલ છે. તેઓને આવો સુંદર પ્રયાસ ખરેખર પ્રશસ્ય છે. આ અનુવાદમાં ભાવિ-જિનશ્રી અમસ્વામીના દરેકે દરેક ભવનું– તે તે ભવોમાં તેઓએ કેવા કેવા કાર્યો તથા જનહિત આદિ જે જે કર્યું છે, તે સંપૂર્ણતઃ સારી રીતે સમજાવ્યું છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભાનુચંદ્રવિજયજી મહારાજશ્રીએ આવો સુંદર અનુવાદ આ ગ્રંથને તયાર કરી લેક બેગ બનાવ્યો છે તે બદલ સમસ્ત વાચક ગણું તેઓશ્રીને પ્રયાસ આ અનુવાદ વાંચી સફળ બનાવશે તેવી આશા રાખવામાં આવે છે. પ્રાન્ત આ અનુવાદમાં કંઈ પણ નાગમ વિરુદ્ધ લખાયું હોય અથવા દષ્ટિદોષથી યા પ્રેસ દોષથી જે કંઈ ત્રુટી રહી હોય તે સુધારી વાચક ગણ અને ક્ષમા આપશે. એજ – પ્રકાશક. શ્રી વિવિધ પૂજા સંગ્રહ | (ભાગ ૧ થી ૧૧) પં. વીરવિજયજી, પં. રૂપવિજયજી, શ્રી લક્ષમીસૂરિજી ઉ. યશોવિજયજી આદિ અનેક પૂર્વાચાર્યોવિરચિત તથા અર્વાચીન મુનિ મહારાજાઓની બનાવેલી પૂજાઓને સંગ્રહ, પૃષ્ટ ૮૫૬ દ્વિરંગી ભાવવાહી જેકેટ સુંદર કાગળ પાકુ બાઈડીંગ, મૂલ્ય રૂા. ૬=૦૦ વિવિધ પૂજા સંગ્રહ ભાગ ૧ થી ૬ રૂા. ૩=૫૦ * ઇ » ઇ ૧ થી ૯ રૂા. ૫=૦૦ જૈન ધર્મના દરેક ભાષાનાં દરેક વિષયના પુસ્તકો | માટે પૂછો : જૈન પ્રાશન મંદિર ૩૦૪, દેશીવાડાની પિળ અમદાવાદ–૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ નેવેદ્ય મારા સંયમ જીવનના શૈશવકાળ દરમિયાન કથાઓ વાંચવામાં સાંભળવામાં આવતી. સમયના પસાર થવાની સાથે એવી સાંભળેલી, વાંચેલી, ધાર્મિક, સામાજીક અને નૈતિક જીવન ઉત્થાનની કથાને નવા વાઘા પહેરાવીને મેં વાંચકા સમક્ષ મૂકી છે. પણ, આ પુસ્તક તમારા હાથમાં આવે છે. તે તે મારા ખ્વનની અનેક વિટંબના માંહેનું એક છે. કારણ કે જ્યારે લખવા માટે પ. પૂ. સમથ વ્યાખ્યાનકાર, કવિરત્ન, પન્યાસ પ્રવર યાભદ્રવિજયજી મહારાજે મને પ્રેરણા આપી, ત્યારે મને લાગ્યું, અને મેં કહ્યું પણ ખરૂં કે આ મહાન ગ્રંથના દશ હજારથી અધિક શ્લોકાનું ભાંષાંતર ગુજરાતીમાં કરવું. તે તે! મારી ક્તિ બહારની વાત છે. વળી ચાતુર્માસમાં અનેક પ્રકારની પ્રવૃત્તિમાં ભગીરથ કાર્ય થવું મુશ્કેલ છે. પરંતુ તેની અનહદ લાગણી અને મમતાએ મારા ઉપર જીત મેળવી, મેં શ્રી અમમસ્વામિ (મહાકાવ્ય)નું ભાષાંતર કરવાના વિચાર અમલમાં મૂકયો, જેમ જેમ ભાષાંતરનું કાર્ય આગળ વધતું ચાલ્યું. તેમ તેમ તે ગ્રંથમાં આવતા તમામ કથાનકામાં અત્યંત મનેાહર આનંદ અનુભવવા લાગ્યો, જેનું વન હું કરી શકું તેમ નથી. પણ મારા આ પ્રયાસને સર્વાંગી નિચાડ વાંચકા જ આપશે. હું સિદ્ધહસ્ત લેખક નથી, તેમ મેં આ કરવામાં જરાપણ છૂટછાટ લીધી નથી. પ્રથમ સુધી લખાઈ છપાઈ બે મહિનાના અલ્પ સમયમાં બહાર પડે છે. મહાકાવ્યનું ભાષાંતર ભાગ સગ ૧ થી ૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ તે તે ઘણે અલ્પ સમય કહેવાય જેથી ખલના થવાને સંભવ રહેલ છે. સુજ્ઞ વાંચકો આ પુસ્તકમાં રહેલી ક્ષતિઓ દર્શાવે તે બીજી આવૃત્તિમાં વેગ સુધારા વધારા કરી શકાય. મારા આ અલ્પ પ્રયત્નને વાંચકો વધાવી લેશે. એજ શુભંભવતુ. વિલા-પારલા મુંબઈ ભાનચંદ્રવિયે ૨૦૧૯ ધનતેરશ. અમારું નવું પ્રકાશન શ્રી જિનેન્દ્ર દર્શન વીશી, અનાનુપૂર્વી (બીજી આવૃત્તિ) સંપૂર્ણ પરિકર સાથેના વીશ ભગવાન તથા ગૌતમસ્વામી, સિદ્ધચક, વીશ સ્થાનક, ઘંટાકર્ણ, માણિભદ્ર, પદ્માવતીદેવી, ચકેશ્વરીદેવી તથા અંબિકાદેવીના પૂર્ણ રંગી ચિત્ર સાથે, ભારે આર્ટ પેપર ઉપર સુઘડ છપાઈ સાથે, કિંમત ૧=૫૦ નયા પૈસા. વધુ લેનારને એગ્ય કમિશન આપવામાં આવશે. જુજ નકલે સીલીકમાં રહી છે. નવી આવૃત્તિ સુધારા-વધારા સાથે, ૪૪ ચિત્ર સાથે પાંચપદ તથા નવપદની અનાનુપૂવ સાથે ટૂંક સમયમાં બહાર પડશે. જૈન પ્રકાશન મંદિર ૭૦૯૪ દેશીવાડાની પોળ, અમદાવાદ. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદાચાય મુનિરત્નસૂરિ વિરચિત ચાચીન તાડપત્રીય ભાવિજિનેશ્વર શ્રી અમમસ્વામિ ચરિત્ર ગુજરાતી ભાષાંતર પ્રથમ સ બધા ક્ષેત્રોમાં એક કાળમાં હંમેશા ભવ્યાત્મરૂપી કમલે। ને વાણીરૂપી કીરણેાથી જ્ઞાનરૂપ લક્ષ્મીને આપવાવાળા તીર્થંકરરૂપી સૂર્ય સર્વાત્માઓને પવિત્ર કરે, કસ્તૂરીથી બનાવેલી પાનની રેખાઓની શેશભાની જેમ વિરતિરૂપી જટાઆના વિશાળ સમુદાય જેમના અને ખભા ઉપર રહેલા છે. એવા આદીશ્વર ભગવંત આપણું કલ્યાણ કરા. રાજ્યકાલમાં જેઓની સેવામાં નવિનિધિઓ રહેલી છે. એવી રીતે સયમકાળમાં પણ સ`પૂર્ણ કમલના સ્વચ્છ પત્રાએ અનુકરણ કર્યું છે એવા શ્રી શાંતિનાથ ભગવતને મારા નમસ્કાર થાએ. હમેશા નવીન આનંદને આપવાવાળા, શ ́ખ અને ચક્રોથી શેાલતા ચરણવાળા, નવીન શ્રેષ્ઠ પુરૂષરૂપ શ્રી નેમિનાથ ભગવાન ઈચ્છિત લક્ષ્મીને આપવાવાળા થાવ. મેઘમાલી દૈત્યના વિન્ત્યાત્સવના અવસરે સ્વય શેષનાગે (ધરણેન્દ્ર) વિજયને જણાવનાર અને આશ્ચય આપનાર ફણારૂપી છત્રથી ઉંચે ઉપાચા, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ, જયવતા વો. Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગના સમૂહને નાશ કરવાવાળા, જેઓને મનહર વાણીરૂપી સિંહનાદ, સર્વ ઠેકાણે ફેલાયેલ છે, કામાદિ અનંત વેરીઓનો ઘાત કરવાવાળા શ્રી વીર ભગવાન તમને કેવલલક્ષ્મી પ્રાપ્તિ માટે થાઓ. - લક્ષ્મીના નિવાસ સ્થાનરૂપ બને ચરણકમલે જેના રહેલા છે. એવા પદ્મનાભ સ્વામિની અમે સ્તુતિ કરીએ છીએ. જેઓના ચરણકમલને સર્વ ઈદ્રોએ પિતાના મસ્તકના અલંકાર બનાવ્યા છે. વળી બારે સૂર્ય (બાર સંક્રાંતિ) ના તેજને ધારણ કરવાવાળા એવા સર્વ ગુણસંપન્ન અમમ નામવાળા ભાવી બારમા તીર્થંકર તમારી અનુપમ કૈવલ્યલક્ષ્મીને મુનિન્દ્રોની વંદના તથા પ્રણામથી પણ ઉત્કૃષ્ટ લક્ષ્મીને પ્રાપ્ત કરવાવાળા ભાવી તીર્થકર શ્રી અસમસ્વામિને મારો નમસ્કાર થાઓ. | કવિ હૃદયરૂપ સમુદ્રમાં નિરંતર રહેવાથી જાણે કે પાણીના પરપોટાને સમુદાય ભેગો ન થયો હોય? એ કારણથી નવિન કેવડાના ફુલની અંદરના પત્રોની સમાન સફેદ કાંતિવાળી સરસ્વતી દેવી વિજયને પ્રાપ્ત કરે છે. શ્રી જિનેશ્વર દેવેની વાણીથી અલંકૃત, સમયે સમયે પંડિત પુરૂષને જન્મ આપનાર, મોટા મોટા પર્વતેથી પણ ક્ષોભ નહી પામનાર, નવિન સિદ્ધાંતરૂપ સમુદ્ર “યાવઍક દિવાકરે” સુધી જયવંત વર્તો. ગૌતમ આદિ અગ્યાર ગણધરની સ્તુતિ કરૂં છું. Page #13 -------------------------------------------------------------------------- ________________ જેઓએ દ્વાદશાંગી બનાવી ગુરૂ (ભગવાન મહાવીર સ્વામિ) ની ત્રિપદી (ઉપનઈ, વિગઈ, યુવઈ) ની સમસ્યાને પૂર્ણ કરી. - શ્રી શય્યભવ સ્વામિ તમારા કલ્યાણને માટે થાવ, જેઓએ સર્વ અંગમાંથી પરિપૂર્ણ દશવૈકાલિક સૂત્રની રચના કરી. - શ્રી ભદ્રબાહ સ્વામિ તમારી પ્રીતિને માટે થાવ, જેઓએ અમૃતમય દશ નિયુક્તિઓની રચના કરી, શંકાને દૂર કરવાવાળા, વિશેષ અતિશયવાળા વચનેથી જિનમુદ્રાને ધારણ કરવાવાળા ક્ષમાક્ષમણ શ્રી જિનભદ્ર સ્વામિની સ્તુતિ કેવી રીતે કરી શકાય? વાચક શ્રી ઉમાસ્વાતિજીના વચનના ઘંટારવને સુંદર કાર કેના હૃદયમાં આજે પણ ધ્વનિત નથી થતું? શ્રી જિનેશ્વરના સિદ્ધાંતરૂપ આકાશમાં ઉદયને પ્રાપ્ત કર્યો છે. પિતાના વચનથી કવિરાજ પંડિત રાજાઓના તેજને હરણ કર્યું છે. એવા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિની સ્તુતિ પણ કેવી રીતે થઈ શકે ! શ્રી હરિભદ્રસૂરીશ્વરજીની હું સ્તુતિ કરૂં છું. જેઓએ ૧૪૪૪ ચૌદસે ચુમ્માલીસ ગ્રંથની રચના કરીને માતાની માફક “મહત્તરા” જિનવાણની રક્ષા કરી. આજે પણ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ગ્રંથની રચનાવડે કરીને જેઓને વિજયડંકા વિશ્વમાં વાગી રહ્યા છે. તે કવિ શ્રેષ્ઠ સિદ્ધર્ષિ વિજયને પ્રાપ્ત કરે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪. મહાન શ્રુતસાગર જેમાંથી તરગ લેાલા કથાનું ઝરણુ પ્રગટ થયું, એવા શ્રી પાદલિપ્તસૂરિ જયવ’તા ‘વર્તો. શતવાહન અને લેાજ રાજાના નામરૂપી માનસરેાવરમાં હંસની સમાન, નિવાસ કરવાવાળા શ્રી માનતુંગર તથા દેવભદ્રસૂરિ અવશ્ય સ્તુતિ કરવા ચેાગ્ય છે. ગુર્જરરાજ પરમાત કુમારપાલ મહારાજાના ગુરૂ, ચારવિદ્યાના પ્રધાન રચિયતા, ત્રેસઠશલાકા પુરૂષાનું વર્ણન કરવાવાળા, પ્રતિભાસ’પન્ન, મહાકવિ જેએ સ્તુતિ કરવા યોગ્ય છે એવા શ્રી હેમચન્દ્રાચાય ની સમાન વાણીમાં ખીજા કાઈ થઈ શકનાર નથી. દનશાસ્ત્રાને શુદ્ધ કરવામાં હુંસસમાન, અપૂ અભ્યદયવાલા શ્રી ચન્દ્રપ્રભસૂરિ આત્મસિદ્ધિને પ્રાપ્ત કરા. ચૈત્ર મહીનામાં નવીન મજરીએ વૃક્ષના અલકારરૂપ અને છે. તેમ સજ્જનાના કાનને વિષે અલંકારરૂપ તિલકમ‘જરીની રચના કરી. એવા મહાકવિ ધનપાલ કેને પ્રિય નથી ? જેઓની વાણીને વૈભવ ગ્રન્થ સર્જન તથા મહા કાવ્યની રચનાઓમાં નવીનતર છે. એવા આચાય ભગવતે વિજયને પ્રાપ્ત કરે, બીજાઓ તરફથી મળતા દાષાને દૂર કરી કવિયાની કૃતિઓને નિષ્કલંક અનાવે એવા સજ્જના વંદનીય છે. સજ્જન પુરૂષા પુરૂષોત્તમરૂપે વિષ્ણુસમાન છે. શત્રુન Page #15 -------------------------------------------------------------------------- ________________ ઓને દૂર કરવામાં શંકર સ્વરૂપ છે. પદ્માસન રૂપી આસન સ્વરૂપે બ્રહ્યા છે. તેવા સજજનેને કેની ઉપમા આપવી? અથવા સર્વોત્તમ પુરૂષ છે. અમૃત વરસાવવાવાળા, કલાવાન એવા પૂર્ણચંદ્રથી પણ સજજન પુરૂષે શ્રેષ્ઠ છે. કારણ કે ચંદ્રમા કાલકૂટ ઝેરનો ભાઈ છે. કેમકે બંનેને સમુદ્ર સાથે સંબંધ છે. શ્રેષ્ઠ કવિઓના માર્ગમાં પ્રસ્થાન કરવાવાળા પંડિતેને પ્રતિકુળ શબ્દ દ્વારા, ધન લાભને આપનાર ખલ, પણ પ્રશંસનીય છે. જેમ ગીઓ (જીતેન્દ્રિય)ની ઉપર સ્ત્રીયોની નેત્ર બાણ (કટાક્ષ)ની કાંઈ જ અસર થતી નથી. તેમ રસથી ભરેલા પદેથી યુક્ત કવિઓની રચનાઓમાં ખલની ચેષ્ટાઓ કાંઈ અસર કરી શકતી નથી. સુકુમાળ પદ રચના જેમાં આશ્રય કરે છે. એવા સુંદર કાવ્યરૂપ શરીરની રચના કરવામાં કવિઓની સુંદર કુશળતા વિજયને પ્રાપ્ત કરે. ( શ્રેષ્ઠ કવિઓ શુકલ પક્ષના ચંદ્રમાની જેમ વૃદ્ધિને પામે છે. કુકવિઓ કૃષ્ણ પક્ષના ચન્દ્રમાની જેમ ક્ષીણતાને પામે છે. - કવિઓની શુદ્ધ કૃતિઓ કપુરની માફક સજજને દ્વારા હૃદયથી ગ્રહણ કરાય છે. ત્યારે અશુદ્ધ કૃતિ કપાળમાં લગાડેલી કસ્તૂરીની માફક છેવાઈ જાય છે, ઉડી જાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ જિન પ્રતિમાની પ્રતિષ્ઠા જેમ આચાય મહારાજથી થાય છે. તેમ ભાવને પ્રગટ કરવાવાળી કવિઓની કૃતિ પૉંડિત સમાજમાં પ્રતિષ્ઠાને પામે છે. ગ્રિષ્મ ઋતુના દીવસેામાં આમ્રફલમાં જેમ રસના પરિપાક થાય છે. તેવી રીતે વાકયમાં સુન્દર રસના પરિપાક કરવાવાળા શ્રેાતાજને લાંખા કાળને માટે વૃદ્ધિને પ્રાપ્ત કરો. કૃપા, જ્ઞાન, તેજ, લાવણ્યતા, શાંત ગુણવાળા શ્રેાતાઓ અને કવિઓ, પુણ્યથી પ્રાપ્ત થાય છે. જેઓની કૃતિ ( કાવ્ય ) લેાકેાત્તર શબ્દ તથા અના ગૌરવથી યુક્ત છે. તેવા ગ્રન્થકાર સરસ્વતી દેવીના હાથમાં રહેલા કર્યાંકણની સમાન લાંખા કાળસુધી પૃથ્વીની ઉપર આનન્દને પ્રાપ્ત કરે. એવી જ રીતે પ્રાચીન કવિઓની ઘણા અર્થોથી સુંદર, માણિકયની સમાન રચનાઓ સહૃદય આત્માઓના કાનને શેાભાવી રહેલ છે. ઘેાડા અથવાળી હોવા છતાં પણ નિમલ જાઈની ફુલમાળાની જેમ સુગંધને આપવાવાળી, સજ્જનાના કઠને અલકારની માફક શૈાભા આપનારી આ મારી કૃતિ પણ માન્ય થાઓ. નાયકના ગુણાથી ગવાયેલ, કવિઓની સાધારણ કૃતિ પણ આવશ્ય આશ્ચયને આપવાવાળી બને છે. એ પ્રમાણે વિચારીને ભાવી શ્રી અમમસ્વામિ તીર્થ - કરના ગુણેા ગાવાના બહાનાથી મનાવી છે, આ રચના અવશ્ય સજ્જનેને સેવવા યોગ્ય થશે, પહેલ ભવમાં કુલ Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂત્ર બે ભાઈઓ હતા, બીજા ભવમાં રાજલલિત અને ગંગદત્ત નામના વણિક બને ભાઈઓ હતા, ત્રીજા ભવમાં બંને દેવ થયા, ચોથા ભવે બલરામ અને શ્રીકૃષ્ણ થયા, પાંચમા ભવમાં ના ભાઈ વાલુકા પૂત્ર થયો, છઠ્ઠા ભાવમાં રાજકુલમાં સંપૂર્ણ સાત સાગરેપમના આયુષ્યવાળા શ્રીમાન અમમસ્વામિ નામે બારમા તીર્થંકર થશે. બલરામ પાંચમા ભવે બ્રહ્મદેવલોકમાં દેવ બનીને, છ} ભવે અમમસ્વામિના તીર્થમાં મુક્તિપદને પ્રાપ્ત કરશે. આ ચરિત્ર સંક્ષિપ્ત વાંચનાવડે આ રીતે કહેવાયું. વિસ્તાર વાંચનાથી તેનું વર્ણન આગળ કહેવાશે. શ્રી અમમ સ્વામિના યથાર્થ સમયનું જ્ઞાન ક્યાંથી થયું? એ શંકા બરાબર નથી, કારણકે દ્વાદશાંગીમાં શ્રી તીર્થંકર પરમાત્મા, તથા ગણધર ભગવતેથી આને નિશ્ચય કરવામાં આવેલ છે. જેમાં કૃષ્ણ વાસુદેવને તીર્થકર નામકર્મથી ઓળખવામાં–કહેવામાં આવેલા છે. તેમને જીવ ત્રીજી નરકમાંથી (વાલુકાપ્રભામાંથી) નીકળી,શ્રી પુંડ્ર નામના દેશમાં શતદ્વાર નગરમાં શ્રી ભદ્રા નામની રાણી, અને સમ્મતિ નામના રાજાના પુત્ર, ભાવી ઉત્સર્પિણમાં શ્રી તીર્થકર ભગવાનની ચાવીશી થવાની છે તેમાં લેક્સસ્વામિ શ્રી “અગમ નામના બારમા તીર્થંકર ભગવાન થશે, જેઓએ અમસ્વામિને તેરમા તીર્થકર કહ્યા છે. તે વાત સત્ય નથી. પણ તેઓ શ્રી સિદ્ધાંતની આશાતના કરે છે. ફક્ત કેવલી ભગવંતે તત્ત્વને જાણે છે. એ Page #18 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય કરીને મારાથી કરાયેલા “અમમ ચરિત્રને વિદ્વાનજને જરૂરથી સાંભળશે – દ્વીપમાં ચકવતિપણાને ધારણ કરનાર, વિશાલ જબુવૃક્ષથી શોભાયમાન, સંપૂર્ણ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ ગોળાકાર એકદ્વીપ છે. શ્રી શેષનાગની વિસ્તૃત ફણુંએના ગોળાકાર છત્રની જેમ, આ દ્વીપમાં સુવર્ણકલશની શેભાને ધારણ કરનાર, અનેક દિવ્ય રત્નથી ભરપુર સુવર્ણચલ (મેરુ) વિરાજમાન છે. દીપક ઉપર રહેલા કાજળના ઢાંકણની જેમ જગતની લક્ષ્મીરૂપ મેરૂ પર્વત ઉપર કાજળઘેર આકાશ શોભે છે, પુત્રમાં પોતાની જેમ, ક્ષેત્રમાં માનદંડની જેમ, નદીઓમાં જળની જેમ, રાશીઓ વડે, પૃથ્વીનું વિભાજન કરતા સૂર્ય ચંદ્ર કીરણની જેમ મનુષ્યલકની લક્ષ્મીના દર્પણ સમાન મેરૂપર્વત શોભાયમાન છે, તે જંબુદ્વીપમાં હીમાલયના દક્ષિણ ભાગમાં ઘણું વાદળા સ્વરૂપ આગમોથી સિંચાતા એવા મનુષ્યોને પુણ્યરૂપી ધાન્ય આપવાવાળું ભારત વર્ષ નામે સુંદર ક્ષેત્ર છે. ગંદાની જેમ સિંધુ નદી, નન્દકની સમાન ગંગા નદી, અને શારંગ ધનુષ્યની સમાન હીમાલયને ધારણ કરતાં સનાતન વિષ્ણુની સમાન ભારત વર્ષ ક્ષેત્ર શોભી રહ્યું છે. જેમાં ઋષભકુટનામને પર્વત હમણાં પણ ચક્રવતિઓના પિતાના હસ્તકમલથી, લખાયેલી નામની પંક્તિઓ મોતીઓના હારની જેમ ધારણ કરીને શોભી રહેલ છે. જ્યાં રૂપા તથા મણિને કીરણેથી ભસ્મની શેભાને ધારણ કરનાર ગંગા તથા Page #19 -------------------------------------------------------------------------- ________________ સિંધુને આશ્રિત વૈતાઢય નામને પર્વત છે. ભલમનસાઈ રાખનાર પુરૂષોને જેમ સ્ત્રી ખંડિત કરે છે તેમ, બહારથી ઉંચા શિખરે વડે શેભત, હદયથી કુટનિતિમાં ચતુર, ભરત ક્ષેત્રના બે વિભાગ કરીને પિતાની પત્નિરૂપ ગંગાસિંધુ દ્વારા ભરતક્ષેત્રના છ ટુકડા કરનાર વૈતાઢય પર્વત શોભી રહ્યો છે. સૌરાષ્ટ્રનું વર્ણન છએ ખડેમાં દક્ષિણ દિશાના અર્ધ ભારતના મધ્ય ખંડમાં છ દર્શનમાં શ્રેષ્ઠ એવા જૈનેન્દ્ર દર્શનની સમાન અત્યંત ઉત્તમ મધ્યખંડ છે. સંપત્તિઓથી ભરપુર અને આપત્તિઓથી રહિત, અતિવિસ્તાર યુક્ત દેવલોકના એક ભાગ સશ સૌરાષ્ટ્ર નામે દેશ છે. પ્રવેશ અને નિર્ગમન કરવા માટે પવિત્ર સંઘના વિશાળ એક રૂપ છે, સજજનેના કાનને અમૃતસમાન એવા તીર્થંકર પરમાત્માને યશોગાન આજે પણ ગવાય છે. આજે પણ તીર્થંકર પરમાત્માના વિહારથી ભયભીત બનેલા દુકાળ તથા ભય તે ભૂમિમાં પ્રવેશી શકતા નથી. જ્યાં આજે પણ પુનમના દિવસે થતા ઉત્સવો વિમળાચલ ઉપર મૂક્તિએ ગયેલા મુનિની યાદ આપે છે. શ્રી પુંડરિક સ્વામિનું સ્મરણ કરીને શત્રુંજય પર્વતમાંથી નીકળતા અને ખડખડ અવાજ કરતાં ઝરણાંઓ જાણે કે રૂદન કરતા અને આંસુ સારતાં હોય તેમ વહી રહ્યા છે. જ્યાં અભૂત તીર્થ ગીરનારજીના પગને પશ્ચિમને સમુદ્ર પિતાના પાણીથી પુણ્યાથી આત્માની જેમ પ્રક્ષાલિત કરે છે. ગિરનારની વનરાજીઓમાં દેવાંગનાઓ ભગવાન નેમિ Page #20 -------------------------------------------------------------------------- ________________ કરે જાણીને તથા કરી દેશેથી અમથી બોલાર નાથના શૃંગાર રસને શાન્ત કરનાર, કરૂણારસ પ્રધાન ચારિત્રને યાદ આપતી ગીતે ગાય છે, ત્રણ લેકમાં વિખ્યાત એવા કૃષ્ણનું ચરિત્ર ઘેર ઘેર અનેક મૂખેથી બોલાય છે. જ્યાં વહાણ દ્વારા દૂર દૂર દેશથી રન્નેને સમુદ્ર, લાવી. રાજરાણુઓને, તથા સર્વે સ્ત્રીઓને અલંકારથી વિભૂષિત કરે છે. પ્રત્યેક ગામમાં પ્રત્યેક ગામના વાડામાં, ચારિત્રવત સ્ત્રીઓને નજદીકમાં લવણ સમુદ્ર હેવાથી લાવણ્યમય દેખાય છે. જ્યાં સરેવરમાં રાત્રિએ કમલની સુગંધ હતી નથી. પરંતુ હમેશા લક્ષ્મીની સુગંધથી તેઓ પમરાટને . અનુભવે છે. ચંદ્રમાની જેમ પરિવાર સમજીને આપવામાં આવેલ સોરઠ રાગ સર્વને આનંદ આપે છે. જ્યાં સરસ વિશાલ સ્તનવાળી વેશ્યાઓની જેમ દરેક માર્ગમાં રહેલી પાણીની પરબ મુસાફરોને આકર્ષે છે. ગામની બહાર અનાજના ઢગલા ગામના લોકોથી કરવામાં આવેલ છે. તે ઢગલાઓ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે વિશ્રામસ્થાનની જેમ શોભે છે. સજજન માણસના મનની જેમ સ્વચ્છ, સત્ કવિઓના કાવ્યોની જેમ સુસ્વાદિષ્ટ, ઉદાર પુરૂષની સંપત્તિની જેમ નદીઓનાં પાણી સર્વેને માટે સામાન્ય છે... કીનારે ઉભા રહેલા વૃક્ષે સૂર્યના તાપથી જાણે કે સંતપ્ત બની સ્નાન કરવા માટે પાણીમાં “ન, પડ્યા હોય તેમ પ્રતિબિંબિત થયેલા દેખાય છે. જ્યાં પર્વત ઉપર તીર્થ, દર જગ્યાએ નિધાન, દરેક ગામે વિલાસિની સ્ત્રીઓ, Page #21 -------------------------------------------------------------------------- ________________ અને પ્રત્યેક વનમાં મુનિ વૃન્દ શોભે છે. જ્યાં પ્રત્યેક જન ઉપર મોટા મોટા કેટ, નગરમાં ગગન ચુખીમંદિર, પ્રત્યેક માર્ગમાં ભરવાડની સ્ત્રીઓ મુસાફરોને બોલાવી બોલાવી દૂધ દહીં, ઓદનાદિથી આતિથ્ય કરે છે. કાળા મગ, કંકુ, ઘી, કાચી સેપારી, તથા તાંબુલ પત્રોથી પરિપૂર્ણ છે. મેરની પીંછી રૂપ છત્રને ધારણ કરેલ વૃક્ષની હળ. નાયકની જેમ દેખાય છે. વિદેશમાં પણ સર્વના મેં લાલા કરનાર નાગરવેલના પાન સૌરાષ્ટ્ર દેશને યશસ્વી બનાવે છે, પોતાની મેળે ઉન્ન થયેલી નાગરવેલના પાનની વેલીઓ વડે બંધાયેલ સેપારીને ઝાડ જ્યાં છે. ત્યાં બાળક હીંચકા ખાય છે. સમુદ્ર કિનારા પ્રત્યેક ઉદ્યાનમાં નાગર વેલડીને મંડપમાં કુમારીકાઓ કીડા કરતી વખતે નાગ કન્યાની જેમ દેખાય છે. કવિઓથી કંટાળેલી સરસ્વતી કાશ્મિરથી ચાલીને આ દેશમાં ન આવી હોય તેમ બાલાઓ અપૂર્વ પ્રકારના “દુહાઓની રચના કરે છે. જ્યાં ચારણે રાજાએની સભામાં હાથી માફક ગર્જના કરતાં રાજાની સ્તુતિ કરે છે અને દુશ્મન રાજાઓના પક્ષને દૂર કરતાં, મિથ્યા–ીઓના મિથ્યાત્વને નાશ કરનારી, બિરૂદાવલી ગાય છે. અજ્ઞાન તે અંજનાચલ પર્વત ઉપર જઈને રહ્યું છે અને કવિઓએ આકાશને પત્ર બનાવ્યું છે. શેષનાગની ફણાઓરૂપી હજાર હાથથી લખવાવાળા કવિઓ ભગવાનના ગુણો લખવાના પારને પામી શકતા નથી. એવા મહાન વિદ્વાને Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સૌરાષ્ટ્રમાં રહેલા છે. તે સૌરાષ્ટ્ર દેશમાં નીરંતર નદીઓના શિતલ જળથી સિંચાયેલા, નજીકના વૃક્ષેથી શેભતા, સુંદર પરિવારથી શોભિત કુશસ્થલ નામે એક ગામ છે, જેમ ભેંસમાં લુચ્ચાઈ, પામર માણસમાં અજ્ઞાનતા, કીનારા પર રહેલા વૃક્ષેનું અસ્થિરપણું, વૃક્ષેને ખરાબ જમીનની સંગત, દહીની ગેળીમાં મંથન કરવામાં આંખનું ફરકવું, વનમાં ખાખરાના ઝાડ આ બધું સ્વાભાવિક છે પણ માંસહારી કઈ મનુષ્ય હતું જ નહી. સમાજમાં બધાં જ શાકાહારી હતા, જ્યાં કેરડાના છોડથી અત્યંત ઢંકાયેલ પીલ હતા, તે વૃક્ષના ઔધ ઉપર નિશ્ચિત હતા એટલે કોઈ પણ માણસ બીજાની વસ્તુ પૂછવા સિવાય લેતે પણ નહી. પોતાની ભેંસનું રક્ષણ કરવામાં કુશળ, પિતાની સ્ત્રીના અનુરાગી, લાવમય, ધૃતનું ભજન કરવાવાળા, ગેવાળે સૂખપૂર્વક રહેતા હતા, જ્યાંના કૌટુંબિક લોકે, દીર્ઘ નૈત્રવાળા, જોવામાં ધનુષ્ય સમાન વક આંખેવાળા, લાંબા કાનવાળા, ગોળ સ્તનવાળા, ભરાવદાર શરીરવાળા પિતાના બાહુબળથી ક્ષેત્રને ધારણ કરતા હતા. * ચંદ્ર અને શુરની કથા ત્યાં ક્ષત્રિય કુળમાં મસ્તકના અલંકાર સમ, તેજસ્વિએમાં અગ્રગણ્ય ચંદ્ર અને શુર નામે બે ભાઈઓ છે, જેવું નામ છે તેવાજ ગુણ છે. તે બન્નેમાં બાલ્યાવસ્થાથી જ અનુપમ, અત્યુત્તમ, પ્રેમ હતો, તે બને પરસ્પર એક -બીજાના પ્રતિબિંબ સમાન હતા, ચન્દ્ર સ્વભાવથી શાંત, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ક્ષમાવાન, સત્યપ્રિય, પાપકારી તથા કૃપાળુ હતું, પરંતુ શૂર સ્વભાવથી કુર હતા. ગાયોના વાડામાં ભરવાડ ગાય દેહ છે તે સમયે નીકળતી દૂધની ધારાઓ વાગતા શંખની. માફક જાણે કે મુસાફરોને બોલાવી રહી છે. તે બન્ને ભાઈએ કઈ વખત નજીકમાં ઉંચી નીચી જમીનવાળા રસ્તા ઉપર ઘુરકતા કુતરાની સાથે મોટી ફાળ મારતા, તે કઈ વખત પૂંછડાને ઊંચા કરી ઉંચા કુદકા મારતા ન પકડી શકાય તેવા વાછરડાઓની સાથે, તો કઈ વખત દૂધ પીને રૂછ પૂર્ણ થયેલા લોકોની સાથે, તે કઈ વખતે ભરવાડેના દેખતા; કઈ વખત વરસાદથી ભીજાયેલા અને હળના અગ્રભાગથી ખેડાયેલી જમીનની સુગધીવાળા, નેત્રને આનંદ આપે તેવા નવપલ્લવિત ધાન્યના કયારાઓને જોઈ હર્ષિત બનેલી સ્ત્રીઓના મનહર ગીતથી ગુંજતા, લક્ષ્મીનું જે સ્થાન ખેતરે તેની તરફ સુખ પૂર્વક જતા હતા, કોઈ કોઈ વખત વૃદ્ધો દ્વારા પ્રાચીન સમયની કથાઓ સાંભળવા આનંદથી બેસતા, અને સમય પસાર કરતા, કપુરની કાંતિની જેમ ઉજજવલ દંતપંક્તિથી હસતે શુદ્ધ મનવાળે ચંદ્ર પોતાના ભાઈ શુરને કહેવા લાગે, હે વત્સ ! આપણા પૂર્વજોથી સ્વીકારાયેલી આજીવિકાઓમાં આપણું બને માટે ખેતી કરવી સર્વ શ્રેષ્ઠ છે. કેમકે સર્વેની ઈચ્છા ભીન્ન ભીન્ન હોય છે. કેવળ ખેતી જ સ્વતંત્રતા પૂર્વક બધી અભિલાષાઓને આપવાવાળી અને દરિદ્રતાને નિમૂળ વિનાશ કરનારી છે. અને વાર્તાઓમાં હોંશિયાર વિદ્વાનોના સમુદા Page #24 -------------------------------------------------------------------------- ________________ ચમાં કહેવત છે ને “મહામહીને ખેડૂતે દ્વારા સુધારેલી ભૂમિ સુવર્ણમય ફલને આપવાવાળી છે. માટે ગાડી જોડે અને ત્યાં જઈને મજુરેથી ખેતી કરાવીએ,” જેવી આપની આજ્ઞા, આ પ્રમાણે કહીને પ્રેમપૂર્વક શૂર તૈયાર થયે, ગાડીમાં બેસી બન્ને ભાઈઓએ પ્રસ્થાન કર્યું, થોડું દૂર ગયા પછી અખંડ મંગલ દ્વારની ભૂગળ (અર્ગલા) સમાન, હાથીની સૂંઢના સમાન ધીમે ધીમે ચાલવાવાળી “ચકલુંડા” નામે મોટી સાંપણને બન્ને ભાઈઓએ જોઈ દયાથી ભીજાચેલા ચિત્તવાળા “ચંદ્ર, એ ગાડી હાંકતા” શૂરને કહ્યું વત્સ? –જે. આ કેવું આશ્ચર્ય છે. કાજલન જેવી કાળી, પૃથ્વીરૂપ ગણિકાની વેણ સમાન બિચારી સાંપણ રસ્તા ઉપર કેવી રીતે ચાલી રહી છે. અરે ! પગલાં પડવાના ભયથી ડરતી અને આળસથી ધીમે ધીમે ચાલતી ત્યાંને ત્યાં જ દેખાય છે. હે આયુષ્યમાન ! મારૂં વચન માનીને સાંપણની રક્ષા કર, તેની બીજી બાજુથી ગાડી ચલાવ, તે સાંપણે અમૃત સમાન વાણી સાંભળીને મનમાં વિચારવા લાગી. અરે ! આ તે વિના સંબંધ ભાઈ વિના કારણે મિત્ર, દયાળુ અને વાત્સલ્ય ભાવને ધારણ કરનાર છે, વધારે તે શું કહું? તેની અમૃતમય વાણીથી હું જીવંત રહી, બીજા ભવમાં પણ હું તેને નહી ભૂલું, શૂરે કહ્યું આર્ય! હું શું બોલું કારણ કે આપની વાણીનું ઉલ્લંઘન થઈ શકે નહી. પરંતુ ગાડાના વાંકાચૂકા ચીલાથી દબાયેલી સાંપણના શરીરમાંથી “ટ્સ, શબ્દ કે નીકળે છે. તેને સાંભળવાની ખુબ ઈચ્છા છે. વળી આપની વાણીના ઉલ્લંઘન કરવાથી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચનાર પાપનું પ્રાયશ્ચિત હું કરીશ, આ પ્રમાણે કહીને પાપી શૂરે બળદને જોરથી દોડાવ્યા, અને સાંપણુની પાસે પહેાંચ્યા, વ્યાકુળ બનેલી સાંપણ વિચારવા લાગી કે આ શત્રુ છે, મે તેને કાંઈ અપરાધ કર્યો નથી, .બન્ને ભાઇઓના મનમાં, વિચારામાં કેટલા બધા તફાવત છે. મને તે એક જ વખતે અમૃત અને ઝેરને સ્વાદ મલી ગયો. ખીન્ન મનવાળી, અભાગણી એવી હું મરાઈ ગઈ, આ પ્રમાણે શંસય કરતી મોટાભાઈના ના, .કહેવા છતાં જન્મ અને કથી નાના શૂરથી ચૂરેચૂરા કરી નાખી, તે સાંપણ તરત જ પીડાથી મૂતિ ખની ક્રોધ રહિત પણે મનુષ્ય આયુ બાંધીને મરી ગઈ, ગાડાના પૈડાથી મૃત્યુ પામેલી સાંપણના શરીરમાંથી નીકળેલા ‘ટસ, શબ્દને સાંભળી ' શૂર, સતુષ્ટ અન્યા, પાપીઓને ધિક્કારતા ચન્દ્ર અત્યંત દુ:ખી થયા અને બેલ્યા ! ભાઈ! તારી આચરણા મલેચ્છને શેાલે તેવી છે, પરલોકની વિરૂદ્ધનું કાય કરતા એવા તે સજ્જનેાથી નિન્દ્રિત માગનું અનુસરણ કર્યું છે. અતિદુષ્કર પાપના કાદવમાં પડી લાંબા કાળ સુધી અપયશરૂપ કલકને પ્રાપ્ત કર્યુ” છે. કેમકે વૃક્ષમાં કલ્પવૃક્ષ, નક્ષત્રામાં ચન્દ્રમાની સમાન, સર્વ ધર્મોમાં જીવદયા મૂખ્ય છે. અગણિત પૂણ્યશાળી, તથા દયાથી પ્રાપ્ત થતા પુરૂષ તીર્થોમાં જગમ તી છે. કાઈ પણ કારણ વીના કરેલા વિરેધ આ જન્મમાં તથા ખીજા જન્મમાં પણ પ્રાણીઓને ફળ આપવાવાળા થાય છે. તે પછી મૃત્યુની તે શુ વાત કરવી, આ સજાતી ચાંડલાને પણ મારવા ચેાગ્ય નથી, કારણકે નાગ પચમીના દિવસે શુદ્ર (ચાંડાલે) Page #26 -------------------------------------------------------------------------- ________________ પણ સર્પની પૂજા કરે છે. સર્પ ભિષણ હોવા છતાં પણ વિષ્ણુના મંત્રી તથા શંકરના આભૂષણ રૂપ છે. માટે સર્પ મારવા ગ્ય કેમ ગણાય? તને ધિક્કાર છે. રત્નથી પણ અમુલ્ય, પ્રાણીઓના પ્રાણની સાથે કુતુહલ દષ્ટિથી જુગાર, ખેલવાને તૈયાર થયે છે તે સાંભળ. એક વખત આપણા ગામમાં જૈન સાધુ આવ્યા હતા, તેમાંથી મુખ્ય સાધુએ અવસરને ઉચિત ધર્મ સંભળાવ્યો, હે સૌમ્ય? સંસારમાં બધા જીવો સુખની ઈચ્છા રાખે છે, પણ મોક્ષ વિના સુખ નથી, કર્મ ક્ષય વિના મોક્ષ નથી, ધર્મ ધ્યાન અને શુકલધ્યાન દ્વારા જ કર્મ ક્ષય થાય છે. ધર્મનું મૂલ દયા છે. માટે સર્વ પ્રકારથી દયાનું પાલન કરવું જોઈએ, પરસ્પર વિરૂદ્ધ વચને બોલવાવાળા પાખંડીઓએ પણ દયાની બાબતમાં વિવાદ કર્યો નથી. અને કહ્યું છે કે ધર્મને શ્રવણ કરે, સાંભળીને હૃદયમાં ઉતારે, કે જેથી આપણું હાથે બીજાનું ખરાબ ન થાય, જે હીંસા કરે છે, અણગમતું બોલે છે, પારકાની નિન્દા કરે છે, તે મરેલા મડદાના ખોખા જેવા છે. જે મૂર્ખાઓ ઘટચક ન્યાયે કરી જીવની હીંસા કરે છે. તે લેકે દયાળુ હોવા છતાં, તેમનું અજ્ઞાન દોષિત છે. ઉત્તમ પુરૂષને દુર્લભ રાજ્ય લક્ષ્મીની પ્રાપ્તિથી પણ અધિક પ્રિય, પિતાના આત્મા કરતાં બીજાના આત્માઓની રક્ષા કરે છે. દુઃખની વાત છે કે નીચ માણસે તેને મારે છે. જીવહીંસા કરનારા બીજા ભવમાં કુરૂપ, ભાગ્યહીન, દુર્ભાગી, દુઃખી, પાંગળા, કઢીઆ, Page #27 -------------------------------------------------------------------------- ________________ લંગડા થાય છે. “દામનકે કઈ ભવમાં દયાનું પાલન કરી, થોડીક વિરાધના કરી હતી, વિરાધનાથી દુઃખી થયો અને જીવદયાનું પાલન કરવાથી કલ્યાણને ભાગી બન્યો. મેં વચમાં પૂછયું કે હે મુનિ ! આપે હમણાં કહ્યું તે “દામનક કેણ હસ્તે તે કૃપા કરીને જણાવે મારે તેનું ચરિત્ર જાણવું છે. દામનકને પૂર્વભવ અને નન્દકની કથા સાક્ષાત્ સરસ્વતીની રાજધાનીરૂપ મુનિશ્વર મુહપત્તિને ઉપયોગ આપી ‘દામનકીની કથા કહેવા લાગ્યા, કાશી દેશમાં સ્વર્ગ અને ઈંદ્રાપુરીની સમાન અતિ વિશાલ ક્ષેત્રવાળી નગરી છે. જેણએ જિનમંદિરના શિખરો ઉપર રહેવાવાળી દેદીપ્યમાન સૂવર્ણ કળશે તથા આકાશમાર્ગે વિહરતા વિદ્યાધરની ઈચ્છાને તૃપ્ત કરવા માટે ધજાઓ ફરકાવી હતી, પિતાના ગુણોથી સજજનેના સંસર્ગમાં નહી પણ માનસરોવરના સંસર્ગમાં હતી. વારાણસી નગરી આવા ઘણા ગુણેથી અલંકૃત અતિ અદ્દભુત હતી. જ્યાંના મન્દિરોમાં દરરોજ સધ્યા સમયે થતી આરતીના દીવાઓના કાજળ સમાન આકાશ શોભતું હતું. જેની નજીકમાં પાપથી મુક્ત કરાવનારી, ગગન ગોખે પહોંચવા માટે ઉછળતા જલસમૂહથી ભરપુર ગંગા નદી શોભે છે, તેમાં યમરાજની સમાન અત્યન્ત કર ચિત્તવાલા, ઘણા માછીમારો દરરોજ આવીને માછલીઓને પકડે છે, Page #28 -------------------------------------------------------------------------- ________________ વરુણની આજ્ઞાથી જગતને કમ્પિત કરવાવાળા પવનની સેના લઈ વરૂણના સામન્ત હેમંત ઋતુ આવી, સૂર્યના કીરણે ઓછા હોવાથી હીમગ્રસ્ત રાત્રીઓ મટી થવા લાગી. વારાણસીની રમણીઓના ભાલપ્રદેશ પર વિલાસ કરવાવાળા કેશપાશને કંપાવનાર હીમાલયને પવન ચારે તરફથી આવતા હતે. સધ્યા સમયે ઠંડીથી આ બનેલ “નન્દક, નામે માછીમાર” જાળ, લઈને ગંગા નદીથી ઘેર જઈ રહ્યો હતો, તે વખતે આતપનામાં લીન, ઉર્ધ્વમૂખ મુનિને જોયા, અને બેલી ઉઠયો, “આ ધન્ય છે કે આવું સુંદર તપ કરે છે.” આ મહાત્મા મુનિના ચારિત્રથી હું આશ્ચર્ય અનુભવું છું, જંગમ તીર્થ જેવા આ મુનિના ચરણકમલથી પવિત્ર બનેલું આ ગંગાતીર્થ આજે જગતમાં યશસ્વિતાને પામે છે. હવે સધ્યા વખતે તે “દાંતની બન્ને પંક્તિઓ, ને વીણા વાદનનું શિક્ષણ આપવાવાળો પવન રાતમાં મુનિને કેટલી પીડા આપશે, હીમથી કમલની જેમ મુનિ એકદમ કરમાઈ જશે. મારી પાસે પણ ફક્ત એક જ કપડું બચેલું છે. તેનાથી કેવી રીતે હું મુનિને આચ્છાદિત કરું, હ, પણ! મારી પાસે જાળ છે, તેનાથી મુનિના શરીરને ઢાંકી દઉં જેથી કરીને મુનિની આખી રાત શાંતિથી પસાર થશે, ખૂબ હર્ષોલ્લાસિત બની માછીમારે પુણ્યતર વૃત્તિથી જાલ વડે મુનિના શરીરને ઢાંકી દીધું. સમાધિરૂપ લક્ષ્મીની અવિરત ઉપાસના કરવાવાળા મુનિને માટે રાતમાં “જાલ, ખૂબ જ ઉપયોગી બની, માછીમાર આનંદથી મુનિને હૃદયમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ધારણ કરતો ઘેર ગયો, જલદીથી સૂઈ ગયો, સૂતા સૂતા ઉંઘ આવતી નથી. અને મુનિશ્વરની ચિંતામાં તેનું મન રહેલું છે. “મને તે અહીં ખાટલો, દડી, રજાઈ, સ્ત્રીઆલિંગન, અગ્નિ, અને ચોતરફથી બંધ એવું મકાન હોવા છતાં સખ્ત ઠંડીથી શરીર થજી ઉઠે છે, તે પછી જલપ્રવાહથી યુક્ત સખ્ત ઠંડીમાં ઉભા રહેલા વૃક્ષની જેમ તે મુનિશ્વરને કેમ હશે ? જેમ જેમ રાત વધતી જાય છે. તેમ તેમ ટાઢ પણ પોતાની માઝા મૂકે છે. “નન્દક, પણ મુનિશ્વરના વિચારો કરતો ખાટલામાં પડયો છે. * મનરૂપ સગડીમાં સળગતા ધ્યાનાગ્નિમાં ઉપાસના કરતાં તે સંયમીની પાસે ટાઢ કેમ કરીને જાય? અરે ! મારા પુણ્યને પરિપાક અભૂત છે. કેમકે મેં મત્સ્ય હિંસા રૂપ પાપમાં કારણભૂત “જાળ, ને ધર્મનું ઉપકરણ બનાવ્યું, માછીમારને મોડી રાતે ઉંઘ આવી અને સ્વપ્નમાં મુનિશ્વરને સખ્ત ઠંડીમાં નદી કીનારે સ્થિર રહેલા મુનિને જોયા, અને” તે કેમ હશે, એવી વિચારણા કરી. તે નન્દક માછીમાર પ્રાતઃ-કાળ થતા પહેલા માછલી લાવવાને માટે મુનિશ્વર રૂપી અલકારથી શેભતી ગંગા નદીના કિનારે ગયો. વિચારમાં અને વિચારમાં ઘણા સમય સુધી ઘડીકમાં મુનિશ્વર તરફ, તે ઘડીમાં નદીમાં રમતી માછલીઓ તરફ જેતે નદી કીનારે બેસી રહ્યો. ઉદયાચલથી ઉષારાણી સૂર્યોદયના વધામણું આપવા ગગનના ગેખે આવ્યા. અને અવનિના આત્માને કર્તવ્ય પરાયણતાના સમાચાર આપ્યો. ઘેડીક Page #30 -------------------------------------------------------------------------- ________________ વારમાં સૂર્યનારાયણે ગગનમાંથી પિતાનું મેં બહાર કાઢવું અને પિતાનું પ્રથમ કીરણ, વાદળા વિનાના ચંદ્રમાની કાંતિ સમાન મુનિશ્વરના ઉપર નાખી પ્રથમ નમસ્કાર કર્યો. સૂર્યોદય પછી કાઉસગ્ગ પાળીને કામધેનુની જેમ આશિર્વાદ રૂપી ધર્મલાભ આપી મુનિશ્વર બેઠા, જાણે કે એક વખતમાં બધે ધર્મ કહેતા હોય તેમ ગંગા નદીના કિનારા વાસીઓને વાણી દ્વારા, વાત્સલ્ય ભાવને વરસાવતી અહિંસા પ્રધાન હૃદયંગમ દેશના મુનિશ્વરે આપી. ક્ષપશમ હોવાથી મુનિના વચને તમામ આત્માઓને ખુબ જ રૂચીકર બન્યા, સ્વાતિ નક્ષત્રમાં છીપલામાં પડેલું પાણીનું બિંદુ મોતી બનાવે છે. તેમ “નન્દક, માછીમાર મુનિશ્વરને ધર્મોપદેશ સાંભળી બેલી ઉઠડ્યો, હે ભગવન્! પાપી એવા મને ધિક્કાર છે? અરે ! મારું પેટ ભરવા માટે કરડે જીની હિંસા કરું છું માટે આજથી મારે જીવ હિંસા ન કરવી, તે અભિગ્રહ આપે. આજે મારા પ્રબળ પુણ્યથી સમુદ્રમાં જહાજની જેમ આપ મને મલ્યા છે, મુનિશ્વરે કહ્યું કે મહાભાગ! તમારા જેવા કે માટે આ અભિગ્રહનું પાલન નહી થઈ શકે. કેમકે પ્રકૃતિની સમાનવૃત્તિ (આજીવિકા) મનુષ્યોને માટે દુખેથી છોડવા ગ્ય છે. નન્દકે કહ્યું છે સ્વામિન! જિતેન્દ્રિયને માટે શું આ કઠીન છે? હું પ્રાણાતે પણ આપની પાસેથી લીધેલ નિયમ નહીં છોડું, આ પ્રમાણે ભાવાવેશમાં આવેલા “નન્દક, માછીમારે જીવહિંસા ન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કરવાનો અભિગ્રહ લીધે, મુનિએ તેને નિયમના યથાવિધ પાલન કરવાને ઉપદેશ આપે, માછલીઓના વધસ્થાન રૂપ જે જાળ, તે ફાડી નાખી મુનિને નમસ્કાર કરી નન્દક ઘેર આવ્યે, ઘેર આવ્યા બાદ, “તમને લજજા નથી આવતી કે સવારના પહેરમાં ઘેર આવ્યા,” આ પ્રમાણે તેની સ્ત્રી બલવા લાગી અને નિન્દા કરવા લાગી, અરે ! તને ખબર નથી કે વ્યવસાયથી જ જીવન ચાલે છે. અરે તું શું બોલે છે! આ પ્રમાણે નન્દકે તેની સ્ત્રીના બોલવાથી કરીને તમામ હકીકત કહી સંભળાવી, કોધમાં આવેલી સ્ત્રી બેલી ઉઠી હે દુબુદ્ધિ આ તે શું કર્યું ! રે નીચ! મુંડ પાખંડીઓએ તને ઠગે છે. માછલી પકડ્યા વિના તું ભીખારી બની ભીક્ષા માટે રખડીશ! તે તારી આજીવિકાની સાથે સાથે જાલને પણ છોડી દીધી. નન્દકની સ્ત્રીના જેરથી નિકળતા વચને સાંભળી આજુબાજુના બધા માછીમારે ત્યાં ભેગા થઈ ગયા, તેણીએ નન્દકની તમામ હકીકત માછીમારોને કહી, માછીમારેએ કહ્યું કે હે ભદ્ર! આ ઉચિત નથી, તે સમજ, અર્થમાં નુકશાન કરાવે તેને ધર્મ ન માની શકાય, નીચ પાખંડીઓએ આજીવિકાને ઉછેદ કરાવી તને ધર્મની શીખામણ આપી છે. માટે આવા ધર્મની આપણને જરૂર નથી, સુવર્ણ કાન છેદવાના કામમાં આવતું હોય તે તે સુવર્ણની આપણને જરૂર નથી, વળી કુલાચાર પણ ધર્મ છે, માટે આપણે કુલાચાર માછલાં પકડવાને હેવાથી માછલાં પકડવા તે આપણે ધર્મ છે. પિતાના કુલાચારને છેડવાથી ધર્મ કેમ કરી શકાય, તે માટે ઉઠ, અને આવા Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મને મોહ છોડી દે. અને અમારી સાથે નદી ઉપર ચાલ, બધી વાતને છોડી દઈ, આપણી સાત પેઢીથી ચાલ્યા આવતા માર્ગમાં સ્થિર બન, નન્દકે કહ્યું શું પાપાચાર વિના આજીવિકા નહી ચાલે? શું દ્રારિદ્ર કુલમાં ધનિક જન્મ લેતે નથી! શું રેગીઓના કુલમાં નિગી નથી જન્મતે ? . શું બાપના કુતરાને ખભા ઉપર ચઢાવાય ખરે કે? અરે મૂર્ખ લેકે ! તમે બધા લેકે ! તમે બધા આ શું બેલે છે! તમે પણ આ ધંધાને છોડી દે, ત્યારબાદ મેટેથી બુમ મારતા માછીમારેએ હઠ પૂર્વક બાળકની જેમ “નન્દક” ને ઉઠાવી મત્સ્ય હત્યા રૂપ વિદ્યાનું ઘર જે નદી છે ત્યાં લઈ ગયા, દુસ્તર ભવસાગરમાં ડુબાડતા હોય તેમ, નન્દકના હાથમાં માછીમારોએ બળજબરીથી જાળ આપીને ફેંકાવી, જાળમાં મૃત્યુના ભયથી મૂર્શિત બનેલી અને તડફડતી માછલીઓને જોઈ દયાના આંસુઓને વરસાવતા નન્દકે માછલીઓને છોડી દીધી, તે બધી માછલીઓમાં એક માછલીની પાંખ ટુટવાથી નન્દક ખુબ દુઃખી થયે, ફરીથી માછીમારેએ “નન્દકની પાસે જાળ નખાવી, અને “નન્દકે ” પહેલાની માફક માછલીઓને છોડી મૂકી, ત્યારે માછીમાર ખીન્ન બનીને બેલ્યા કે તું જીવે કે મરે, હવે પછી અમે તને કાંઈ કહેવાના નથી, મૂર્ખ માણસની ઉપેક્ષા કરવી જોઈએ, એમ વિચારીને માછીમારે, પિતાના સ્થાને ગયા, ત્યારથી દેષરહિતપણે વ્રતનું પાલન કરતા નન્દક પોતાના કુટુંબનું પાલન કરે છે. ' સ્થાને ગયા, એ એમ વિચારી નથી, અને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૩ દામનકની કથા - મહીલતના આભૂષણરૂપ મગધ નામે દેશ છે. મધ્યાહુને તપતા સૂર્યની જેમ સર્વ દેશના માથા બિરાજમાન છે. તે દેશમાં લક્ષ્મીના ભવનરૂપ, હંસથી સેવાતા કમલરૂપ રાજગૃહ નામે નગર છે. શત્રુઓને શાંત કરનાર તારાચંદ નામે રાજા રાજય કરે છે, જેના હાથમાં શૂરતારૂપી સૂર્યની છાયા સમાન તલવાર શોભે છે, તે રાજાને સર્વે અંગે માં નેત્ર સમાન અને સર્વે કાર્યોમાં મુખ્ય નગરમાં શ્રેષ્ઠ એવા સમુદ્રદત્ત અને માણિભદ્ર નામે બે શ્રેષ્ટિ મિત્રે છે. માણિભદ્રને શહિણી નામે સ્ત્રી હતી, પૂર્વના ત્રણાનુબંધ તથા મનુષ્યાય બાંધીને માછીમાર “નન્દકને જીવ રહિણની કુક્ષીને વિષે ઉત્પન્ન થયે, પૂર્ણ દીવસે જન્મ થયો, પૂર્વ જન્મમાં પહેલા કરેલી જીવહિંસાના પાપોદયથી જન્મતાંની સાથે જ તેની માતા રહિણીનું મૃત્યુ થયું. જ્યારે ત્રણ વર્ષને થયો ત્યારે નગરમાં ફેલાયેલી મહામારીને ભયંકર રોગમાં તેના પિતાજીનું અવસાન થયું, દાવાગ્નિની માફક તેના કુલમાં ફેલાયેલી મહામારીએ ઘણાને મારી નાખ્યા. પૂર્વ જન્મમાં પાળેલી દયાના વિપાકથી આખા કુળમાં તે એકલે બાળક બચી ગયે, મહા મારીને અટકાવવા માટે ગામના ભદ્રિક લેકેએ તેના ઘરની ચારે બાજુ મેટી દિવાલ ઉભી કરી, બહાર નીકળવાને રસ્તે નહી હોવાથી ઘરમાં રહી ગયેલા, ભૂખ અને તરસથી વ્યાકુલ બનેલા ચતુર બાળકે હાથ વડે જે કાંઈ ખાવા ગ્ય વસ્તુઓની પ્રાપ્તિ થઈ તેનાથી ભજન કરી પાણી પીને પિતાના પ્રાણની રક્ષા Page #34 -------------------------------------------------------------------------- ________________ કરી, ખાવા ર્યોગ્ય વસ્તુઓ ખૂટી જવાથી બહાર નીકળવાને માર્ગ તે બાળક શેધવા લાગે, આમ તેમ ફરતાં ફરતાં તે બાળકે કુતરાથી કરાયેલા મેટા બિલ (દર) ને જોયું. અનેક પ્રકારના દુખોથી વ્યાકુળ બનેલે તે બાળક પિતાના પુણ્યદયે બીલમાં પિઠે. જેમ પાંજરામાંથી પક્ષી ઉડી જાય તેમ તે બાળક જલ્દીથી બહાર આવી ગયે. સમાન વયના બાળકની સાથે સ્વેચ્છાપૂર્વક ઘણુ સમય સુધી રમત રમ્ય, સધ્યા સમયે તે બાળક આશ્રય સ્થાનને શોધતે એક વ્યાપારીની દુકાને બેઠે, તેજ વખતે પિતાના મહેલની અગાશીમાંથી સમુદ્રદત્ત શ્રેષ્ઠિએ તે બાળકને જે, શ્રેષ્ઠિ બાળકને જોઈ વિચારમાં પડ્યો, કે ધૂળમાં દટાયેલા રસમાન મને હર આકૃતિવાળો ધૂળથી મેલે થયેલો આ કેઈને બાળક છે. ત્યારે શ્રેષ્ઠિએ પિતાના નેકરને પૂછયું. “આ કોણ છે? કોને કરે છે? તેની દુખી પરિસ્થિતિ કેમ? શેઠ માણિભદ્રને ત્યાં નેકરી કરતો . માણસ તેમના મૃત્યુ બાદ નોકરી છોડીને સમુદ્રદત્ત શ્રેષ્ઠિને ત્યાં નોકરી રહેલ હતું તે બે કે તે સ્વામિન ! આ માણિભદ્ર શ્રેષ્ઠિને પુત્ર છે. સેવકના વચને સાંભળી સમુદ્રદત્તની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. માણિભદ્ર શેઠની યાદ આવી, વ્યથિત હૃદયે બોલ્યા, માણિભદ્ર મારો બાલ્યાવસ્થાથી અનુપમ મિત્ર હતે. હાય ! તે એકાએક પરિવાર સહિત કેવી રીતે મરી Page #35 -------------------------------------------------------------------------- ________________ ગયો ? અને આ બાળક પોતાના ગુણેથી મને અત્યંત વહાલું લાગે છે, તેમાં પણ માણિભદ્રને પુત્ર છે. માટે મારે તે બહુમાન કરવા એગ્ય પાત્ર છે. ત્યારબાદ બાળકને મંગાવી પિતાની ગોદમાં શ્રષ્ટિએ બેસાડી આલિંગન કર્યું. હર્ષાવેશમાં આંખમાંથી ઉનાં આંસુઓ પડવા લાગ્યા જાણે કે ધૂલથી ખરાબ થયેલા બાળકને નવડાવતા હોય તેવું લાગતું હતું, હે વત્સ ! મહામારીના ભયથી લેકેએ તારા ઘરને કેટથી ઢાંકી દીધું હતું. હાય! મારા મિત્ર કુળના તતુરૂપ તું બચી ગયે, તે કઈને ખબર નથી, મારા પુત્ર સાગરદત્ત તથા પુત્રી વિષાની સમાન તુ છે. - એ પ્રમાણે કહીને બાળકને લઈ સમુદ્રદત્ત શ્રેષ્ટિ અગાશીમાંથી ઉતરી ઘરમાં ગયે, પિતાની સ્ત્રી તથા સેવકવર્ગ અને આપ્તજનેને કહ્યું કે આ મારો બાળક ગૌરવ લેવા જેવો છે, આત્માની સમાન તેની રક્ષા કરજો, સુંદર રીતે લાલનપાલન કરાતો બાળક બાલસ્વભાવથી તેની ચંચળતા વધી ગઈ, તેનાથી બધા ત્રાસી ગયા, અને પરસ્પર મંત્રણ કરી, “પારકે માણસ આપણને શા માટે હેરાન કરે છે ? જેમ પડેશમાં વાગતા વાજિંત્રના નાદ બીજાને ત્રાસ રૂપ બને છે તેમ આ બાળક પણ આપણને ત્રાસ રૂપ છે. માટે તેને બાંધીને કયાંક મૂકી દઈએ, આ નિશ્ચય કરી પશુઓને બાંધવાની જગ્યામાં તેને લઈ જઈ પંડિતજી જેમ પિતાના ખરાબ વિદ્યાર્થીને બાંધે છે, તેવી રીતે દોરડાથી બાળકને બાંગ્લે, શ્રેષ્ટિ જ્યારે પૂછે કે બાળક Page #36 -------------------------------------------------------------------------- ________________ કયાં છે, ત્યારે પરિજને જવાબ આપતા કે, તે, રમવા ગયે છે. કેઈ કોઈ વખત તે બાળકને લાવી શ્રેષ્ઠિને બતાવતા પણ હતા, દોરડાથી તેને બાંધેલું તેથી તે બાળકને લોકો દામનક કહેતા, બંધનમાં બંધાયેલા તે દામનકમાં ધીમે ધીમે વિનય અને વિવેક આવવા લાગ્યા, થડાક સમયમાં દામનકને બંધનમાંથી મૂક્ત કરવામાં આવ્યો. અનેક પ્રકારના કાર્ય કરતો, સહજ કમળતાવાળે દામનક થોડા જ વખતમાં પરિજન તથા સ્વજનમાં પ્રિય બની ગયે. એક વખતે ગોચરી માટે બે મુનિઓ શ્રેષ્ઠિના ઘેર પધાર્યા, મુનિએ દામનકને જોયો. અવધિજ્ઞાનના ઉપયોગથી દીશા ઓનું અવલેકન કરી, મોટા મુનિશ્વરે ધીમેથી નાના મુનિને કહ્યું કે જે બીજાઓથી પિાષાયેલે આ બાળક જે દેખાય છે. તે આ ઘરને માલીક થશે. બીજા ખંડમાં બેઠેલા શ્રેષ્ટિએ બારીમાંથી મુનિશ્વરના વચનો સાંભળ્યા, તરત જ શ્રેષ્ઠિનું મૂખ પડી ગયું, આઘાતથી અને ચિંતાથી મૂખ ઉપર કરચલીઓ પડી ગઈ, શેઠે વિચાર્યું હાય ! આ સમય વગરને વાઘાત કેમ? શું નોકર ઘરનો માલીક બનશે ? આ હું શું સાંભળું છું? જ્ઞાની અને સત્યવાદી મહામુનિશ્વરોની વાણી કદાપિ અસત્ય હોતી નથી. હાય ! હું હણાઈ ગયે? મારાં જીવતા આ કેમ બને ? મેં સાપને દૂધ પીવડાવ્યું, મેં ઝેરી વૃક્ષને પાણી પાયું, આને માટે કરીને મેં શત્રુ ઉભે કર્યો છે. અરે ! આ શું વિચારું છું? શું મારામાં સ્ત્રીના જેટલી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૭ કાયરતા, કેમ ? મારી બુદ્ધિ ત્રણે લેાકમાં પહેાંચી વળે તેમ છે. તેની સામે આ કાંઈ વિસાતમાં નથી. આ ગુપ્ત શત્રુ ઉપેક્ષા કરવા યોગ્ય નથી પણ વધ કરવા યોગ્ય છે. માટે ગુપ્તતાથી આના ‘વધ’ કરવા જોઇએ, નહિતર લેાકમાં મારી આબરૂને કલક લાગશે, ત્યારબાદ શ્રેષ્ઠિએ યમદાસ' નામે વધસ્થાનાધિકારી-ચાંડાલને એકાંતમાં બેાલાવ્યો, અને કહ્યું કે મેં તને એક કામ માટે ખેલાવેલ છે. તું મારૂં કાર્ય કર, ઉઘરાણીના બહાને કાલ અપેારના હું જેને તારા ઘેર મેાકલું, તેનેા એકાંતમાં વધ કરજે, અને તેની એક આંગળી કાપીને મને બતાવજે, કે જેથી તેના મૃત્યુના મને વિશ્વાસ આવે, તને ઈનામમાં ઘણું દ્રવ્ય આપીશ, તારા ઉપર મારા વિશ્વાસ છે, તે માટે આ વાતનું રહસ્ય ગુપ્ત રાખજે, ચાંડાલે શ્રેષ્ઠિની વાતનેા સ્વિકાર કર્યાં. ચાંડાલના ગયા પછી માયાવી શ્રેષ્ઠિએ દામનક પ્રત્યે અત્યંત પ્રેમ બતાવ્યે, અને તે દિવસને ખૂબ જ દુ:ખીત હૃદયે શ્રેષ્ઠિએ પસાર કર્યાં, બીજા દિવસે અપેારના સમયે નિય શ્રેષ્ઠિએ ઉઘરાણીને બહાને દામનકને ચાંડાલના ઘેર મેકલ્યો, જેવી આપની આજ્ઞા, કહી દામનક નિઃશંક ખાળકના ખેલ હાય તેવી રીતે નિયતાથી ગયા, મરેલા પશુઓથી વ્યાપ્ત, શ્મશાનના યુવરાજરૂપ, સાક્ષાત્ યમરાજની રાજધાનીરૂપ, નરકના પ્રતિષિ’ખસમાન, મેાતના શરીરરૂપ, લાહીથી ભરપૂર, હિંસાના તાંડવસમાન, હાડકાંના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ -પરસ્પર અથડાવાથી થતા અવાજેથી વ્યાકુલ એવા ચાંડાલને ઘેર દામનક આવ્યો, યમદાસે દામનકને જોઈ મનમાં વિચાર કર્યો. અરે ! આની કાંતિ, લાવણ્ય, અને આકૃતિ કેવી સરસ સુંદર છે, રૂદ્ર એ જેવી રીતે કામદેવને અંત કર્યો તેવી રીતે હું આને જીવન અંત કેવી રીતે કરું, એક તે પહેલેથી જ જીવ વધ રૂપ ઈમ્પનેથી મારે પાપાગ્નિ સળગી રહ્યો છે. તે પછી નરહત્યારૂપી ઘીની આહૂતીથી તે અગ્નિને શા માટે પ્રજવલિત બનાવું, એટલામાં દામનકે ઉઘરાણીની માંગણી કરી, યમદાસ તેને એકાન્તમાં લઈ જઈ ધીરેથી બે, મારે શેઠની સાથે કેઈપણ જાતની લેતી દેતી નથી, પણ શેઠે એકાન્તમાં તમારે વધ કરવા માટે આદેશ આપ્યો છે. આનંદિત દામનક બોલ્યો કે મારા પ્રાણ શેઠને આધીન છે, કેમકે કુતરાના કાન ત્યાં સુધી જ બચે છે કે જ્યાં સુધી તેને માલીક સહન કરે, હું પણ તૈયાર છું; કર્તાની (મારવાનું સાધન) તમારા હાથમાં છે. મને મારી આજ્ઞાનું પાલન કર, તેમની આજ્ઞાનું પાલન કરનાર કઈ પણ વ્યક્તિ મને પ્રિય છે. યમદાસે વિચાર કર્યો અરે ! આનું સાહસ કેવું છે? આની કુલીનતા કેવી છે? આની ભાષા કેટલી મીઠાશવાળી છે? તને મારવા માટે મારા હાથ ઉપડતા નથી. આ કિરપાણ પણ દયાળુતા દાખવતી હેય તેમ તને મારવા ઈચ્છા કરતી નથી, તને મારવાની વાત કરતાં શ્રેષ્ઠિની જીભ કેમ ઉપડી. તમારે અપરાધ Page #39 -------------------------------------------------------------------------- ________________ તમને જોતાં એમ લાગે છે કે એવો નહિ હોય કે જેની શિક્ષા મૃત્યુદંડ હોય, વિનિતાના મસ્તકાલંકારરૂપ અને. સાત્વિકતાના દ્રષ્ટાંતરૂપ એવા તમને મારીને નરકમાં પણ મને સ્થાન પ્રાપ્ત નહી થાય. | માટે હે વત્સ ! તું એવી જગ્યાએ ચાલ્યો જા કે શ્રષ્ટિને તારે ભેટ જ ન થાય, તું જીવંત છે. એવી ગંધ પણ આવશે તો આપણું બંનેનું કલ્યાણ નથી, પરંતુ. શ્રેષ્ઠિને વિશ્વાસ આવે માટે તારી એક આંગળી આપ, અને દામનકે પિતાની આંગળી આપી, દયાળુ હોવા છતાં યમદાસે આંગળી કાપી લીધી, પાછળના રસ્તેથી દામનકને વિદાય કર્યો, શ્રેષ્ટિને યમદાસે આંગળી બતાવીને પિતાનો ઉપહાર (ભેટ) લીધે. શ્રેષ્ઠિ પોતાના શત્રુના વધથી પ્રસન્ન થયો, અને બીચારો “દામનક' ટોળાથી છૂટા પડેલા હર આની જેમ આમતેમ ભટકવા લાગે, યાતાયાત કરતે દામનક ગાડાના બળદની જેમ વનમાં ફરવા લાગે. ત્યારબાદ ત્યાંથી ફરતે ફરતો શ્રેષ્ઠિના ગોકુળમાં આવ્યો, જે કે નજીકમાં કીડા કરતી ગેવલણના ગીતથી. ખેંચાઈને આવ્યો હતો, પહેલાં રાજગૃહમાં જોયેલે હોવાથી દામનકને ગેવાળાએ શેઠને માણસ સમજી ઓળખ્યો.. અને સન્માન કર્યું. દૂધ, દહી આદિ ભેજન કરાવ્યું, અને ત્યાંજ રાખ્યો, દામનક પણ બાલ્યાવસ્થામાં માતાના મરી જવાથી દૂધ ઈચ્છાપૂર્વક પીવા નહી મલ્યું હોવાથી અહીં આ ઈચ્છા મુજબ દૂધ અને દહીનો આહાર લેવાથી, થોડાક Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦. દીવસમાં રૂષ્ટ પુષ્ટ બન્યો, ગેપીઓના નેત્રને અંજન રૂપ યૌવનને દામનકે પ્રાપ્ત કર્યું. સાક્ષાત્ શરીરધારી કામદેવ - સમાન અત્યંત સુંદર દેખાવા લાગ્યો. એક દિવસ સમુદ્રદત્ત શ્રેષ્ટિ જોવા માટે ગોકુળમાં આવ્યા, સધ્યા સમયે વૃદ્ધ શેવાળાએ, પ્રત્યેક ગાય તથા દરેક મનુષ્યો શ્રેષિને બતાવવામાં આવ્યાં, એકાએક શ્રેષ્ટિએ માણિભદ્ર પુત્રને જોયો, અને વિચારવા લાગ્યો કે “શું આ તે જ હશે દામનક કે બીજે ? ના...ના...ના...આ દામનક ક્યાંથી હોય? કારણ કે દૂછો તે મેં વધ કરાવ્યું છે. કદાચ એમ પણ હોય કે આ યુવાન બીજે હોય, તે પણ મારું ચિત્ત આકુલ વ્યાકુલ થાય છે. ઠીક તેની કાપેલી આંગળી જેઉં–સરલ સ્વભાવી દામનકે આવી શ્રેષ્ઠિને પ્રણામ કર્યા, ગોવાળોએ પણ તેનું નામ લઈને “આ આપનો છે, એમ કહ્યું. શ્રેષ્ટિએ પણ કપાયેલી આંગળી જઈ મનમાં નિશ્ચય કર્યો, અને વિચારવા લાગે, કે શું આ સ્વનું છે? શું આ મતિભ્રમ છે? શું આ ઈન્દ્ર જાલ હશે? શું મારા જીવતાં હું શત્રુને આજે મારી સમક્ષ જઈ રહ્યો છું મારા ગોકુળમાં રહીને બળદમાં સાંઢની માફક સર્વે ગેવાળેમાં બલિષ્ઠ થઈ ગયું છે. વાઘ જેવા યમદાસ ચાંડાળની પાસેથી મૃગલાસમાન દામનક કેવી રીતે ભાગી છૂટયો હશે? અથવા મુનિ વચન કઈ દિવસ મિથ્યા ન થાય, આ પ્રમાણે અનેક સંકલ્પ, વિકને કરતા દુછાશયી શ્રેષ્ટિએ, સભ્યતાથી દમનકને કહ્યું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨. તપાસ ન થવાથી હું જ નહોતું, તું કદાચ અહી દામનક! મેં તને ઘણા દિવસથી જે નથી તું કુશલ છે ને? આવ દામનક નજીક આવ ! હું તારા માટે ખુબ જ ઉત્સુક હતા, વત્સ! તને તે વખતે ચાંડાલના ઘેર મોકલ્યો હતું, ત્યારથી મેં તારી ખુબ જ રાહ જોઈ. ઘરમાં, ગામમાં, ખળામાં, ખેતરમાં, વાવમાં, સરોવરમાં, જંગલમાં તારી તપાસ કરી પણ ક્યાંય તારે મેળાપ થયો નહી, તારે મેળાપ નહી થવાથી હું વ્યાકુલ બ. - ઘરમાં તારા વિના ગમતું નહોતું, તું કદાચ ગોકુળમાં હિઈશ, તેમ માની તારી તપાસ કરવા માટે હું અહીં આવ્યો છું, શું મારાથી કે પરિજનેમાંથી કેઈએ તારા સ્વમાનને ભંગ કર્યો છે કે જેથી અત્યંત રેષમાં આવી તું પરિભ્રમણ કરે છે. તું હમણું ક્યાં રહે છે? જો કે તું ગેકુળમાં આવી ગયે તે તે તે ઠીક કર્યું છે, તું મને કહે કે તું હવે ક્યાં ? મને સાંભળવાની ખૂબ જ ઈચ્છા છે. દામનકે વિચાર કર્યો. અત્યંત આદરમાન પણ શંકા નિર્માણ કરે છે. મારે વધ કરાવવા તૈયાર થયેલા શ્રષ્ટિ હમણાં મારી ઉપર આટલે બધે સ્નેહ કેમ વરસાવી રહ્યા છે? અરે? આ શેઠ મારા માટે આ વિચાર કરે જ નહિ. કારણકે માતા પિતાના વિયેગ પછી મને ઉછેરીને માટે કરનાર શું આવો વિચાર કરે ખરે કે? ઉઘરાણી નહી આપવાની દાનતે ચાંડાલે મને ઠગી લીધો લાગે છે. ત્યારબાદ ચાંડાલના તમામ વૃતાંતને દામનકે શેઠને કહી બતાવ્યો, શ્રેષ્ટિએ મનમાં વિચાર કર્યો કે ભાગ્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૨ દામનકના પક્ષમાં છે. અને વિશ્વાસઘાતી દુષ્ટ ચાંડાલે મને ઠગી મારા શત્રુને બચાવ્યો, તે હવે ચાંડાલ તું પણ ક્યાં જઈશ ! ઠીક છે. આ બધી વાતોને હું પહોંચી વળીશ,. આ પ્રમાણે વિચારતે શ્રેષ્ટિ બેલી ઉો હે વત્સ ! તુ અમારા પુણ્યદયથી બચી ગયો. ચાંડાલ જેવા પાપીઓને અકૃત્ય જેવું કાંઈ હતું જ નથી. ચાંડાલેના હાથમાંથી છટકવું ખૂબ જ મુશ્કેલ છે. તારે શંકા કરવાનું કાંઈ કારણ નથી કારણ કે તેને મારવાથી મને કાંઈ લાભ થવાને નથીશેઠે ગોવાળને પણ કહ્યું કે - તમે દામનકને તમારી સાથે રાખે તે તમે એ ઘણું સારું કર્યું, ગોકુળ તે મારું બીજુ ઘર છે તેમ આ દામનક મારે બીજો પુત્ર છે. આ પ્રમાણે શ્રેષ્ટિએ પિતાની મેલી મુરાદ પાર પાડવા માટે દામનકના મનમાં વિશ્વાસ ઉન્ન કર્યો, ગેવાળાને પાછા કામે મોકલી શેઠ પિતાના સ્થાને આવ્યો.. જેમ તપેલી ભૂમિ પર સાપ તરફડીઆ મારે, તેવી રીતે પથારીમાં શ્રેષ્ઠિ તરફડીઆ મારવા લાગ્યો, રાતભર તેને શાંતિ નહતી, દામનકને મારવાના વિચારે મનમાં તેને સતાવતા હતા, રાત્રીના છેલા પહેરે તેણે ઉપાય શોધી કાઢો. સવારના દામનકને પ્રેમ પૂર્વક બેલાવી કહ્યું કે હે વત્સ! મારા અંગત કાર્યોમાં તું હમેશાં પાવર છે, માટે એક મારું અંગત કાર્ય છે, અને વળી ગુપ્ત પણ છે, માટે તું રાજગૃહ નગરમાં સાગરદત્તની પાસે જા, જેવી આપની આજ્ઞા, શ્રેષ્ટિએ લેખ લખીને આપ્યો અને કહ્યું Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૩. કે “જલદીથી જા, લખેલું કાર્ય જલ્દીથી પતાવી પાછે આવ, શ્રષ્ટિની આજ્ઞાને મસ્તકે ચઢાવી, લેખને કપડામાં બાંધી, ધનુષ્યને ખભે ધારણ કરી દામનક રાજગૃહના માર્ગે જવા નીકળ્યો, જમણી આંખ, જમણું અંગ અને જમણે હાથ, ફરકવાથી શુભ શુકનને માની દામનક પાણીના રેલાની જેમ પુર ઝડપે ઉપડયો, રાજગૃહી નગરીની સમીપમાં મનોરમ્ય ઉદ્યાન છે ત્યાં દામનને પ્રવેશ કર્યો. દૂરથી મધ્ય ભાગમાં કામદેવનું ગગનચુંબી મંદિર દેખાયુ અને અનુરાગ રૂપ સમુદ્રના મેજાની સમાન લાલ વિજાએથી સુશોભિત, પદ્યરાગ મણિમય કામમંદિર જોયું, અને દામનક ત્યાં ગયે, તેના એક ભાગમાં જઈને સૂઈ ગયે આ બાજુ સમુદ્રદત્તની પુત્રિ “વિષા, ત્યાં આવી, મનગમતા પતિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તે દરરોજ કામદેવની ઉપાસના કરવા મંદિરમાં આવતી હતી, વિષાએ સૂતેલા દામનકને જે, અને મનમાં કામદેવને સંશય આવ્ય, વિષાની આંખે દામનકના રૂદય, કઠ, એઠ, મૂખ વિગેરે જેવા લાગી, દામનકના તમામ અવયવોની સુન્દરતા જોઈને આશ્ચર્ય ને અનુભવતી, જાણે કે કામદેવના બાણથી હૃદયમાં વિધાયેલી હોય તેમ માથાને હલાવવા લાગી, ઘણા દીવસે બાદ દાઢી મૂછવાળા, માંસથી ભરપૂર શરીર વાળા પુરૂષને જોઈ વિચારવા લાગી કે આના જે કોઈ પણ હજુ સુધી જોવામાં આવ્યું નથી, વળી બાહવેષ તથા આભૂષણ સિવાયનું સૌદર્ય ખીલતા કમલ જેવું છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તેના લાવણ્યરૂપ પકમાં મગ્ન એવી મારી ગાય રૂપી દષ્ટિને કેવી રીતે બહાર કાઢી શકું. તેના શિકારી જેવા પ્રેમબંધને, મારા મૃગ રૂપી મનને બાંધી લીધું છે. તેના શરીર આદિ અવયવ ઉપર વળેલા પ્રસ્વેદના બિંદુઓ કહી રહ્યા છે. કે ભારે શ્રમિત બનીને હમણાં જ અહીં આવી સુતેલ મુસાફર છે. - આ યુવાન કોઈપણ જાતને હોય તેની સાથે મને કોઈ સંબંધ નથી. તે પછી કુલાદિથી મને શું? પણ મનગમત યુવાન મારો સ્વામિ થશે. પ્રેમ કેઈ નિમિત્તની અપેક્ષા રાખતો નથી, પાંચાલિકાની સમાન થંભની પાસે નિશ્ચલ અને મિનિમેષ ઉભી રહેલી વિષાએ યુવાનના વસ્ત્રમાં ગાંઠ જેઈકૌતુકથી ગાંઠ ખોલીને “લેખ છે, તપાસ્ય, બન્ને તરફ પિતા તથા ભાઈનું નામ જોવામાં આવ્યું. પિતાના અક્ષરને જોઈ લેખમાં શું હશે? કુતુહલતા પૂર્વક લેખ ખોલીને વિષા વાંચવા લાગી, સ્વર્ગ જેવા ગેકુળમાં દરરોજ ઉત્સવોથી બિરાજમાન સમુદ્રદત્ત તરફથી રાજગૃહ નગરમાં માનનીય અગ્રગણ્ય પુત્ર સાગરદત્તને જણાવું છું કે અમે સર્વે સકુશળ છીએ, અને મેકલાવેલ માણસને આવતાની સાથે તરત જ જરૂરથી વિષ, આપજે. પુત્ર! આ કાર્યમાં વિકલ્પ કે વિલંબ જરાપણ કરીશ નહી. કાર્યને જલદીથી સિદ્ધ કરવાનું છે. હું પણ આવતી કાલે ત્યાં આવી જઈશ, લેખના અર્થને વિચારતી વિષા વિષાદથી બેલી ઉઠી. હે તાત ! વૃદ્ધા Page #45 -------------------------------------------------------------------------- ________________ વસ્થામાં પણ આપની બુદ્ધિ કેમ બગડી છે? નૃશંસબોલે, આ મનુષ્ય રત્નને મારવાથી તમારું કર્યું કાર્ય સિદ્ધ થવાનું છે? ભાગ્યે જ આવા પુત્ર રત્નને સ્ત્રીએ જન્મ આપે છે. પિતાજીએ ઝેર આપવાનું લખ્યું છે. તે આજ્ઞાંતિભાઈ જરૂરથી ઝેર આપી દેશે, શું આ પત્રને ફાડી ફેંકી દઉં? અથવા બીજે લખીને મૂકી દઉં,અથવા અક્ષરને બદલી નાખું, કે જેનાથી બીજે અર્થ નીકળે, અરે ! સમજી ગઈ ‘વિષમની જગ્યાએ “વિષામ' કરી નાખું, ઘણું પુણ્યથી આવી બુદ્ધિ જડી આવી, આ સુંદર જીવશે અને મારે સ્વામિ પણ બનશે, એક જ કિયાથી આંબાના ઝાડને સિંચન પણ થશે, અને પિતાજી તૃપ્ત પણ થશે, આંખમાં આંજેલા કાજળને આંસુથી ભીજાવી નખ વડે ‘વિષ ની જગ્યાએ “વિષા ? કરી નાખ્યું. જેનાથી વિષ આપજે તેના બદલે “વિષા. આપજે આ અર્થ બની ગયે, લેખ હતો તેવી રીતે વસ્ત્રમાં બાંધી દીધે, વિષાં કામદેવના મંદિરમાં પૂજા કરવા ગઈ પૂજા થયા પછી બોલી કે હે દેવ ! આપે મારી ઉપર પ્રસન્ન થઈ યુવાનને બતાવ્યો છે તે હવે આપ પ્રસન્ન થઈને આ પુણ્યાત્માની સાથે મારા લગ્ન થાય તેવું વરદાન આપે, બલીને વિષા ઘેર આવી. દામનક ઉંઘમાંથી ઉઠીને શ્રેષ્ઠિના ઘેર ગયે, સાગરદતિ મધુર વચનોથી દામનકને સત્કાર કર્યો, દામનકે સાગરદત્તને સમાચાર તથા લેખ આપ્યા, લેખ વાંચી અર્થ સમજીને વિચારવા લાગ્યું કે, “લેખ લઈ આવનારને તરત જ વિષા આપજે.” Page #46 -------------------------------------------------------------------------- ________________ આવી પિતાજીની એકાએક આજ્ઞા કેમ? આવો વિચાર કરે યુક્ત નથી, કારણકે કુલનેને માટે વડીલ તરફથી મળેલા આદેશમાં વિકલ્પ કરે ઉચિત નથી. સ્વપ્નમાં પણ પિતાજી ખોટું વિચારતા નથી. આવનાર વ્યક્તિ વિષાના પતિ તરીકે રૂપ, શીલ, કુલાદિકમથી સર્વથા એગ્ય છે. લેખને પિતાના પાસે રાખી સાગરદત્ત વિષાને કહ્યું હેન! પિતાજીએ તારા લગ્ન માટે આવનાર વ્યક્તિને મોકલાવેલ છે. આ સાંભળી મનમાં હસતી વિષાએ મર્યાદા ને શરમથી માથું નીચું કર્યું, જતિષિઓને બોલાવી આદરપૂર્વક લગ્નને માટે પૂછ્યું. જ્યોતિષિઓએ કહ્યું કે આજે આ રાત્રિના સમયે લગ્ન ઉત્તમ છે. જે આજે તે બંનેના લગ્ન ન થાય તે બે વર્ષ સુધી લગ્ન શુદ્ધી આવતી નથી. આજના ગ્રહબલ ઉત્તમ અદ્દભુત અભ્યયને આપનાર છે. ગ્રહ ચગેનું વિવેચન થઈ શકે તેમ નથી, સાગરદત્તે તિષિઓની પૂજા કરી વિદાય કર્યા, સુંદર દિવસ હોવાના કારણે પિતાજીએ આનંદપૂર્વક આજ્ઞા આપી જણાય છે. શ્રેષ્ઠિપુત્રે તરત જ દ્રવ્ય વ્યય કરીને સુલભ વસ્તુઓ મંગાવી લગ્નની તૈયારી કરી. સ્ત્રીઓએ મંગળ ગીતે ગાયાં, રાત્રે સુંદર વષવાળી વિષાના દામનકની સાથે લગ્ન થયાં, સવાર થતાં જ પ્રસન્ન ચિત્ત શ્રેષ્ઠિ ઘેર આવ્યા, દૂરથી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૭ માણસોને કોલાહલ, વિષાની વિદાયગીરીના કરૂણરસવાળા લગ્નના ગીતના શબ્દો શેઠે સાંભળ્યાં, કેળના થાંભલાથી યુક્ત તરણે, સાથીઓથી યુક્ત દ્વારે, લગ્નની શેરી, સજાવેલા મંડપ,આવેલા સજજનોને અપાતાં પાને કુટુંબ પરિવારને અપાતી બક્ષીસે વિગેરે શેઠે જોયું. અને મનમાં શેઠ આશ્ચર્ય પામ્યા, નવદંપતિને શેઠે જોયા, લગ્નને વેશ અને મંગલસૂત્ર ધારણ કરેલા દમ્પતિએ શેઠને નમસ્કાર કર્યા. બહારથી હસતા અને અંતરમાં ઉદ્વેગથી છલકાતા શ્રેષ્ટિએ પિતાના પુત્રને એકાંતમાં બોલાવ્યો, અને પૂછ્યું હે વત્સ! આ શું! ત્યારે સાગરદત્તે કહ્યું કે પિતાજી આપ જાણે છે, હું શું જાણું! સાગરદત્તે વિચાર્યું કે સ્મરણ શક્તિને અભાવ પિતાજી માટે અનિષ્ટકારક છે. મારા પિતાજી દીર્ધાયું છે, આ પ્રમાણે વિચાર કરી કહ્યું. હે - તાત! ગઈ કાલે લેખમાં આપેલી આજ્ઞાને આપશ્રી ભૂલી ગયા કે શું? શ્રેષ્ટિએ કહ્યું હે વત્સ ! લેખમાં મેં તને શું આદેશ આપે હતો ? - શ્રેષ્ઠિપુત્રે કહ્યું “વિષાને આપ, વત્સ! લેખ કયાં છે? પિતાજી” સાગરદત્તે પિતાની પાસેથી લેખ કાઢી પિતાને આપે. લેખ વાંચી શ્રેષ્ટિ ખિન્ન બન્ય, અને ચિન્તા કરવા લાગે, હાય ! વિષના બદલે વિષા કેવી રીતે બન્યું, કદાચ મેં જ આ પ્રમાણે લખ્યું હશે. આ મારી મોટી ભૂલ છે. ના...ના....આ વિષયમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ મારી કે મારા પુત્રની ભૂલ નથી. આ ભૂલમાં ભાગ્યે જ મારૂં પ્રતિકુળ છે. પિતાના મનની વ્યાકુળતા શ્રેષ્ટિએ પુત્રને જણાવી નહી. કારણ કે ગૂઢ રહસ્ય કેઈ દીવસ કેઈને કહેવું જોઈએ નહી, એ નિશ્ચય કરી પ્રષ્ટિએ પુત્રની પ્રશંસા કરી, કહ્યું કે તારા સિવાય આટલી ઉતાવળથી આ કાર્યને બીજે કંઈ કરી શકે નહી. માટે તું ધન્યવાદને પાત્ર છે. વૃદ્ધાવસ્થાના કારણે કાલે જ તને જણાવેલું કાર્ય હું ભૂલી ગયો છું. હવે આજથી બધે કારભાર તારે જ સંભાળવાને છે. હું નિશ્ચિત બનું છું. ત્યારબાદ શ્રેષ્ટિ ચિત્રશાલમાં જઈ કોધરૂપી વડવાનલ વાળે, ચિંતારૂપી સમુદ્રમાં બળવા લાગે, આ દુરાત્માને મારવા માટે મેં ઘણા ઉપાયે કર્યા, પણ ભાગ્યને દોષ કે એકપણ પ્રયત્ન સફળ થયે નહી. વળી હે દામનક! તે તે ઘાની ઉપર વિસ્ફટકની ગરજ સારી છે. તું મર્યો નહી પણ જમાઈ બન્યો. કેટલી વિધિની વિચિત્રતા છે કે મુનિના વચન કદાપિ પણ અસત્ય હેઈ શકતા નથી, અને હોય પણ નહી. નખથી છેદવાની વસ્તુ હવે કુહાડા વડે છેદવા ગ્ય બની છે. હું હાથી સમાન અને દામનક વૃક્ષ સમાન છે. તેને હું નિર્મુલ કરીને જ શાંતિ મેળવીશ, વિષાને વૈધવ્યદશા પ્રાપ્ત થાય તે સારું છે. પણ આ દુષ્ટ જીવતો રહે તે ખોટું છે. . કારણ કે દીવાના ઝાંખા પ્રકાશ કરતાં અંધકાર વધારે સારે છે. આ નગરમાં યમદાસ અને કાલપાશ Page #49 -------------------------------------------------------------------------- ________________ નામના બે ચાંડાલે છે, તેમાં અંમદાસ પહેલેથી જ અવિશ્વાસુ નીકળ્યો. હવે કાલપાશને કહું કે દામનકને દૂરથી વધ કરે, કારણકે દામનકને દેખવાથી ચાંડાલને દયા આવશે, માટે દૂરથી વધ કરાવીને કુળદેવી ચંડિકાને ભેટ ધરું, આવો નિશ્ચય કરીને સમુદ્રદત્ત શ્રેષ્ટિએ પિતાની પત્નીને કહ્યું કે હે પ્રિયે! પુત્રીના અનુરૂપ આપણને જમાઈ મલ્યો હેવાથી, આપણું મને રથ પૂર્ણ થયા છે. લગ્નને ઉત્સવ નિદિને પૂર્ણ થયેલ હોવાથી તે બંનેને આપણું કુલદેવી ચન્ડિકાના મંદિરે દર્શન કરવા તે બંનેને મેકલવાના છે. નિવેદ્યની તૈયારી કરે, કહીને શ્રેષ્ટિ ચાંડાલેના ઘર તરફ ચાલ્ય, ગામની બહાર દૂર ઉભા રહી. કાલપાશ ચાંડાલને બોલાવ્ય, એકાન્તમાં કહ્યું કે તું મારૂં એક કામ કર, મારે શત્રુ છે તેને તું મારીશ તે તને એક હજાર સુવર્ણ મુદ્રાઓ આપીશ, તેના મરવાથી મારા અંતરમાં શાંતિ થશે, તું ધનુષ્ય લઈને માલ્યવનમાં જજે, સંધ્યા સમયે હાથમાં કુલની ડાળી લઈને ચંડિકાના મંદિરમાં એક યુવક અને એક સ્ત્રી જતાં હશે, તેમાં યુવકને એવી રીતે મારજે કે મરતી વખતે એક શ્વાસ પણ ન લઈ શકે, “જેવી આપની આજ્ઞા ” - આ પ્રમાણે કહીને કાળાશ ચાંડાળ પિતાનાં ઘેર ગ, નીચવૃત્તિવાળા શ્રેષ્ટિએ પુત્રિ સહિત દામનકને બોલાવી કહ્યું કે મિત્ર પુત્રને જમાઈ બનાવીને અમે ખુબજ ભાગ્યશાળી બન્યા છીએ, આ નગરની બહાર અમારી Page #50 -------------------------------------------------------------------------- ________________ કુલદેવી ચંડિકાનું મંદિર છે ત્યાં તમે તમારા હાથમાં કુલની ડાળી લઈને વિષાની સાથે ચંડિકા દેવીને નમસ્કાર કરજે. અને અમારા કુલની મર્યાદા છે કે નમસ્કારની વેદી ઉપરથી ઉઠીને તમે એકલા દેવની પૂજા કરજે, મારે પુત્ર આ બધી બાબતથી અજાણ છે. માટે હું તેને તમારી સાથે નથી મોકલી શકતો, કારણ કે અજાણ એવા સાગરદત્તથી કાંઈ ભૂલ થઈ જાય તો મહા અનિષ્ટ થવાનો સંભવ છે. માટે તમે બંને જણા જલ્દીથી જાઓ. “જેવી આપની આજ્ઞા ” કહીને સસરાએ આપેલે નૈવેદ્યને થાળ વિષાને આપી, પોતે ફુલની ડાળી લઈને ચંડિકાના મંદિરમાં જવા માટે દામનક નીક, વિષાને શંકા થઈ કે પિતાજીએ કપટને બીજે પાસે કેમ ન ફેંક્યો હોય ? મારું મન કરે છે, વિષા બેલી ઉઠી કે હે આર્યપુત્ર ! આપ પાછા ફરો, પિતાજીને “આ વિચાર મને સારો લાગતો નથી, દામનકે કહ્યું કે હે પ્રિયે ! તું ધીરજ ધર, ચંદ્રમાંથી કોઈ દિવસ અંગાર વૃષ્ટિ થાય જ નહી. તે પ્રમાણે વાત કરતાં બન્ને જણ ચાલવા લાગ્યા, રસ્તામાં સાગરદત્તે બંનેને જોયા, અને પૂછયું કે તમે બંને જણ ક્યાં જાય છે ? દામનકે બધી વાત કરી ત્યારે સાગરદત્ત હસ્યો અને બેલ્યો, કે દેવી પૂજનને માટે પિતાજીએ સંધ્યાસમય અને ચંડિકાનું ભયાનક સ્થાન આવા સમયે કેમ નક્કી કરેલ હશે, તમે બંને જણ નવવિવાહિત, અપરિચિત અને સહાયતા વિનાના છે માટે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧ ' ઘેર પાછા વળેા, દેવીના મંદિરે કાલે જજો, દામનકે શ્રેષ્ઠિ પુત્રને કહ્યું' કે તમારે આવું ન બેલવું જોઈ એ, કોઈપણ સ’જોગામાં · શ્રેષ્ઠિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહી.' બીજી ખીંક તે છેાકરાઓને હાય, ચાંડાલની પાસે મેાકલવામાં આવ્યે ત્યારે પણ ગેાકુળમાં જઈ હૃષ્ટ પુષ્ટ અન્યા, તમારી પાસે આવ્યા ત્યારે મને શ્રી મલી, અત્યારે પણ મને કાઈ ને કાઈ રીતે સારૂં ફૂલ મલશે, એવા મને વિશ્વાસ છે. સાગરદત્તે કહ્યું કે તે એમજ છે તે તમારા બદલે હું જા છું. આપણા મંન્નેમાં ભેદભાવ કયાં છે ? તમે અહીંઆ ઉંચા આસને બેસેા, દામનકને બેસાડી હાથમાં ડાળી લઈને સાગરદત્ત વિષાની સાથે ચાલ્યા, વિષાએ વિચાર કર્યો કે પિતાજીએ કાઈ ઘાતકને રાખ્યો હશે તે મેંટા અનથ થશે, વળી ઘેરથી નિકળ્યા પછી અત્યાર સુધીમાં સારા નિમિત્ત કે શુભ શુકન મલ્યા નથી, તે પણ ભવિતવ્યતાને વશ મનીને માલ્યવનમાં પ્રવેશ કર્યાં. પહેલેથી સુસજ્જિત મનીને વૃક્ષની પાછળ છૂપાયેલા કાલપાશે તેને ઓળખ્યો નહી. અને માણુ માર્યું. સાગરદત્ત ચક્કર ખાઈને નીચે પડયો અને મૃત્યુ પામ્યા. રક્ષા કરારક્ષા કરેા, ના પાકારા પાડતી, વિષા ચંડિકાના મદિરના પત્થરાને રાવડાવતી હાય તેમ રાવા લાગી, તેના કરૂણ આક્રંદથી લેાકેા ભેગા થઈ ગયા, અને નગરમાં શ્રેષ્ઠિ પુત્ર મૃત્યુ પામ્યા, એવી વાત ફેલાઈ ગઈ, 6 Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તે સાંભળીને શ્રેષિએ વિચાર કર્યાં કે ઘણું સારૂ થયું. કે લેાકેામાં મારા પુત્રના મૃત્યુની પ્રસિદ્ધિ થઈ, ભાગ્યથી દુષ્ટાત્મા એ વખત ખચી ગયા, પણ આજે તે મરી ગયા, કારણ કે મેાર પણ ત્રીજી વખત પકડાઈ જાય છે. વિધાતાના માથા ઉપર પગ મૂકીને મે મુનિવચનને ખાટુ પાડયું છે. હવે હું નિશ્ચિતતાથી રાત્રી ભર ઉંઘી જઈશ. આ સમાચારથી મને લાગે છે કે મે' ત્રીજો જન્મ ધારણ કર્યો છે. શ્રેષ્ઠિ બનાવટી શેાકને ધારણ કરી ખેલવા લાગ્યા હું દામનક ! હવે તમે કયાં મલશે ! આ પ્રમાણે ખેલતા શેઠ ચાલતા ચાલતા આવતા હતા ત્યારે માલ્યવન નજીકમાં પેાતાના જ આસને બેઠેલા પ્રિયપુત્ર દામનકને જોયા, ચન્દ્રસમાન કાંતિવાળા દામનકને જોઈ શ્રેષ્ઠિ મલિન મૂખવાળા અની ગયા, દામનકને પૂછ્યું. સાગરદત્ત કાં છે ? શું તમે ત્યાં નથી ગયા ? દામનકે શ્રેષ્ઠ સમુદ્રદત્તને બધી હકીકત કહી બતાવી, શ્રેષ્ઠિ વિચારે છે કે જમાઈની જગ્યાએ પુત્ર માર્યા ગયા છે. હાય ! વિધાતા ! જાતે જઈને તપાસ કરૂ, કેમકે ઘણી વખત જનસમુદાયની વાતા ખાટી ડરે છે. આ આશાથી પ્રેતવન સમાન માલ્યવનમાં દામનક સાથે શ્રેષ્ઠિ ગયા, વિષાના આકને સાંભળ્યુ, પુત્રનું શષ જોયુ, હાય ! દૈવ ! આ શું થયુ. ધિક્કાર છે મને નિર્ભાગીને, વત્સ ! સાગરદત્ત ! તું મને છેડી કયાં ચાલ્યેા ગયા, વત્સ ! તને ખખર નથી કે તારા સિવાય હું એક ક્ષણ Page #53 -------------------------------------------------------------------------- ________________ જીવી શકું તેમ નથી, પુત્ર! “આવ” તારા દર્શન આપશે તે ઉપેક્ષા કેમ કરે છે. આ પ્રમાણે વિલાપ કરતા શોક અને દુઃખથી શ્રેષ્ટિનું હૃદય ફાટી ગયું અને મૃત્યુ પામ્ય, વિષાનું આકંદ વધી ગયું. હે તાત! નગરમંડન ! એકાએક અમારા કુળને નાશ કેમ થયો, કુટુંબ પરિવાર પણ આવીને રડવા લાગે, પિતા પુત્રના અગ્નિ સંસ્કાર કરી પરિવાર પિતપતાના ઘેર પાછા વન્યા. - પ્રાતઃકાલે મહાજનેએ રાજા તારાચન્દ્રને વિનંતિ કરી કે અમારા સ્વામિ સમુદ્રદત્ત પુત્ર સહિત કાલે મરી ગયા છે. માટે હવે અમારા સ્વામિ કોણ ! રાજાએ મહાજનને કહ્યું કે તેના સંબંધીમાંથી જે કઈ ગુણવંત હોય તેને તે સ્થાને બેસાડે, મહાજને કહ્યું કે રાજન ! તેના ગેત્રમાં બીજું કોઈ નથી, પરંતુ મૃત્યુલોકમાં શ્રેષ્ઠ એવો તેને એક જમાઈ છે. રાજાએ દામનકને બોલાવી વંશ તથા કુલેખત્તિ હર્ષોલ્લાસથી તે સ્થાને બેસાડ્યો, શ્રેષ્ઠિનું ધન–ભવન–ગેકુળ આદિ દામનકને સમર્પણ કર્યું, રાજાએ ખુશ થઈને પૈતૃક, પદવી આપી. - ત્યારબાદ દામનક શ્રેષ્ઠિ પોતાના ઘેર ગયે, એક દિવસ વિષાએ એકાંતમાં “લેખ, સંબંધી વાત કરી ત્યારે શ્રેષ્ઠિની પોતાના પ્રત્યેની શત્રુતાને વિશ્વાસ આવ્ય, આનંદમાં દિવસે વ્યતિત થાય છે. એક દિવસ એક વ્યક્તિએ આવીને કહ્યું કે ઘણી વખત પહેલાં શેઠના વહાણે સમુદ્રની Page #54 -------------------------------------------------------------------------- ________________ સફરે ગયા હતા, તેને આજ દિન સુધી પત્તો મલ્ય નહોતે, તે વહાણે આપના પુર્યોદયથી આજે મલ્યાં છે. જેથી આપ મહાન પુણ્યશાલી છે, સમાચાર આપનારને ભેટ આપી વિદાય કર્યો. પોતે જેવાને માટે ગયે, ચેકમાં ઘણા લોકોને જોયા, અને વહાણના માણસો દ્વારા બનેલી હકીકત જાણી, કે સુખ દુઃખાદિમાં ભાગ્ય જેના પલ્લામાં બેઠેલું હોય છે. તેને તેવું ફળ પ્રાપ્ત થાય છે. એકાએક અનુભૂત અર્થને કહેવાવાળી ગાથાઓ સાંભળી પ્રસન્નતાથી એક લાખ સેનૈયા ઈનામમાં આપ્યાં. બીજી વખત સાંભળી બીજા લાખ, ત્રીજી વખત સાંભળી . ને ત્રીજા લાખ આપ્યા, આ રીતે ઉદારાશયી દામનકે, ત્રણ લાખ ઈનામમાં આપ્યા. રાજાએ વાત સાંભળીને દામનકને બેલા, કહ્યું કે હે શ્રેષ્ટિન ! બીજાને ધન આપી શકાય છે. પણ તે એક વસ્તુ સાંભળીને ત્રણ લાખ આપી મારી અને તારી બંનેની પ્રતિષ્ઠા નાશ કરી છે. ગુણમાં દાન સુંદર છે. સર્વ શ્રેષ્ઠ છે. પરંતુ ઉચિત્તતા સવાન આપવું જોઈએ. ત્યારે દામનકે કહ્યું કે રાજન ! ત્રણ લાખ તે અતિ અલ્પ છે, જે મેં સાંભળ્યું છે તેને માટે સર્વસ્વ આપું તે પણ અલ્પ છે. . કારણ કે આ ગાથાઓ સાંભળતાં જ ભૂતકાળની વાતે સ્મરણ થઈ ગઈ, આ પ્રમાણે દામનકે રાજાને પિતાનું આખું ચરિત્ર કહ્યું, રાજાએ પણ વિમિત બનીને તેની પ્રશંસા કરી, Page #55 -------------------------------------------------------------------------- ________________ અને તેને સત્કાર કર્યો, દામનક પિતાના ઘેર આજે ત્યારબાદ હંમેશા પરોપકારમાં લીન રહેવા લાગે, યાચકોને યથેચ્છ દાન આપત, વિષાની સાથે વિલાસ અને વિષય સુખે ભેગવવા લાગે, આ પ્રમાણે દામનકની કથા કહીને કૃપાનિધાન “ચન્ટે નિર્દય એવા શૂરને કહ્યું કે અન્વયવ્યતિરેકથી જેના માટે મેં કહ્યું હતું તેજ આ પવિત્ર ચારિત્રવાળા દામનક છે. પૂર્વ જન્મમાં કરેલી હિંસાથી બાલ્યાવસ્થામાં વંશને નાશ થયે, અને મુનિ ઉપરના વાત્સલ્યભાવથી શ્રેષ્ટિના ઘેર ઉછર્યો, ત્રણ વખત માંછલાને ગ્રહણ કર્યા અને નદીમાં છોડ્યા, તેથી ત્રણ વખત મૃત્યુથી દામનક બચ્યો, માછલીની પાંખ ટુટવાથી તેની આંગળી કાપવામાં આવી, અહિંસાનો અભિગ્રહ હોવાથી તે કુલીન, નિગી, શ્રીમાન, કલાવાન, આયુષ્યમાન, યશસ્વી, તથા રૂપવાન થયે. તે માટે હે વત્સ ! જીવહિંસાના વિપાક ઘણું કષ્ટદાયક છે, જીવદયાનું ફળ પણ ઘણું ઉત્કૃષ્ટ હોય છે. આ પહેલાં તો દામન ઘણુ કષ્ટ જોયાં, પરંતુ પાછ- , નથી અનુપમ સુખની પ્રાપ્તિ કરી, કુરમાં કુર એવા તારા માટે શું શું થશે તે તે સર્વજ્ઞ ભગવંત જ કહીં શકે. વિશિષ્ટ ફળને આપવાવાળી કૃપાળુ એવા “ચંદ્ર” શૂરને ઘણું કથાઓ સંભળાવી, બળદ ગાડું ખેતર પાસે પહોંચ્યું, ઉતરીને બને ભાઈઓ પોતપોતાના કાર્યમાં પડ્યા, ચંદ્ર કહ્યું કે હે શૂર ! હું તને ફરીથી પણ ઘણી કથાઓ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કહીશ, પણ હમણાં આપણે કાર્ય કરીએ, શૂર પણ ભાઈની સરસ કથાઓ સાંભળી હદયાત બને. ખેતરનું કામકાજ પતાવી બન્ને ભાઈઓ સમયસર ઘેર આવી ગયા, સ્વભાવથી દાનધર્મવાળા, શીલ સંયમવાળા, બને ભાઈએ ઘણુ સમય સુધી, એક બીજા પ્રત્યે શાંતિપૂર્વક રહેતા હતા. પિતાના કાર્યમાં રાગવાળા એવા બને ભાઈઓ પ્રત્યે ઈર્ષાવાળી વૃદ્ધાવસ્થાએ વાર્તારહિત બનાવ્યા, વૃદ્ધાવસ્થાથી દાંત ગયા, શરીર જર્જરિત બન્યું છતાં બનેને પ્રેમ અજોડ હતો, યૌવનાવસ્થાને શોધતાં હોય તેમ કમ્મરમાંથી વાંકા વળી ગયા છતાં સ્નેહ સ્થિર હતા. આખા કુટુંબને ભાર શુરને સુપ્રત કરી, પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, સ્વભાવથી આર્ત અને રૌદ્ર ધ્યાન રહિત, શુદ્ધાશયી “ચન્દ્ર” સમાધિપૂર્વક મરણ પામ્યો, ભાઈને વિરહમાં ઝુરતા અને જોરશોરથી રોતા એવા “શરે બંધુને અગ્નિસંસ્કાર કર્યો, ઘર, ખેતર, ખળાં, આદિમાં પ્રતિદિન ભાઈનું સ્મરણ કરતે શૂર ઘણા સમય સુધી શેક કરે છે. સ્વજનથી પ્રતિબધ પામીને શેક ઓછો થયે, ત્યારે પિતાની પૂર્વ પ્રકૃતિ મુજબ ભાઈને પ્રેમને બદલે ભ્રાતૃપુત્ર પ્રત્યે પ્રેમવંત બન્ય, અનુક્રમે શૂર પણ મૃત્યુ પામ્ય, ચન્દ્ર અને શૂરના મૃત્યુ બાદ નવીન દીપકરૂપ તેના પુત્રએ ઘરને આનંદથી ભર્યું. ઈતિ દામનક કંથા તથા ચંદ્ર-શૂર પ્રથમવાર * : ઈતિ પ્રથમસર્ગ : Page #57 -------------------------------------------------------------------------- ________________ સર્ગ બીજે. હવે મનુષ્ય તથા દેવ ભવના સંબંધથી પણ અધિક મનોહર એ જ ચન્દ્ર તથા શૂર બે સહેદર ભાઈઓની કથા કહેવાય છે. જબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડમાં સ્વર્ગીયતુલ્ય સાધનથી સંપન્ન, લક્ષ્મીથી સમૃદ્ધ, કુરૂજગલ નામે દેશ છે. તેમાં પૃથ્વીના અલંકારરૂપ હસ્તિનું નામે નગર છે. જેની સમૃદ્ધિથી અંજાઈને ઈન્દ્રપુરી તથા ભેગવતી સ્વર્ગ અને પાતાલમાં ચાલી ગઈ, જ્યાં ચંદ્રકાંત મમય જેવા દેવમંદિરની પ્રભાથી અંજાઈને રાત્રીએ છૂપાયેલા ચંદ્રને ભૂલી, પિતાના પ્રિયતમને શોધવા માટે દેવમંદિરની આસપાસ રહિણી ભ્રમણ કરી રહી છે. જ્યાં સ્ત્રીઓના મણિ કુંડલવાળા કપલ મંડલમાં ઘર્ષણ ન થાય, કારણ કે તેમાં પ્રતિબિંબિત થયેલ ચંદ્રમાને જોઈ હરણ આકાશના ચંદ્રમા તરફ દૃષ્ટિપાત કરતો નથી. જિનમંદિરની ધ્વજાપતાકાઓ મતિની કાંતિના ઝરણા મંદાકિની (આકાશગંગા)ની શોભા આપે છે. જ્યાં પ્રત્યેક ઘરમાં પરસ્પર કોઈપણ જાતના વિખવાદ વિના, સુખી, પરસ્પર પ્રીતી ધરાવનારા ધર્મ–અર્થ અને કામને સેવે છે, ત્યાં પિતના વૈભવથી કુબેરના વૈભવને તુચ્છકાર કરવાવાળે લલિતાંગ નામનો યુવાન છે, પુરૂ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પિમાં ઉત્તમ, ધનિક તથા વિદ્વાને માં શ્રેષ્ઠ હોવા છતાં મોક્ષ પ્રાપ્તિ માટે વીતરાગ પરમાત્માઓની અદ્ભુત પ્રકારે પૂજા કરનાર તરીકે પ્રસિદ્ધ છે, રાજહંસની માફક સારાસારને વિચારક છે. હંમેશાં ગુરૂ ચરણકમલની સેવના કરે છે, ત્યાં જીર્ણ ચંદનસમાન, ચંદન નામે વૃદ્ધ શ્રેષ્ટિને રાજાએ નગરશેઠની પદવી આપેલી છે. તે વૃદ્ધ ચન્દન શ્રેષ્ટિના સ્થાને રાજાએ અધિક ગુણવાન લલિતાંગને પ્રતિખ્રિત કર્યો, રાજાએ હમેશાં કેઈન થતા જ નથી. પદભ્રષ્ટ થવાથી ચંદનના મિત્રે પણ દુશ્મન બન્યા, વૃદ્ધાવસ્થા આવવા છતાં પોતાની પ્રતિષ્ઠાની ઈચ્છા ખાતર, લલિતાંગની સેવા કરવા માંડી, હાય ! ભાગ્યની વિચિત્રતા ગહન છે. તે જ વખતે અકામ નિર્જરાથી મરી ગયેલી ચકલુંડા સાંપણ ચન્દન શ્રેષ્ઠિની પત્નિ ચંપાની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ પિતાએ મહોત્સવથી રતિસમાન સુંદર પુત્રીનું નામ લીલાવતી રાખ્યું, બાલ્યાવસ્થાથી અત્યુત્તમ બુદ્ધિ હેવાથી તે બ્રાહ્મી, વસુમુખી, બાલવિદુષીના નામથી લેક પ્રસિદ્ધ બની ચન્દ્રમાની જેમ દીનપ્રતિદિન મેટી થવા લાગી. દરરોજ અવનવી કળાને શીખતી કલાનિપુણ બની, તેનું અમૃત પરિપૂર્ણ કુંભરૂપ લાવણ્ય, સુવર્ણ કમંડલયુક્ત કામરૂપી મહા મુનિના તપવનરૂપ યૌવન વિગેરેથી પરિપૂર્ણ બની, અતિશય ઠંડીની શિશિરઋતુ શરૂ થઈજેથી સ્ત્રીઓના મુખારવિંદ કાન્તિ રહિત બન્યા. રાત્રી લાંબી થતી Page #59 -------------------------------------------------------------------------- ________________ ગઈ અને દિવસ ના બન ગયે. જાણે કે સ્ત્રીઓએ પુરૂષો પર વિજય પ્રાપ્તિ કરી. સમયને આધીન પ્રતાપી પુરૂષ પણ શું કરી શકે ? કેમકે સૂર્યના પ્રબળ પ્રભાવમાં પણ હિમવર્ષાથી પક્વીની સ્ત્રીઓની ખરાબ દુર્દશા થઈ, રાતના સમયે હીમાલયના ઠંડા પવનના સુસવાટાથી ગરીબ માણસો દાંત કચકચાવવા લાગ્યા, જાણે કે દંત વીણાવાદન થવા લાગ્યું, બીજે દીવસે ઠંડીને સખ્ત સુસવાટાથી કંટાળીને લલિતાંગ શ્રેષ્ઠિ બીજા લેકની સાથે સૂર્યની આતાપના લેવા માટે મહેલની અગાશી ઉપર બેઠા, નજીક રહેલા સરોવરને જોઈને શ્રેષ્ઠિ બોલી ઉઠયો, કેઈપણ માણસ આ સરોવરમાં કઠ સુધી પાણીમાં જઈને રાતભર રહી શકે છે? - ચંદને કહ્યું શેઠ! જે રહે તેને શું મલશે, લલિતાગે સંકેચરહિતપણે કહ્યું. એક લાખ સોનૈયા, આજે રાતના હું સરોવરમાં રહીશ, એવી પ્રતિજ્ઞા કરીને ચંદન ગયે. અને બે નિર્ધનતા કેટલી વિચિત્ર છે સવાર થતાંની સાથે ચંદને આવી લાખ સેનૈયાની માંગણી કરી, નહી આપવાની ઈચ્છાથી બીજા (લલિતાગે) એ કહ્યું. આમાં સાક્ષી કોણ છે, બોલે ! ચંદને કહ્યું કે મારું શરીર સાક્ષી છે. લલિતાગે કહ્યું કે એક પ્રહર પણ સરોવરમાં રહેવાથી તમારા જેવું શરીર બની શકે છે. મારા પહેરેગીરે તમને જોયા નથી, કારણકે તેઓ નહોતા, તે પછી તમારે વિશ્વાસ કોણ કરે! Page #60 -------------------------------------------------------------------------- ________________ ચંદને કહ્યું કે હું. બીજી રીતે વિશ્વાસ આપું છું, તમારા મહેલના સુવાના ઓરડામાં રાત્રીના ચારે પ્રહર દીવા ખળતા હતા, લલિતાંગ હસતાં હસતાં ખેલ્યા, કે હું સમજી ગયા છું, તમે સળગતા દ્વીપકની જ્યેાતના મળે કરીને સુત્રી વીતાવી છે. ‘હા,’ જી, ‘હા’, કરનારા શેઠના મિત્રાએ શ્રેષ્ઠિના વચનનુ સમર્થન કર્યું. અન્ને બાજુથી વિલક્ષ (લાખ સેાનયા રહિત-વૈલક્ષ્યયુક્ત) ચંદન શ્રેષ્ઠિ એકાએક ઉડીને ઘેર ગયા, લાંબા શ્વાસેાશ્વાસ લેતે તૂટેલા ખાટલા ઉપર જઈને પડ્યો, પાણીમાં રહેવાથી થયેલી પીડા કરતાં પણ લલિતાંગના કપટનું દુઃખ વધારે હતું. લીલાવતીએ પિતા સામે જોઈને દુઃખનું કારણ પૂછ્યું, ચક્રને આદિથી અંત સુધીનું વૃતાંત કહ્યું, પુત્રીએ કહ્યું હે પિતાજી! આપ દુઃખ મનમાં ન ધરશે,, લાખ સેાનયા આપણા હાથમાં જ છે, એમ સમજો, પરંતુ આપ પ્રથમની જેમ જ પ્રેમથી રહેા, અને કોઈ દિવસ પણ આપ આપનાં અપમાન જનિત દુઃખને લક્ષિત મનાવતા નહી, એ પ્રમાણે લીલાવતીએ પિતાને સમજાવ્યા, ખાટલા ઉપરથી ઉઠાડીને ઉપચાર દ્વારા શ્રેષ્ઠિને સ્વસ્થતા પ્રાપ્ત થઈ, ચંદન શ્રેષ્ઠ પાછા કામ માટે લિલતાંગને ત્યાં ગયા, એકદા દુર્જનની જેમ લેાકેાને ભય પમાડનાર, ગ્રીષ્મ ઋતુની શરૂઆત થઈ, જેમાં મુસાફર અત્યંત તરસથી પીડાતા હા, હા, શબ્દે ખેલતાં પ્રેતની સમાન લેાકેાની પાસે પાણીની યાચના કરવા લાગ્યા, નવીન ચેાગી સમાન તેની શક્તિ માટે એલા Page #61 -------------------------------------------------------------------------- ________________ કેણ સમર્થ બને? જેણે વૃદ્ધાવસ્કીનિંહનાડી, સૌભાગ્યાતિશય પ્રાપ્ત કરાવ્યું, એવી ગ્રીષ્મ ઋતુ શરૂ થઈ . બાલપંડિતા લીલાવતીએ પિતાજીને સમજાવીને લલિતાંગના ઘેર મેકલ્યા, ચંદને લલિતાંગને એકાંતમાં લાવીને કહ્યું કે હે પ્રષ્ટિવર્ય! આજ આપ મારા ઘેર ભેજન માટે પધારે. કારણ કે પદનું ગૌરવ કરવું એ અમારૂં કર્તવ્ય છે. લલિતાંગ શ્રેષ્ટિએ આમંત્રણને સ્વિકાર કર્યો, ચંદને આવી પિતાની પુત્રીને સૂચના આપી, તેણે પણ મીઠું વધારે નાખી સ્નિગ્ધ ભોજન બનાવ્યું, બહુમૂલ્ય આસન આપી બાજુમાં રહેલા મંચ (પાણીના ઘડા મૂકવાનું સાધન) ઉપર ઠંડા પાણીથી ભરેલા પાણીના બે ઘડી મૂક્યા, સમયસર ચંદન લલિતાંગ શ્રેષ્ઠિને લઈ પોતાના ઘેર આવ્યો, લીલાવતીએ સન્માન કર્યું, અને ભોજન કરવા બેઠા.. લીલાવતીએ શ્રેષ્ટિ પાસે ભેજન સામગ્રી મૂકી, લલિતાંગ પ્રસન્ન ચિત્તથી ભજન કરવા લાગ્યો, ભેજ્ય વસ્તુમાં અતિશય મીઠું (ખારૂં) તથા ઉનાળાની ભયંકર ગરમી હેવાથી, અધું ભેજન ર્યા બાદ તરસથી વ્યાકુલ બનેલા લલિતાગે પાની માંગ કરી * વિદુષિ લીલાવતીએ કહ્યું કે પાણીથી ભરેલા ઘડા તે આપની સામે જ પડયા છે, તેમાં પાણી છે. આપ આપની ઈચ્છા મુજબ પાણી પી શકે છે. લલિતાગે કહ્યું હે સુંદરી!. પાણીથી ભરેલા ઘડાઓ જેઈને પાણીની તરસ કેવી રીતે. મટી શકે છે? લીલાવતીએ હસીને કહ્યું આપ નિગમમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ હિશિયાર છે, માટે આપે આપના વચનની વિરૂદ્ધ બોલવું તે ઉચિત નથી, આ પ્રમાણે બોલવું તે તે મૂર્ખનું કામ છે. જેવી રીતે દીપ શિખાને જેવાથી ઠંડીની પીડા શાંત થાય છે, તેવી રીતે પાણીથી ભરેલા ઘડાને જોઈ આપની તરસ પણ મટી શકે છે, ત્યારે અપ્રતિમ બની શ્રેષ્ટિએ કહ્યું હે ભદ્ર! તમે યથાર્થ કહ્યું છે, હવે હું તમને એક લાખ સેનૈયા જરૂર આપીશ. - બાલપંડિતા લીલાવતીએ કહ્યું કે લાખ સેનૈયા આવ્યા પછી જ આપ પાણી પી શકશે, શ્રેષ્ટિએ કહ્યું કે તમને જેમ ઉચિત લાગે તેમ કરે, એષ્ટિએ પિતાના માણસની પાસે ઘેરથી એક લાખ સેનૈયા મંગાવીને લીલાવતીને આપ્યા, અને પાણી પીધું, ત્યારબાદ લલિતાંગ ઘેર ગયે, લીલાવતીએ મારા સ્વમાનને નાશ કરી બળજબરીથી એક લાખ સેનૈયા લીધા, ક્રોધમાં આવેલે લલિતાંગ શ્રેષ્ટિ બદલે લેવા માટે વિચાર કરવા લાગે, કે જે આની સાથે લગ્ન કરૂં તો જ મારા કબજામાં લીલાવતી આવી શકે, તે સિવાય તેને કબજામાં લેવી મુશ્કેલ છે. આ પ્રમાણે વિચારીને લલિતાંગ શ્રેષ્ટિ ચન્દન પ્રત્યે અધિક પ્રેમ બતાવવા લાગ્યા, અને તેની પુત્રી સાથે પિતાના લગ્નની માગણી કરી, ચંદન શ્રેષિને લલિતાંગ ઉપર વિશ્વાસ નહી હોવાથી કહ્યું કે પુત્રીને પૂછીને પછીથી જણાવીશ, આ પ્રમાણે કહીને નીતિ કુશલ ચંદન પિતાના ઘેર ગયે, પુત્રીએ પિતાજીને પૂછયું હે પિતાજી! શું આજે લલિતાગે Page #63 -------------------------------------------------------------------------- ________________ આપની ઉપર ફરીથી અપુકાર કર્યાં છે કે જેથી આપ આટલા બધા ઉદાસ બન્યા છે, અને ચિન્તાતુર તથા દુ:ખિત દેખાએ છે! પિતાએ અનેલી તમામ હકીકત લીલાવતીને કહી સંભળાવી, લીલાવતીએ ખુશીથી મારા લગ્ન લલિતાંગ સાથે કરા કહ્યું કે આપ ગભરાતા નહી, હું ખુખ જ સાવધાન છું, આપ સાવધાન મની નિર્ભયતાથી ઉચિત સમયે તેની પાસે જાઓ, અને તે ખુબ જ આગ્રહ કરે, યાચના કરે ત્યારે જ આપ સ્વિકાર કરજો, ચંદન લલિતાંગ શ્રેષ્ઠિને ત્યાં ગયા, અને લલિતાંગના અતિ આગ્રહથી તેને પેાતાની પુત્રીના વિવાહની હા, કીધી. શુભ દિવસે લલિતાંગ તથા લીલાવતીના લગ્ન થયા, લગ્ન આદ લીલાવતી પિતાના ઘેર આવી, અને દરરોજ પિતાની પાસે પતિના ઘરના સમાચાર મંગાવવા લાગી, એક દીવસ પિતાએ કહ્યું કે હે વત્સે ! તારા પતિ વ્યાપારની ઇચ્છાથી કાશી જવાના વિચાર કરે છે. અને તૈયારીઓ કરે છે. કોઈ પણ કારણથી ઘરના પાછળના ભાગમાં ઉપરથી સાંકડા વચ્ચેથી પહાળા, અંદરથી સ‘પૂર્ણ અંધકારમય એક માટા કુવા ખાદ્યાય છે. પુત્રીએ કહ્યું કે મારા પતિ ક્રોધિત અનેલા છે. તે, મને કુવામાં ફેકી પેાતે કાશી જશે, માટે તેને પ્રતિકાર કરવા પડશે. હું પિતાજી! આપના ઘરથી કુવા સુધી એક સુંદર ભેાંયરૂં (સુરગ) આપ સત્વર બનાવડાવા કે જેથી આફતના સમયે હું સહીસલામત રહી શકું. Page #64 -------------------------------------------------------------------------- ________________ પુત્રીને કહેવાથી પિતાએ મેટી સુરંગ (ભોંયરા, વાટે રસ્તા,) બનાવડાવી. લલિતાગે લીલાવતીને પિતાના ઘેર બેલાવીને સંબંધીઓ તથા પરિવારની સમક્ષ કહ્યું, કે તું મોટી પંડિતા છે માટે નરકના જેવા આ કુવામાં પ્રવેશ કર. અને ત્યાં સૂખ પૂર્વક રહેજે, કપાસ કાંતરે અને કોઈ પણ પ્રકારથી મારા ત્રણ પુત્રને જન્મ આપજે, અને સ્વજન દેરીના માંચાથી દરરેજ ભેજન આપશે, આ પ્રમાણે કહીને એક ભાર કપાસ સહિત લીલાવતીને કુવામાં ફેંકીને પોતાના વેરનું શમન કર્યું. ત્યારબાદ રાજાને, પ્રજાજનેને, બંધુવર્ગ અને મિત્રોને મલીને બીજાને નગરને ભાર સુપ્રત કરી પિતાના મિત્ર ગંગ સાથે તથા અન્ય પરિજને સાથે બળદ અને ઊંટની પીઠ ઉપર અનેક પ્રકારને માલ લઈ શુભ દિવસે કુબેર સમાન મોટા મોટા વ્યાપારીઓની સાથે લલિતાંગ કાશી ચાલ્યું. આ બાજુ બાલપડિતા લીલાવતી સુરંગદ્વારા પિતાની પિતાજીને ઘેર પહોંચી, અને કહ્યું કે આ પિંજરા પાસે કપાસને પીંજા, કતા, કેઈ આપ્તજન પાસે દરરોજ જેને મંગાવી લેશો, હું મારી ઈષ્ટ સિદ્ધિ માટે શેઠની પહેલાં જ કાશી પહોંચીશ, પિતાજીની આજ્ઞા અને જોઈતી સામગ્રી લઈને, ચતુર એવી ચતુરિકા નામની ગણિકાને સાથે લઈ ઝડપી વાહન દ્વારા બીજા રસ્તે કાશી ગઈ, અને વેશયાના મહેલ્લામાં પૈસા આપી મકાન તથા તમામ પ્રકારની સાધનસામગ્રી લીધી. ત્યાં તેને પોતાના ગામનું નામ પુષ્પપુર અને પિતાનું નામ કિયસુંદરી બતાવ્યાં Page #65 -------------------------------------------------------------------------- ________________ - ૫૫ ભમરાઓ જેમ કેતકીની આજુબાજુ ભમ્યા કરે છે. તેમ ઐક્યસુંદરીની આજુબાજુ યુવાનવ, શ્રીમંતે, કેટેચ્યાધીશે, ફરવા લાગ્યો, પણ તે કેઈની તરફ દ્રષ્ટિપાત કરતી નથી, આખા નગરમાં તે પુરૂષ દ્રષિણી છે, તેવા સમાચાર ફેલાઈ ગયા હતા. ત્રિલક્યસુંદરી પિતાના પતિ લલિતાંગના આગમનના સમાચાર જાણવા ઉત્સુક હતી. બીજે દીવસે લલિતાગે કાશી પહોંચી નગરની બહાર પોતાને મુકામ કર્યો. રાજાને જેવા માટે ભેટ સૌગાદ લઈને રાજમહેલ જવા લલિતાંગ નીક, ઐક્યસુંદરી (લીલાવતી) એ પિતાના પતિનું કાશી નગરમાં આગમન જાણું અત્યુત્તમ શ્રૃંગાર કરીને વિમાનમાં બેઠેલી દેવાંગનાની જેમ પોતાના આવાસના ગવાક્ષમાં બેઠી. - રસ્તે જતા, લલિતાંગ શ્રેષ્ઠિએ જોઈ જતાની સાથે જ કામબાણથી લલિતાંગ વિંધાઈ ગયે, ઐક્યસુંદરીએ તેના તરફ જોયું પણ નહી. શ્રેષ્ટિ દુઃખિત રૂદયે જેમતેમ કરીને રાજમહાલમાં પહોંચ્યું. રાજાને ભેટશું આપ્યું. રાજાએ તેનું રાજગૌરવ કર્યું પણ આંખને અમૃતસમાન આનંદ આપવાવાળી, ત્રણે લોકમાં રહેલી ગણિકાઓમાં શીરરત્ન સમાન, શંકરજીથી ભસ્મિભૂત થયેલા કામદેવને નવજીવન પ્રાપ્ત કરાવનાર સંજીવની ઔષધી જેવી તે પાક્ષી (લેજ્યસુંદરી) અંતરને અદ્ભુત રીતે ગમી ગઈ, અને સાથોસાથ મરહૅષિણ પણ લાગી. Page #66 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે વિચારતે કામાતુર લલિતાંગ પિતાને ઘેર આવ્યું, અને સુંદરી માટે તપાસ કરવાની મિત્ર ગંગને વાત કરી, ગંગે કહ્યું કે તે નરક્રેષિણી છે. ક્ષણમાત્ર વિચારીને લલિતાંગ છે કે એટલા માટે જ તેણીએ મારા સન્મુખ જોયું પણ નથી, પિતાની બુદ્ધિથી ગંગદત્ત સુંદરીને પ્રાપ્ત કરવાનો વિચાર કરવા લાગ્યા. - ત્યાં શ્રેષ્ઠિ કહેવા લાગ્યું, કે ગુપ્તતાથી ઘણું ધન આપી તેણીની ચેટ્ટી (અક્કા) ને મલવું કે જેથી કરીને તે અકા આપણને નારદ્વેષનું કારણ બતાવશે. પુરૂષષનું કારણ જાણ્યા પછી તેને ઉપાય જાણી શકાય, લલિતાંગની વાત અને વિચારણા મુજબ ગંગદ એ પ્રમાણે કર્યું. લીલાવતીએ ચતુરિકાને પૂછયું. સખિ ! આ કેણ છે? શું આપે છે? અને શું પૂછે છે? ચતુરિકાએ કહ્યું આવનાર પુરૂષને ઘણું પૂછવા છતાં તે પોતાનું કાંઈ જ બતાવતે નથી, અને કેવળ આપના નરઠેષીપણું માટેનું કારણ પૂછે છે. શૈલેક્યસુંદરીએ કહ્યું. હે સખિ ! હું સમજી ગઈ છું; નિશ્ચયથી લલિતાંગને મિત્ર છે. હવે તને પૂછે છે. હું તને જે કર્યું તેમ તું કહેજે, ચતુરિકાને સમજાવી, શીખવાડીને ગંગદત્તની પાસે મોકલાવી, ગંગદતે ઘણી આજીજીપૂર્વક કહ્યું ત્યારે ચતુરિકા બેલી કે પુગ્ધપુર નગરની પ્રસિદ્ધ, નૃત્યાંગના કમલશ્રીની પુત્રી શૈલેજ્યસુંદરી Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૭ છે, હું તેની પ્રાણ પ્રિય વિશ્વાસપાત્ર સખી છું. અનુક્રમે તેને યૌવનાવસ્થા પ્રાપ્ત થઈ. - એક દીવસ હું તેના ઘેર ગઈ ત્યારે તે દુખિત રૂદયે લાંબા શ્વાસોશ્વાસ લેતી પથારી ઉપર પડી હતી, મેં તેને આવી સ્થિતિનું કારણ પૂછયું, ત્યારે તેણીએ કહ્યું કે હે ચતુરિકા ! તારાથી કેઈપણ વસ્તુ, વાત છુપાવવી યોગ્ય નથી. માટે હું તને કહું તે સાંભળ, રાતના અંત ભાગમાં મને સ્વપ્નામાં લાગ્યું કે હું કોઈ મોટા નગરમાં ગઈ છું; કૌતુકથી ત્યાંના કામકેલીવનની સમાન ઉદ્યાનમાં જઈને નંદનવન વાટિકામાં કીડા કરતા ઈન્દ્ર સમાન મધુર આકૃતિવાળા. “હે કાશ્યપ કુલભૂષણ આપની જય હો.” હે ગજપુર શ્રેષ્ટિ ! શ્રેષ્ટિ ! લલિતાંગ ! તમારૂં કલ્યાણ થાવ:. આ પ્રમાણે યુવાનોના પરિવારવાળા એક યુવાનને સ્તુતિ કરાવે છે, તેણે સાત્વિક તથા સ્થાયિ ભાવથી મને આલિંગન આપ્યું. અને હું કામદેવના બાણથી વિધાઈ ગઈ. તે પુરૂષને આજે પણ મારી સામે જોઉં છું ત્યારે તે પુરૂષ વિશ્વમાં શ્રેષ્ઠ અને હું તેમનામાં જ તન્મય બનું છું; આથી વધારે શું કહેવું? સ્વપ્નની વાતમાં કદાચ સજજનને મારા ઉપર વિશ્વાસ ન આવે તે પણ મારે તે અગ્નિમાં બળવું અથવા તેની સાથે લગ્ન કરવાં, તેજ નિશ્ચિત છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મેં (ચતુરિકે) કહ્યું કે તે મંજપુર નગરમાં શ્રેષ્ઠિ પુત્ર લલિતાંગને સ્વમમાં જોયા છે. તે પછી કઈ આપ્ત વ્યક્તિને ત્યાં મોકલાવી નિશ્ચય કરે, તેની અનુમતિથી મેં પણ તેજ રીતે કર્યું. તપાસ કરવા જનાર માણસે પાછા આવીને સ્વમની વાત સાચી છે તેમ કહ્યું. સ્વમની વાત સત્ય જાણીને મારી સખી ખુબ જ હર્ષિત બની, જાણે કે અમૃતપાન કર્યું, આ પ્રમાણે સુખી બની. જ્યારથી સ્વપ્નને બનાવ બન્યું છે. ત્યારથી માંડીને મારી સખી સ્વપ્નામાં પણ લલિતાંગ ઉપર વિશ્વાસ રાખી, મનને કાબુમાં રાખે છે. બીજો કોઈ પણ પુરુષને શત્રુની સમાન માને છે. માતાની પરાધીનતાથી, સ્વપ્ન દ્રષ્ટ પુરૂષને પ્રાપ્ત ન કરી શકે, કમલશ્રીના ખુબ સમજાવ્યા છતાં પણ તેણીએ પોતાને આગ્રહ છોડશે નહી. માતાએ ક્રોધાવસ્થામાં તેણીને કાઢી મૂકી, તેણી ગજપુર જવા ચાલી નોકળી, હું પણ તેણીની સાથેના અત્યંત નેહથી તેણીની સાથે અહીં આવું છું. અહી આવ્યા બાદ જાણવામાં આવ્યું કે લલિતાગે ગજપુરનગરમાં એક કન્યા સાથે લગ્ન કરી લીધા, ત્યારથી ઐક્યસુંદરી કઈ પ્રકારને નિર્ણય કરી શકતી નથી. અને દિવસે વિતાવી રહી છે. નવ યૌવનને પ્રાપ્ત થયાં છતાં વેશ્યાદુર્લભ કૌમાર્ય વ્રતનું પાલન કરી રહી છે. ચતુરિકાની વાત સાંભળી ગગે કહ્યું કે - Page #69 -------------------------------------------------------------------------- ________________ સુંદરીના ભાગ્યથી લલિતાંગ હમણાં ગજપુર નબરથી વેપાર માટે અહી આ આવેલ છે. દૈવયેાગે તેણીના પ્રત્યે તેને અનુરાગ પણ છે. હે સુમુખિ ! જે કારણથી તમારી સખી અહીં આ રહી છે. તે નવીન સ્ત્રીને પરણી તરત જ લલિતાંગે તેણીને કુવામાં નાખી છે. હું જાઉં છું. અને મારા મિત્રને અમૃત વૃષ્ટિ સમાન આ વાત કહું છું; ગંગે આવી લલિતાંગને સર્વ હકીકત કહી સંભળાવી. શ્રષ્ટિ અનહદ હર્ષિત બન્યા, માયાવી વેશ્યા (લીલાવતી અથવા ઝૈલાકચ સુંદરી)ને ઘેર ગયા, અનહદ રાગાન્ય બનેલેા શ્રેષ્ઠિ તેણીને આળખી પણ ન શકયો, ઐલાકચસુંદરીએ પેાતાની કલા કુશલતાથી લલિતાંગને વધારે વધારે માહુપાશમાં ખાંધ્યા કે સ્વપ્નમાં પણ તેને બીજી શ્રીના વિચાર પણ ન આવ્યેા, ધન દ્વારા ખરીદાયેલા માટા મહેલમાં બન્ને જણા લાંખા સમય સુધી મળેલા દુન્યવી સુખના ઉપયોગ વિલાસ અને વાસનાની તૃપ્તિ માટે કર્યાં. ત્રૈલેાકચસુંદરી તથા લલિતાંગના અનહદ પ્રેમની જાણે કે ઈર્ષા કરતા હાય તેમ ચતુરિકા અને ગગને પ્રેમ અનહદ વધી ગયેા. અનેક પ્રકારના બહાના નીચે ત્રૈલેાકચ સુંદરીએ લલિતાંગ પાસેથી અનલ ધન ખે'ચવા માંડયુ. સાથે નન્દ, આનન્દ અને સુનન્દ નામના ત્રણ પુત્રાને જન્મ આપ્યું. ત્યારબાદ શ્રેષ્ઠિ પણ મનફાવતા ધનની પ્રાપ્તિ કરીને ત્રૈલેાકચસુંદરી સહિત ત્રણે પુત્રાને લઈ ગજપુર નગર આવ્યે; પ્રવેશના સમયે તેણીએ કહ્યું. Page #70 -------------------------------------------------------------------------- ________________ Fo હે નાથ ! મને વેશ્યા સમજી આપના કુટુ’બીજને જરૂરથી આપની સામે રોષ કરશે. માટે આપ પુત્ર સહિત મને ખીજાના ઘરમાં રાખા, પછીથી યુક્તિ પ્રયુક્તિ દ્વારા આપ ઘેર મેલાવી લેશેા, કેમકે કુલવતાને માટે વેશ્યા પતિ અનવુ કલકત છે. લલિતાંગને પણ બૈલેાકચસુંદરીની વાત ગમી અને લલિતાંગ પેાતાના ઘેર ગયા, માયાવી વેશ્યા અથવા લીલાવતી પેાતાના પુત્ર સહિત પિતાજીને ઘેર ગઈ, લીલાવતી, પુત્રા તથા કપાસના સુતર સહિત સુરંગ દ્વારા કુવામાં ગઈ. લલિતાંગ પણ રાજાને નમસ્કાર કરી નગરજને સહિત પાતાના ઘેર આવ્યા, અને કુવા પાસે પિરવાર સહિત જઈ ને મેલ્યા, કે હવે તે ચન્દન પુત્રી મરી ગઈ હશે ? કુવામાં કાઈ કાદરાનું ભાજન લે છે કે નહી ? સેવક દ્વારા જવાબ મલ્યા કે ‘લે’છે. આ પ્રમાણે કહેવાથી લલિતાંગે લાકડાની માંચીને કુવામાં નાખી, ખાલ પડિતા લીલાવતીએ સુતરને માંચી ઉપર મૂક્યું. લેાકેા સુતર જોઈ ને આશ્ચય પામ્યા, ખીજી વખત માંચીને નાખવાથી લીલાવતીએ પેાતાના મોટા પુત્ર નન્દ ’ને માંચી ઉપર બેસાડવો, માંચી જ્યાં બહાર આવી કે તરત જ તાત ! તાત ! કહીને લલિતાંગ શ્રેષ્ઠિને ‘નન્દ ' વળગી પડચો, ત્યારે શ્રેષ્ઠિ અને પરિવાર તર્ક સહિત આશ્ચયમાં મગ્ન ખની ગયા, ત્રીજી વખત માંચી નાખ્યા પછી આનન્દ’ નામના પુત્ર આવ્યા, અને પિતાના ખેાળામાં " Page #71 -------------------------------------------------------------------------- ________________ બેઠે, એથી વખતે “સુનન્દ સહિત પાતાલ કન્યા સદૃશ. સુચન એવી લીલાવતી બહાર આવી. તેને જોઈ લલિતાંગ બે હે પ્રિયે ! રોલેક્યસુંદરી! તું ત્રણે પુત્ર સાથે અહીં કેવી રીતે આવી? બોલ ! મને ઘણું આશ્ચર્ય લાગે છે. - તે બોલી નાથ! હું તે લીલાવતી છું; તે પછી સ્વજનની સામે બીજા નામથી બોલાવી મને શા માટે કલંક્તિ કરે છે?. તમારી આજ્ઞા મુજબ મેં પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે. વિષાદ, આશ્ચર્ય, દુખ અને હર્ષથી વ્યાકુલ લલિતાગે ક્ષમા આપી, ઘરની સ્વામિની બનાવી. લલિતાંગ શ્રેષ્ઠિએ પિતાની પ્રેયસી લીલાવતીને શરીર, ધન, મન, ઘર વિગેરે સર્વસ્વ સમર્પણ કરીને પિતાની પ્રાણપ્રિયા પાર્વતિને દેહાધ આપનાર શંકરની મશ્કરી કરી, પરંતુ સતી લીલાવતીની પતિ ભક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગી. એક દીવસ સ્વપ્નમાં તેણીએ જોયું કે તેને કેઈએ બે ફળ આપ્યા છે. તેમાંથી મેં એક રાખ્યું અને એક ફેકી દીધું છે, સૂર્યોદય થતાંની સાથે જ પિતાના પતિ લલિતાંગને લીલાવતીએ વાત કહી. તે વારે લલિતાગે કહ્યું કે હે પ્રિયે! તને બે પુત્રે થશે. તેમાંથી એકને તું ઉછેરીને મેટે કરીશ જ્યારે બીજાને તું તરછોડીશ. સ્વખના અનુમાનથી તને બે સંતાન થશે. હવે “ચન્દ્રને જીવ મનુષ્યાય બાંધીને મધ્યમ Page #72 -------------------------------------------------------------------------- ________________ १२ ગુણેથી લીલાવતીની કુક્ષીમાં ગુફામાં સિંહ ઉત્પન્ન થાય તેમ ઉત્પન્ન થશે. પૂર્વભવેના સંબંધથી જાણે અમૃતપાન ન કર્યું હોય તેવી પૂર્ણ ઉલ્લાસથી ઘણા યત્નપૂર્વક લીલાવતી ગર્ભનું પાલન કરે છે. લીલાવતીને ઉત્પન્ન થયેલા તમામ દેહદે લલિતાંગ પૂર્ણ કરે છે. . જેમ પ્રાચીએ ચન્દ્રને જન્મ આપે, પિતાએ જન્મત્સવ કીધે, અને પુત્રનું નામ રાજલલિત રાખ્યું, સૌન્દર્ય, બૈર્ય, ચાતુર્ય, લાવણ્ય, વિનયાદિ ગુણેથી, તે પુત્ર બાલચન્દ્રની જેમ વધવા લાગ્યું, અનુક્રમે રાજલલિત પાંચ વર્ષને થયે, ત્યારે મહોત્સવ સહિતપિતાએ ભણવા માટે, ઉપાધ્યાયને સેં, તેજ અરસામાં, લીલાવતીના ઉદરને વિષે કુર, “સુર” નામને જીવ ઉત્પન્ન થયે, પૂર્વ જન્મના વેરથી, ગર્ભાધાનના દીવસથી તેણુને ઘરમાં, ઉદ્યાનમાં, વનમાં, દીવસે કે રાત્રે ક્યાંય તેને ચેન પડતું નથી, તેણીને વિચિત્ર પ્રકારે પેટ પીડા શરૂ થઈ. જેમ ઝેર પીધું હોય અને મૂર્શિત અવસ્થા પ્રાપ્ત થાય તેવી રીતે પિટની પીડાથી લીલાવતી મૂર્શિત થતી હતી, ભૂખ, તરસ અને નિદ્રા ચાલી ગઈ, મન શૂન્ય બની ગયું. ગર્ભ નષ્ટ કરવા માટે અથવા ગર્ભપાત કરવા માટે ચતુરિકાને કહેવાથી ઘણા ઉપાયે જવા છતાં પણ વડવાનલ જેમ પાણીથી વધતું જાય તેમ ગર્ભ પણ વધતે ગ. પૂર્ણ સમયે પુત્રને જન્મ શ્રે, તેને જોતાની સાથે લીલા Page #73 -------------------------------------------------------------------------- ________________ વતી કેધપૂર્ણ લાલ નેત્ર કરીને વિહુવલ બની, ચતુરિકાને કહ્યું કે હે સખિ? આ મારે શત્રુ છે. જો હું તેને સ્વયં મારીશ તો તેના શરીરે ડી પીડા થશે. માટે તું તેને ખેતવનમાં લઈ જઈને મૂકી આવ, કે જેથી તે ભૂખ અને તરસથી પીડાઈને મરી જશે, કાગડા શિયાલથી ભક્ષિત બને, અથવા તેને બળદ ગાડાના જવા આવવાના રસ્તા ઉપર મૂકી આવ કે જેથી ગાડાના પિડાની નીચે કચડાઈને મરે, તેના શરીરના કચડાવાના ચિત્કારને જે અવાજ થાય તેને શાંતિથી સાંભળજે. આ પ્રમાણે લીલાવતીએ ચતુરિકાને આજ્ઞા કરી, પુત્રને પેટીમાં મૂકીને ફરીથી બેલી, ચતુરિકા આને લઈ જાવ અને કેઈને પણ ખબર ન પડે તેવી રીતે બધુ કામ કરીને સત્વર પાછી આવજે, ચતુરિકા માથા ઉપર પેટી લઈને જેવી ચાલી નીકળી કે તરતજ લલિતાગે આવીને પૂછયું હે ચતુરિકા? આ શું છે? ત્યારે ચતુરિકાએ કહ્યું કે આપને બતાવવાનું નથી. ભાગ્યયોગે પેટીમાં બાળક ૨ડયું. લલિતાગે પેટી લઈ ખોલી તો તેમાં બાળકને જોઈ ક્રોધમાં ધમધમતા લલિતાગે કહ્યું પાપી? આ શું! ત્યારે ચતુરિકા બેલી તેના ભાગ્યથી અથવા આપની પ્રાણપ્રિયાને પૂછો, લલિતાંગ કાશિલ બન્યું. અને એકાન્તમાં ચતુરિકાને પૂછ્યું ત્યારે ચતુરિકાએ સૌગાદ આપી, લલિતાંગને બધી વાત કરી, લલિતાગે કહ્યું કે આમાં લીલાવતીને દેષ નથી પણ પૂર્વ જન્મના વેરને દેષ છે. આ બાળક અને Page #74 -------------------------------------------------------------------------- ________________ આપી દે, અને તું જઈને કહેજે કે તમારા કહ્યા મુજબ બધું જ કાર્ય થઈ ગયું છે. આ વાતને ગુપ્ત રાખજે. ચતુરિકાના પાછા ગયા બાદ બાળકને લઈ લલિતાંગ પિતાના મિત્ર ગગને ઘેર આવ્યા. ત્યાં તેની પત્નિ સેવતિને તરતની સુવાવડ આવેલી હોવાથી, ગંગ અને સેવતીને એકાન્તમાં તમામ હકીકત કહી બતાવી. અને હું બાળક તમને સુપ્રત કરું છું. તેનું રક્ષણ કરજે. આ પ્રમાણે કહીને લલિતાગે રેવતીના મેળામાં પૂત્રને મૂક્યો, દરરોજ લલિતાંગ ગંગના ઘેર જઈને પુત્રની સંભાળ લઈ આવતે, સ્નેહ વરસાવત, ગંગને આપવાથી પુત્રનું નામ ગંગદત્ત રાખવામાં આવ્યું. - ધીર અને ગંભીર એવા મોટા પુત્ર રાજલલિતને એકાંતમાં લાવીને લલિતાગે કહ્યું કે માતાથી છૂપાઈને તારા નાના ભાઈને મલતો જતે રહેજે, પૂર્વ જન્મના નેહથી રાજલલિત વિના ગંગદત્ત રમત પણ નહી. મોટે ભાઈ નાના ભાઈ માટે દરરોજ અવનવી રમતોથી રમાડતો હતે, ઘેરથી જુરા જુદા પ્રકારની ખાવા લાયક વસ્તુઓ લાવી, ખવરાવતો હતે. | નાનાભાઈનો પ્રેમ મોટાભાઈ પ્રત્યે અનહદ હતું, ધીરે ધીરે ગંગદત્ત સાત વર્ષને થયે. પણ તેની માતા લીલાવતીને તેને ખ્યાલ જ ન હોતે ચતુરિકાની વાતથી તે આનંદિત હતી, પૂર્વજન્મના દ્વેષથી તેને ત્યાગ કર્યો છતાં Page #75 -------------------------------------------------------------------------- ________________ 烤麵 પુત્ર જીંવત રહ્યો, લક્ષિતાંગની આજ્ઞાથી ગંગદત્ત જીવંત છે તેવી વાત કાઈ એ કહી ન હતી, એક દિવસ કૌમુદી મહાત્સવ આવ્યા, તે અવસરે આવેલા સગાસબં ધીઓને જમાડવા માટે અનેક પ્રકારના ઉત્તમેાત્તમ પાક અનાવવા માંડવા, ભાજન સમારભ જોઈ ને રાજલલિતને ભાઈ યાદ આવ્યેા, રાજલલિતે લલિતાંગને કહ્યુ કે હું પિતાજી! આજે તા હું મારા ભાઈ ને લાવીશ, લલિતાંગે કહ્યું કે હે વત્સ ! થાભી જા, તારી માતા તેના માટે બહુ ખરાબ છે. માટે ગ ગદ્યત્તને લાવી મૃત્યુ સન્મુખ મૂકીશ નહી. રાજલલિતે કહ્યુ' પિતાજી! આપ મને આજ્ઞા આપે, અને જરા સરખી પણ ચિન્તા કરશેા નહી. હું એવું કા કરીશ કે જેનાથી બધું જ સારૂ થશે, શ્રેષ્ઠિની આજ્ઞા મળવાથી અને માતાને ભેજન સમારભના કાર્ય માં મગ્ન જોઈ ને ગગદત્તને રાજલલિત લઈ આવ્યા અને પડદામાં રાખ્યા, ધીમેથી સાવચેત પૂર્ણાંક ભાજન મડપમાં લાવ્યે, પહેલેથી કાણું પાડેલા વેત્રાસનમાં ગગદત્તને બેસાડી તેની પાસે રાજલલિત ખેડા. લલિતાંગ પેાતાના પરિવાર સહિત ભેાજન માટે ખેડા, લીલાવતીએ પીરસવા માંડયું. માતા દૂર ગઈ એટલે લેાકેાની દિષ્ટ ન પડે તેવી રીતે રાજલલિતે ગગદત્ત તરફ ભેાજ્ય વસ્તુઓ કી. અને ગંગદત્તે વેત્રાસનને ખસેડી પક્ષીની માફક આપેલી વસ્તુએ લઈ લીધી, એટલામાં તારક નામને સન્માન Page #76 -------------------------------------------------------------------------- ________________ કરવા યોગ્ય એક મહેમાન આવ્ય, શ્રેષ્ટિએ “આસન, આસન, કહી બૂમ પાડી. પણ તમામ આસને મહેમાનેથી રોકાયેલા હોવાથી લીલાવતી વેત્રાસન તરફ ગઈ, રાજલલિતે તેના ઉપર બેસીને આસન રેકી લીધું, લીલાવતીએ ક્રોધમાં આવી, રાજલલિતને ઉઠાડી ત્રાસન ઉઠાવ્યું, તો તેમાં પૂર્વજન્મના વૈરી ગંગદત્તને જોઈ લીલાવતી કાલ રાત્રીના જેવી ભયંકર બની, રે પાપી ! તું આજ સુધી કેવી રીતે જીવતે રહ્યો? ' - એ પ્રમાણે બોલતી લીલાવતી ગંગદત્તને મારવા લાગી, મોટો કોલાહલ ઉત્પન્ન થયે, લેકે ભજન કરતાં કરતાં અધું મૂકી ઉઠી ગયા, “અરે મારી નાંખે, કહીને લલિતાંગ પણ દેડી ગયે, રાજલલિત રડવા લાગે, આપ્તજને બુમો પાડવા લાગ્યા, વસ્તુ સ્થિતિથી અજાણ મહેમાનો “આ શું થયું, તેમ બોલવા લાગ્યા, મારથી મૂચ્છિત બનેલા બાળકને માતાએ ઘરની પાસેના ખાડામાં ફેંકી દીધે, શ્રેષ્ટિ લલિતાંગ મૂચ્છિત બાળક ગંગદત્તને લઈ આવ્ય, રાજલલિત પાણી લાવ્ય, લલિતાગે પાણીથી બાળકને જોઈ સ્વચ્છ બનાવ્ય, એટલામાં સાક્ષાત્ ધર્મ સમાન અવધિજ્ઞાની “મુનિચંદ્ર, નામના મુનિશ્વર આહાર માટે આવ્યું. તે શ્રેષિએ “નમસ્કાર, કરી મુનિશ્વરને પૂછયું, કે નેહ એગ્ય પુત્ર તરફ માતાને આટલે બધે ઠેષ કેમ છે? પત્ર Page #77 -------------------------------------------------------------------------- ________________ કદાચ દુષ્ટ હોઈ શકે છે. પણ માતા દુષ્ટ હોઈ શકતી નથી. મુનિશ્વરે કહ્યું કે પૂર્વ ભવમાં કરેલા શુભાશુભ કર્મોનું પરિણામ છે. તેના વિપાકથી જીવ સુખ અને દુઃખને અનુભવ કરે છે. જગતના તમામ પ્રાણીઓ કેઈ ઉપર પ્રેમ તે કેઈ ઉપર છેષ કરે છે. તેમાં પૂર્વ જન્મના કરેલા ઉપકાર અથવા અપકાર કારણભૂત રહેલા છે. • જેને જેવાથી પ્રેમ વધે છે અને ક્રોધ ઓછો થાય છે તેને પૂર્વ ભવને બંધુ જાણો, જેને જેવાથી ક્રોધ વધે છે અને પ્રેમનો ક્ષય થાય છે. એને પૂર્વભવને વેરી સમજ જોઈએ, જે કાંઈ વર્તમાનમાં સુખદુઃખ કે રાગ દ્વષ અનુભવીએ છીએ તે બધા પૂર્વે કરેલા કર્મોને વિપાક છે. બીજાએ તે કેવળ નિમિત્ત માત્ર બને છે. આ બંને પૂર્વ ભવમાં સગા ભાઈઓ હતા, અને લીલાવતી ચક્કલંડા નામે ભયંકર સાંપણ હતી. મટાએ તેની રક્ષા કરી, અને નાનાભાઈએ ગાડાના પિડા નીચે કચરી નાખી, માટે એકના પ્રત્યે પ્રેમ અને બીજાના પ્રત્યે દ્વેષ થયે તેનું મૂખ્ય કારણ આ છે. લીલાવતીએ ગંગદત્તને જીવથી મારી ન નાખે, તેનું કારણ પણ એજ છે કે ગંગદત્તના જીવે પૂર્વભવમાં સાંપણને દ્વેષથી નહી પણ કૌતુકથી મારી હતી, એટલે તેને કર્મમંદ હતું, તીવ્રતર નહોતે, જીવમાત્રની ગતિ, કર્મ પરિણામ તથા પુદ્ગલેના આવર્તને કહેવામાં તીર્થકર પરમાત્મા સિવાય બીજા કેઈ સમર્થ નથી. કૃપા, ધર્મનું Page #78 -------------------------------------------------------------------------- ________________ ૯ મૂળ છે. શાસ્ત્રોનુ અધ્યયન સ્મૃતિરમણીની કૃતિ છે, અને હિંસા પાપની માટી ખાણુ છે. અવિવેક ર'ગસ્થલી છે. ભવરૂપી વેલની વૃદ્ધિના કારણભૂત મહાકન્દ છે. તેના દૃષ્ટાંત તરીકે આ અન્ને ભાઈ એ છે, મુનિના વચના સાંભળવાથી બન્ને ભાઈ આને જાતિ સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વૈરાગ્યથી અન્ને જણાએ દીક્ષાની અનુમિત માગી, સસારની અસારતા જાણી શ્રેષ્ઠિ લલિતાંગે અન્નેનું અનુકરણ કર્યું, મુનિશ્વરે કહ્યુ કે હું તેા આહાર લેવા માટે આવેલ છું. કાઈના ઘેર રોકાવું અને કાઈની કથા કહેવી તે અમારા સાધુ ધર્મ તરીકે ઉચિત નથી. પણ ગૌરવ લાઘવતાનેા વિચાર કરી મેં આ બન્નેના પૂર્વ ભવ કહ્યો છે. દીક્ષા તા ગુરૂ મહારાજ આપે છે, જેઆ કુસુમાકર નામના ઉદ્યાનમાં છે. આજે જ શ્રી ચન્દ્રપ્રભસુરીશ્વરજી પધાર્યા છે. હાથી જેવી રીતે પાણીને સૂંઢમાંથી છેડે છે. તેવી રીતે વૈભવ સહિત લીલાવતીને છેાડી નન્દ, સુનન્દ અને આનન્દને ઘરના વહેવાર સુપ્રત કરી અને પુત્રા સહિત લલિતાંગકુસુમાકર ઉદ્યાનમાં આવ્યા, શ્રી ચન્દ્રપ્રભસૂરિજીને વદના કરી, તેમના ચરણમાં નમસ્કાર કરી, અમૃત સમાન સ્વચ્છદેશનાનું પાન કર્યું. તેઓએ હાથ એડી સૂરીશ્વરજીને વિનંતિ કરી કે હે ભગવત ! અમે ભયાનક સસારથી ગભરાયેલા છીએ, માટે સ'સારથી રક્ષણ ફરવા માટે અમેને આપશ્રી સ ́સાર તારણ દીક્ષા આપે, Page #79 -------------------------------------------------------------------------- ________________ ગુરૂજીએ દીક્ષા આપી, અને ત્રણે જણાએ ગુરૂમહારાજની સાથે વિહાર કર્યો, અનુક્રમે અનશન કરીને લલિતાંગ મૂનિ કાળધર્મ પામ્યા, બંને ભાઈઓ સંયમ માર્ગમાં સ્થિર રહ્યાં એકાદશાંગને અભ્યાસ કર્યો, બંને મુનિઓએ તપસ્યાઓ આદરી, રત્નાવલી આદિ ઘોર તપ કર્યા, બાર વર્ષ સુધી સંલેષણા કર્યા બાદ વિધિ પૂર્વક અનશન આદર્યું. એકદા ગંગદત્ત મુનિના ચિત્તમાં ઉપશમ સુખની અલા રૂપ દુઃકર્મ નિમિત્તે વિચિત્ર દુર્ભાવના પ્રગટ થઈ. મારે જન્મ કેમ વ્યથા ગ. બીજાની વાત તો શું કરું પણ મારા એ ઠેષ કરીને મને ત્યજી દીધે, કોયલ પિતાના ઇંડાને કોઈ દીવસ સેવતી નથી તેમ મને જન્મ આપી માતાએ તરત જ ત્યજી દીધે, બીજાથી પોષણ પામી મેટ થયે, સ્વજન તરફથી લાલન પાલન દ્વારા સુખને અનુભવ સ્વમમાં પણ “ન’ મલ્યો, હે આર્ય લલિત ! બાલ્યકાળમાં મને કેટલું ભયંકર દુઃખ પડ્યું હતું. - આર્ય લલિતે તેને દુર્ગાનથી દૂર રહેવા માટે સમજાવ્યું, પણ આર્ય ગંગદત્ત કાંઈ સાંભળ્યું નહી અને બેલ્યો કે આ તપનું ફલ જે મને મલે તો હું આવતા ભવમાં મોટો ભાગ્યવાન બનું, આર્ય લલિતે કહ્યું કે નિયાણું બાંધવું તે સાધુને માટે એગ્ય નથી. " આવા સુંદર તપથી તે સાધારણ સુખની ઈચ્છા રાખીને મુનિઓમાં તેં તારી મૂર્ખતા જાહેર કરી છે. શ્રમણ અવસ્થાને નષ્ટ કરી આગામિક ભવમાં શુદ્રક રૂપ Page #80 -------------------------------------------------------------------------- ________________ co દુઃખને પ્રાપ્ત કરવાની ચેષ્ટા ના કરીશ, આય ગંગદત્તે આય લલિતના વચનેાના તિરસ્કાર કોં. પર`તુ બીજા મુનિએએ ક્ષુદ્રક કથાની જિજ્ઞાસા બતાવવાથી આ લલિતે કથાની શરૂઆત કરી. લક્ષ્મીથી ભરપુર ઈન્દ્રની અમરાવતીને લજ્જાળુ મનાવીને સ્વર્ગમાં મેાકલનાર પારેત' નામે એક નગર છે. જેની ચૈત્ય ધ્વજાએ ખીજા નગરને આકાશમાર્ગે સંદેશે આપી રહી છે. રત્નકલશેા તથા શતાવિધ સૂવણુ મય શિખરાથી ચૈત્યા અદ્વિતિય શાભાયમાન છે. તે નગરમાં ટિટિમની સમાન જ્વલન નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તેની દરિદ્રતા પારાવાર હતી, અમર્યાદિત ગરીબાઈમાં બ્રાહ્મણ જીવતા હતા, તેને તેના જેવી વાલિની નામે સ્ત્રી હતી, વાલિનીના ભયથી લક્ષ્મી તેની પાસે આવવાના પ્રયત્ન કરતી જ નહોતી, દારિદ્રરૂપી વૃક્ષને ઘટાટોપ અનાવવામાં મજરી સમાન વાલિનીએ પદર કન્યાઓને જન્મ આપ્યા હતા. પતિ-પત્નિના ઉત્કૃષ્ટ પાપાયે કરીને તમામ પ્રકારના કુલક્ષણાથી યુક્ત, દુર્ભાગ્યવ ́ત, કુરૂપ પૂત્રને જવાલિનીએ જન્મ આપ્ચા. પુત્રનું નામ ક્ષુદ્રક રાખવામાં આવ્યું. તેની આઠ વર્ષની ઉંમર થઈ ત્યારે આકસ્મિક રાગથી જ્વાલિની મરણ પામી, નિશ્ચયથી ભાગ્ય પણ દૂળના ઘાત કરે છે. જવલન વિલાપ કરવા લાગ્યા. તેની સાથે શુદ્રક તથા પદર પુત્રીએ વિલાપ કરવા લાગી, એક તેા દરિદ્રતા, પંદર પુત્રીઓ, સ્ત્રીનું મરણ, આ બધી ત્રિવિધ ભય કર Page #81 -------------------------------------------------------------------------- ________________ આતાની પર પરાથી જ્વલન ઘેરાઈ ગયા, રડતાં બાળકોને પણ જોઈ શકતા નહાતા, આશ્વાસન પણ કેવી રીતે આપી શકે. આવું જીવન જીવવુ· મારા માટે ચેાગ્ય નથી, પાણીમાં પડીને મરી જવું વધારે સારૂ છે. આવા વિચારા જવલન કરવા લાગ્યા, દરેક પુત્રીને તેલસેતિકા આપીને પેાતે શુદ્રકને સાથે લઈ ને દક્ષિણ દીશામાં વિન્ધ્યાચલ તરફ ચાલી નીકળ્યેા, ચાલતાં ચાલતાં રાજપુરનગરની નજદીકમાં એક વૃક્ષની છાયામાં વિશ્રામ કરવા બેઠા, તેને નગરમાંથી નન્દનવનમાં ઘણા નાગરિકોને જતાં જોયા, જવલનના પૂછવાથી ખબર પડી કે તીકૃત, અનેક ગુણાથી યુકત, એવા સુપ્રસિદ્ધ ધમ ધેાષસૂરિ નામના સદ્ગુરૂ મિરાજમાન છે, મેાક્ષના સાધક, નિષ્પરિગ્રહી એવા આચાય મહારાજને જોઈ પરિગ્રહથી લજ્જા પામેલા સપ્તષિ આએ પોતાનું સ્થાન આકાશમાં નિશ્ચિત બનાવ્યું. ચાર જ્ઞાનથી યુક્ત આચાર્ય ભગવંતને વંદના કરવા માટે જનસમુદાયને જતા જોઈ કૌતુકથી જ્વલનપણ ત્યાં ગયા. ત્યાં દુઃખાગ્નિને શાંત કરવાવાળી મેઘસમાન દેશનાનુ શ્રવણ કર્યું.. આચાય ભગવંત પાસે જઈ ને બેઠા. આચાય મહારાજે પૂછ્યુ કે તમા કેણુ છે ? તમારા મૂખની પ્રસન્નતાથી લાગે છે કે તમેા કાઈ ભવ્યાત્મા લાગે છે, જ્વલને પેાતાનેા તમામ વૃત્તાંત કહી સ་ Page #82 -------------------------------------------------------------------------- ________________ શા, આચાર્ય મહારાજે કૃપાથી કહ્યું કે હે મહાભાગ! આત્મહત્યા ! કરવી તે મહાપાપ છે. વધારે શું કહીએ, લેકે પિતાની મૂર્ખતાથી કર્મ ઉપર ક્રોધ કરે છે. કર્મના - કર્તા ઉપર કોઈ કરતું નથી. આપઘાત કરીને મરવાથી કર્મ તો આત્માની સાથે જાય છે. માટે કર્મ ક્ષયના માર્ગને વિચાર કરવો જોઈએ. તેને ઉપાય તે જિનેશ્વર પ્રણિત ધર્મમાં રહેલું છે. તેને છેડી તું માટી મૂર્ખતા કરી રહ્યો છે. મનુષ્યજીવન આદિ સામગ્રી ફરીથી મળવી ઘણી મુશ્કેલ છે. માટે વ્રતને ગ્રહણ કરે, અને તેના ફળને ગ્રહણ કરે, વિચાર કરીને જવલને કહ્યું કે ભગવન! આપ સત્ય કહે છે, પરંતુ હું હમણાં દીક્ષા લઉં તે આ બાળકની શું દશા થાય ? અથવા તેને પણ પ્રવજ્યા આપી, મારી ઉપર ઉપકાર કરે, ગુરુજીએ બનેને દીક્ષા આપી જવલન મુનિએ તલવારની ધાર સમાન વ્રતનું લાંબા સમય સુધી પાલન કર્યું. પરંતુ શુદ્રક મુનિ ઉપર પિતાને પ્રેમ કાયમ રહ્યો, કેવલ કુટિલ શુદ્રક દરરોજ નવનવી વસ્તુઓની માંગણથી, જવલનમુનિને હેરાન કરે છે. અણગમતું ખાવાથી પિટમાં પીડા થાય છે. તપથી પ્લાનિ પેદા થાય છે. ' બે ત્રણવાર સારી સારી વસ્તુઓ લાવીને આપતા હતા, એવી રીતે શુદ્રકને જ્યારે જે જે વસ્તુની આવશ્યકતા હોય ત્યારે જવલનમુનિ લાવીને આપતા હતા, મલમૂત્રાદિવાળા વસ્ત્રોને ધેતા હતા, જ્ઞાનાભ્યાસમાં તેને કંઠ અને . Page #83 -------------------------------------------------------------------------- ________________ તાળવું સુકાતા હતા, કેશ લેાચમાં ક્ષમતા નહોતી, તેથી મુંડન કરાવવું પડતું હતું, દીવસના તથા સંઘ્યા સમયે સૂઈ રહેવું તેને માટે આવશ્યક હતું, પુત્રની ઈચ્છા મુજબ વિહાર કરવા, જવલનમુનિને ફરજીઆત હતું, દુ:ખના જેવા કાઈ સ્નેહી નથી. આ વાત શુ' મિથ્યા થશે; ગુરૂજીએ કહ્યુ` કે જવલન્! આ બાળક ઉપર વધારે સ્નેહ કરવા ચેાગ્ય નથી, તમે તેના સ્નેહમાં પડી, તમારા ચારિત્રની વિરાધના કરી છે, ત્યારે જવલનમુનિએ કહ્યું કે તે વાત હું જાણુ છું, પરંતુ અખંડ સ્નેહ વિચિત્ર છે. ગુરૂજીના વચનથી દુ:ખિત થયેલા જવલનમુનિએ એકાન્તમાં શુદ્રક મુનિને કહ્યુ.. હે વત્સ ! તમારા લીધે મારે ગુરૂનો ઠપકા સાંભળવે પડે છે. જેમ ખટાશમાંથી કેરી પેાતાનો સ્વભાવ અદલીને મીઠી અને છે. તેમ તમેા પણ તમારા સ્વભાવ અદલી નાખા, જેવી રીતે નિમ્નક પેાતાની પ્રકૃતિને બદલી શકો હતા, ત્યારે શુદ્રક મુનિને કહ્યું કે નિમ્નક કોણ હતા, તે સાંભળીને જવલન મુનિએ કહ્યું. અન્તિ નગરીમાં આમ્રષિ નામે બ્રાહ્મણ હતા, તેને માલુકા નામે પત્ની હતી, અને નિમ્બક નામે પુત્ર હતા, માલુકાના મૃત્યુબાદ અતિશય દુ:ખી થયેલા આમ્રષિએ પેાતાના પુત્ર નિમ્મક સહિત ભદ્રેશ્વરાચાય ની પાળે વ્રત ગ્રહણ કર્યું. ક્રૂર અને કલહ પ્રિય નિમ્નકે અલ્પ સમયમાં સ મુનયાની સાથે કલેશ કરવા માંડયો, મુનિઓએ ગુરુ મહારાજને કહ્યું કે આપ નિમ્નકને સમુદાયથી દૂર કરો, Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭ અથવા અમને બધાને દૂર કરે, અમે તેની સાથે રહી શકીએ નહી, ત્યારે ગુરૂજીએ નિમ્નકને દોષિત કહી કાઢી મૂકો, સ્નેહને લીધે આમ્રષ્ટિએ તેનુ અનુકરણ કર્યું. એ જ નગરીમાં ખીજા ગચ્છના આચાય મહારાજ પાસે અને જા રહ્યા, ત્યાં પણ નિમ્નકને કાઢી મૂકવામાં આવ્યેા, ત્યાં પણ પિતાએ તેને છેડો નહી. ઘણા ઘણા ગચ્છમાંથી તેને આ રીતે કાઢી મૂકવામાં આવ્યા, નિમ્બક ઢાષાથી લાક પ્રસિદ્ધ બન્યા, એક દિવસ આમ્રષિરાતા રાતા મૂતિ બની ગયા, ભાનમાં આવ્યા ત્યારે પુત્રે સૂચ્છિત અવસ્થાનું કારણ પૂછ્યું. પિતાએ કહ્યું કે હે વત્સ ! તારી ભુલેથી અને તારા અવગુણાથી મને હવે કયાંય સ્થાન મલતું નથી, હવે હુ શું કરૂં ? કયા જાઉં ? ત્યારે પશ્ચાતાપ કરતા અને સ્વનિન્દા કરતા નિમ્નકે કહ્યું. પિતાજી આપ એકવાર કેાઈ ગચ્છમાં પ્રવેશ કરાવેા પછી આપ આપના પુત્રને જુએ, સાંભળી પુત્રને સાથે લઈ આઋષિ દીક્ષાચાર્યની પાસે ગયા, અને પુત્રનો વિચાર ગુરુ મહારાજને જણાવ્યેા, ગચ્છવાસની યાચના કરી, તે બન્નેને જોઈ સાધુઓને ગુરુ મહારાજે કહ્યું કે આજે આ બન્ને અતિથિ છે. માટે રહેવા માટે વસ્તી આપે. ગુરુ મહારાજના આદેશથી મુનિઓની અનુમતી લઈ ને અન્ને જણા ત્યાં રહ્યા, ઘેાડાક દીવસેામાં નિમ્બકે ભક્તિથી મુનિગણમાં પ્રેમ સંપાદન કર્યાં. મુનિએ કહ્યુ કે હું Page #85 -------------------------------------------------------------------------- ________________ નિમ્બક! હવે તે તું તારી પ્રકૃતિથી આંબા સમાન મિષ્ટ બની ગયે, આવી રીતે નિમ્બક આમ્ર તરીકે પ્રસિદ્ધ બન્ય આ કથાના શ્રવણથી પણ શુદ્રકના ચિત્તમાં સંવેગ ભાવ પ્રગટ ન થયે, ફક્ત કથા જાણીને એક કથાનક તરીકે અંગીકાર કરી, શુદ્રકની બુદ્ધિ અતી તીવ્ર હતી, કથાઓના શ્રવણથી બહુ કથામૃત બની ગયો હતો, એક દિવસ તેણે કહ્યું કે હે પિતાજી! હવે હું યૌવનાવસ્થામાં આવી પહોંચ્યો છું માટે આપ મારો વિવાહ એક સ્ત્રીની સાથે કરાવી આપે, આ સાંભળી જવલન મુનિએ અનશન ગ્રહણ કર્યું અને ખરાબ સ્વમાની માફક શુદ્રકને ભૂલી કાલધર્મ પામી દેવલેક ગયા, ત્યારબાદ સાધુઓ જ્યારે શુદ્રકને કામ બતાવે ત્યારે પિતાના ગુણોને યાદ કરી રડતે હતે, પ્રત્યેક મુનિએની સાથે તેને વિરોધ થયે, છેવટે ગુરુ મહારાજાએ તેને કાઢી મૂક્યો, શુદ્રક એકલે ગામેગામ અને નગરમાં ફરવા લાગ્યો, અનેક પ્રકારની કથાઓને સંભળાવતે શુદ્રક. ખ્યાતનામ બની ગયે, એટલે તેના ચિત્તમાં હર્ષોન્મત્ત બ, જ્યાં જ્યાં ભેજન સમારંભ હોય ત્યાં ત્યાં વગર આમંત્રણે જવા લાગ્યો, એક દીવસ કેઈ ભેજન સમારંભમાં આહાર કર્યા પછી રસને દ્રિયની લુપતાથી બીજી વખત આહાર કર્યો અજીર્ણ થયું, અને બે પ્રહરમાં ખુબ પીડા થવાથી મૃત્યુ પામ્યો. પૂર્વ દેશમાં “કરાલા”, નામે મહા ભયાનક અટવી –જંગલ છે. જ્યાંની વનશ્રીની શેભા, નંદનવનની ભાથી Page #86 -------------------------------------------------------------------------- ________________ અતિ અદ્ભૂત છે. ત્યાં એક વૃક્ષ ઉપર મનહર વિસ્તૃત બખેલમાં પ્રેમવાળા જાતિવંત પિપટનું જોડકું રહેતું હતું. શુદ્રક મરીને પિપટની અંગના (સ્ત્રી) ની કુક્ષીમાં ઉત્પન્ન થ, પૂર્ણ સમયે જન્મ થયે, માતાપિતા તરફથી મલતા સુંદર ભેજનથી રૂષ્ટપુષ્ટ બને, એક દિવસ ભલે એ ( શિકારીઓએ) આખા વનને ઘેરી લીધું. ઘણું પશુપક્ષિઓને તેઓએ શિકાર કર્યો, કરિયુગલ પણ ઉડીને ભાગી ગયું. પિટનું બચ્ચું પિતાના પૂર્વ કર્મના વિપાકને અનુભવવા માટે તે જ વૃક્ષ ઉપર રહી ગયું, તેને પકડવા માટે ભીલે જબુવૃક્ષ ઉપર ચડ્યા, ભયથી ગભરાઈને તે બચ્ચે જંબુવૃક્ષથી બદરીવનમાં પડ્યું, પડવાથી તેને કાંટા વાગ્યા, જેનાથી તેની એક આંખ કુટી ગઈ, અને એક પગ ભાંગી ગયે, જેનાથી તે બચ્ચે કાણું અને લંગડુ બન્યું. - બદરીવૃક્ષની બખોલમાં સંતાઈ જતાં ભીલોએ તેને જોઈ લીધું. ભલે એ ઝાડ ઉપરથી ઉતરીને તેને પકડી લીધું, ભારવાની ઈચ્છાવાળા ભીલોએ તેને કપડામાં બાંધ્યું. પણ બચ્ચાના પૂર્યોદયે એક વૃધે કહ્યું કે આ જાતવાન પોપટનું બચું છે, આને મોટું કરી નગરમાં વેચીશું તે ઘણું દ્રવ્ય મળશે, આને મારવાથી માંસ પણ અલ્પ મળશે, વૃદ્ધની વાતને માની ભલે તે બચ્ચાને પલ્લીમાં લઈ ગયા, ત્યાં તેને ખવડાવી પીવડાવીને રૃષ્ટપુષ્ટ બનેલું તે બચ્ચે, અચ્ચે મટીને પિપટ બ, ભલે એ શિક્ષણ આપ્યું, વાણી દ્વારા પિપટ બોલવા લાગે, તેની વકતૃત્વાદિ ગુણોથી Page #87 -------------------------------------------------------------------------- ________________ આષાઈને ભલેએ તેનું નામ ! નાસિક્ય, રાખ્યું, સુદ પીંછા, લાલ ચાંચ, ગળે સુંદર કઠે, જોઈ ભીલે હર્ષિત થયા, તેને વેચવા માટે નગરના ચાર રસ્તા ઉપર પાંજરામાં. રાખે, સર્વ ગુણોથી યુક્ત હોવા છતાં, કોણે તથા લંગડો હેવાથી તે પોપટને કઈ ખરીદતું નથી, ખિન્ન વદને નિરાશાને અનુભવતા, ભલે જમવાનો સમય થવાથી જમવા જતી વખતે ધન, નામના શ્રેષ્ઠિની દુકાન ઉપર પાંજરાને મૂકતા ગયા, તે જ સમયે ઉદ્યાનમાં રહેલા ધર્મઘોષસૂરીશ્વરજી નગરના ચૈત્યમાંથી ચૈત્યવંદન કરી ધન શ્રેષ્ઠિની. દુકાન પાસેથી ઉદ્યાનમાં જઈ રહ્યા હતા, પરિચિત સાધુએની સાથે પૂર્વજન્મને ગુરૂ મહારાજને પોપટે જેયા, અને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું.. ચિંતા કરવા લાગે, હા? મને ધીક્કાર છે, કે નિદિત તિર્યંચગતિ મને પ્રાપ્ત થઈ, અરે ! મારા પૂર્વના દષ્ટ કૃત્યથી મારા માટે આ તે સારી ગતિ છે? ભયંકર કાના વિપાકરૂપે મને નરક ગતિ પ્રાપ્ત થવી જોઈએ. આપણા વિધાતાની દયા છે. કે હું કાણું છું પણ આંધળે નથી, લંગડે છું પણ પાંગળે નથી, હવે વધારે ચિંતા કરવાથી શું વળશે ? . હવે તે મને આ ભીલે લઈ જશે, મારી નાખશે માટે આત્મરક્ષા માટે કાંઈક વિચાર કરૂં, પિપટે ધન શ્રેષ્ઠિને. કહ્યું કે તમે યથાર્થ બોલે, તમે શ્રાવક છે કે મિથ્યાદષ્ટિ? મને ઘણું મોટું કામ છે. તે સાંભળી આશ્ચર્ય પામતો Page #88 -------------------------------------------------------------------------- ________________ de aves e Frezelele Cora શ્રેષ્ટિ બલ્ય, કે હું શ્રાવક છું; શ્રેષ્ટિને શ્રાવક સમજી પિપટે પિતાને પૂરેપૂરે વૃત્તાંત કહી બતાવ્યું. અને કહ્યું કે તમે સાધર્મિક છે, તે વાત્સલ્ય કરે, મને તમારા ઘેર લઈ જાઓ, પેલા દુરાત્માઓ તે મને કાંતો મારી નાખશે અથવા મિથ્યાષ્ટિઓના હાથમાં વેચશે. બન્ને બાજુથી મારું મૃત્યુ થશે. માટે જિનધર્મ પવિત્રિત તમારા - ઘરમાં રહેવું વધારે સારું છે. વળી શ્રાવકના દાસ બનવું વધારે ઉત્તમ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જિન ધર્મ રહિત ચિકવતિપણું નકામું છે. પણ જિનધર્મયુક્ત ગરીબી વધારે સારી છે. શેઠે કહ્યું કે અસતી પિષણથી મારા વ્રતને ભંગ થાય છે. મારી સ્ત્રી ધનવતી મિથ્યાદષ્ટિ છે. મારે પુત્ર બકુલ વિધર્મી ધુરન્ધર છે. શ્રાવક તે ફક્ત હું એક જ છું. માટે મારા કુલની પ્રશંસા શા માટે કરે છે? પોપટે કહ્યું કે હું સાધર્મિક હોવાથી તમને અસતીષણને દેષ કેમ લાગે? સુશ્રાવક તે પ્રાણથી પણ અધિક સાધર્મિક ઉપર વાત્સલ્યભાવ ધરાવે છે. વળી હું તમારા બંધુ વર્ગમાં શ્રાવક ધર્મ અંગીકાર કરાવીશ. અને ઈહલૌકિક અસાધારણ ઉપકાર કરીશ. જ્યાં પિપટની વાત શેઠે માન્ય કરી ત્યાં તે ભલે ભેજન કરીને પાછા આવી ગયા. - શ્રેષ્ટિએ ભલેને પૂછયું કે તમે આ પિપટને કયાંથી લાવ્યા અને કયાં લઈ જાઓ છે, ભલે એ બધી વાત કહી સંભળાવી, અને કહ્યું કે આ પિપટને કઈ લેનાર હોય Page #89 -------------------------------------------------------------------------- ________________ તે અમે થોડી કીમતમાં પણ વેચવા તયાર છીએ, શેકે બાહ્ય તિરસ્કાર દષ્ટિથી એક દીનાર આપી પોપટને લઈ લીધે, ભલેના જવા પછી શેઠને પુત્ર બકુલ આવ્યો, પિોપટને જોઈ આનંદિત બને, મિત્રોની સાથે પિટને લઈ પોતાના ઘેર આવ્યા, સોનાના સળીઓવાળા ફટકમય પાંજરામાં દેવની માફક પોપટને રાખે, ધનવતી પણ પિપટને જોઈ આનંદિત બની, અને સુંદર ખાવાનું પણ આપવા લાગી. . સંધ્યા સમયે પુત્ર, પત્નિ તથા આપ્તજનોના પરિવાર સહિત ધનશ્રેષ્ટિ પિપટની વાત તથા ઉપદેશ શ્રવણ કરવા લાગ્યા, પિપટની વાણીથી બધા આશ્ચર્યચકિત અને મુગ્ધ બન્યા, બીજા દીવસે ઘણા શ્રોતાઓ એકત્રિત થયા. પોપટે નવી નવી કથાઓથી ધનવતી, બકુલ તથા આપ્તજનોના પરિવારને પ્રતિબંધિત કર્યા. શ્રેષ્ટિએ ધર્મઘોષસૂરિજીને પિતાના ઘેર પધારવા વિનંતિ કરી, આચાર્ય ભગવંત ધન શ્રેષ્ઠિના ત્યાં પધાર્યા. ક્ષમાપના, વંદન કર્યા બાદ પરિવારે યથોચિત ધર્મનો સ્વિકાર કર્યો. તેમના પરિજનોએ પણ માંસાદિ અભક્ષ્યને ત્યાગ કર્યો. ત્યારથી શ્રેષ્ટિ સહિત આ પરિવાર દિવસમાં સાતવાર ચૈત્યવંદન, સાધુ મહારાજની વયાવચ્ચ, દર્શન, પૂજન, વંદનમાં નિયમિત બન્યા, દેશ વિરતિ ધર્મને પામ્યા, અને પોપટની કથાઓ પણ સાંભળતા રહ્યા, અનુક્રમે કામદેવ અંગનાની મૈત્રિણ, પંચમ આલાપ Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશક ઋતુરાણી વસત આવી. સર્પને આશ્રયસ્થાન આપનાર મલયાચલને ડી પવને, કુબેરની દીશામાં પેાતાનુ આશ્રયસ્થાન મનાવ્યું. એક વખતે પોતાના મિત્રા સહિત અકુલ ઉપવનમાં ગયા, તે જ વખતે શ્રદેવ સા વાહની કન્યા રત્નવતી પોતાની સખીઓ સહિત હિડાલા ક્રીડા કરતી હતી, બકુલ તેણીને જોઈ વિસ્મિત બન્યા, અને વિચારવા લાગ્યા, કે આ કાઈ દેવાંગના છે ? ના, ના, આ તા કાઈ નાગકન્યા જેવી લાગે છે ? હા, આ તે ચંચલાક્ષી છે. આ પ્રમાણે અનેક વિકલ્પો કરવા લાગ્યા, તે વારે રત્નવતી હીંડાલા ઉપરથી ઉતરી વિણા વગાડવા લાગી. સમાનવયવાળી, સખીયાથી વિટળાયેલી રત્નવતી સાક્ષાત્ સરસ્વતી સમાન લાગતી હતી, તેણીને જોતાની સાથે જ બકુલ વ્યાકુલ બની ગયા, જાણે કે કોઈ તત્ત્વચિંતક ચૈાગી ધ્યાનમાં ન હેાય તેવા તે લાગતા હતા. ક્રીડા સંબધીના વિચારાને છેડી બકુલ ઘેર આવ્યા અને મિત્રાને વિદાય કરી પે।તે શયનગૃહમાં પલંગ ઉપર જઈ ને સૂત. અલ્પ પાણીમાં માછલીએ જેમ અશાંતિને અનુભવતી તરફડીઆ મારે તેમ અકુલ પણ અશાંતિને અનુભવતા, પાસા ફેરવતા હતા, જમવાના સમયે શેઠ શેઠાણીએ ખેાલાવ્યે ત્યારે તે ખેલ્યા કે મારી તબીયત સારી નથી. માટે મારે ભાજન કરવું નથી. ત્યારબાદ શેઠ પોતે બકુલ પાસે ગયા, તેને થયેલા આંતર રાગ જાણ્યા, શેઠે મિત્રાને લાવ્યા અને પુત્રની ખાખતમાં પૂછ્યું'. મિત્રએ ઉપવનમાં બનેલી Page #91 -------------------------------------------------------------------------- ________________ હકીકત જણાવી દીધી. શેઠે ફરીથી પુત્રને સમજાવ્યું અને દુઃખ લગાડવાનું કેઈ આવશ્યક કારણ નથી, તે પ્રમાણે શેઠે બકુલને કહ્યું. બકુલે ઉઠીને ભેજન કર્યું, ભેજન પછી બધુજનેને લઈ ધનશ્રેષ્ટિ શૂદેવ સાર્થવાહને ત્યાં ગયે, શરદેવે શ્રેષ્ઠિનો સત્કાર કર્યો, ત્યારે ધનશ્રેષ્ટિએ આદરપૂર્વક કહ્યું કે હે સાર્થવાહ ! આપણા બંનેના સંબંધે પ્રથમથી જ ઘણા. સારા છે. પરંતુ હવે તે સંબંધને આપણે વધારે મજબુત બનાવીએ, બકુલ મારો પુત્ર છે. અને રત્નવતી આપની પુત્રી છે. સ્ના અને ચંદ્રમા સમાન બંનેનો સમાગમ થાય તેમ મારી ભાવના છે, સાર્થવાહે કહ્યું કે દરેક બાબતમાં આપણે સમાન છીએ એટલે તમારી વાત ઠીક છે. પણ ! વિધમને મારી પુત્રી ન આપવી તેવી મારી પ્રતિજ્ઞા છે. આપ શ્રાવક છે, હું ભગવાન સૂર્યદેવને ઉપાસક છું, સમાન ધર્મવાળાઓને માટે વિવાહ સંબંધ સુખદ હોય છે. જ્યારે ધર્મની ભિન્નતા વિવાહ સંબંધમાં ભિન્નતા રખાવે છે. દેવની વાત સાંભળી ધનશ્રેષ્ટિ ખિન્ન વદને પોતાના ઘેર પાછા આવ્યા, બકુલની પણ સ્થિતિ વિષમ બની ગઈ, ધન, ધનવતી, બધુજન વિગેરે ફરીથી ઉદ્વિગ્ન બન્યા, ઘરના બધાની આવી સ્થિતિ જોઈને પોપટ (નાસિકય) બોલ્ય. હે ભાઈ! આજે ઘરના બધાની હાલત ચિન્તાતુર Page #92 -------------------------------------------------------------------------- ________________ ક્રમ છે. ધનશ્રષ્ટિએ સઘળા વૃત્તાંત પોપટને કહી સ’ભળાવ્યા, પાપટ ખુશી થયા, વિચારવા લાગ્યા કે ઉપકાર કરવાનો અવસર પ્રાપ્ત થયા છે. માટે આવી તક શા માટે જતી કરવી. તે વારે પાપટ એલ્સે ! હું શ્રાવક ! ચિંતા કરવાની કેાઈ જરૂરીઆત નથી. અસાધ્ય કાર્ય હાવા છતાં પણ તમારૂ આ કા સિદ્ધ થયું. સમો, સૂર્યનો અનન્ય ઉપાસક શૂરદેવ છે. તેણે સૂર્યનું માટું મંદિર બનાવેલ છે. તે મદિરમાં પદ્મરાગ મણીની બનાવેલી સૂર્યની મૂર્તિ છે. તેની ઉપાસના શૂરવીર દરરોજ વિધિપૂર્વક સવાર, સાંજ અને મધ્યાહૂન એમ ત્રણે કાળ કરે છે. કેતકીના પત્રાથી સૂના મસ્તક ઉપર સુગટમાં બનાવે છે. તેમ મને ગુપ્ત રીતે રાતના તે મુગટ મૂકી દો અને પ્રભાત કાળે મને ત્યાંથી લઈ આવજો, આ પ્રમાણે પાપટના કહેવાથી શેઠે તે પ્રમાણે કર્યું. રાત્રી પડી અને શૂરદેવ મદિરમાં સૂર્ય દેવની પૂજા કરવા માટે ગયા, પ્રવેશ કરતાંની સાથે પાપટ બેલ્વે, કે તમે સપરિવાર કુશલ તે છેને ? હું સૂ છું. તમારી અધિક ભક્તિથી ખુશી થઈ તને જોવાને માટે અને કાંઈક આજ્ઞા આપવા માટે હું અહી આવ્યા છે. શૂરદેવે કહ્યું કે હે દેવ ! હું કૃતકૃત્ય છું, આપની કૃપાથી મારા આત્માને સસારમાં શ્રેષ્ઠ માનું છું. સાંભળવા ઈચ્છુ અને આપને આદેશ હમણાં જ સાયાવી પોપટ બાલ્યા હે વત્સ ! તેં ગઈ કાલે એક Page #93 -------------------------------------------------------------------------- ________________ અનુચિત કાર્ય કર્યું છે. ધનશ્રેષ્ઠિની વિનંતિ છતાં તે બકુલની સાથે રત્નવતીના વિવાહ ન કર્યો, તે તે ઠીક નથી કર્યું, તારે પિતાને વિનંતિ કરીને તારી પુત્રી રત્નવતી તેને આપવી હતી, બકુલ મારે અવતાર છે. અને રત્નાવતી તારી કન્યા છે. આ બંનેના સંબંધને અસ્વીકાર કરીને તે એકદમ અનુચિત કર્યું છે. હજુ પણ કાંઈ બગડયું નથી. . તું ધનની પાસે જઈ આગ્રહ કરીને પણ બકુલની સાથે રત્નાવતીના વિવાહ કર, મંદિરમાં બનેલી બિનાથી શરદેવ આશ્ચર્ય પામ્યો, ઘેર જઈને પોતાના ભાઈઓની સામે આ વાત મૂકી, તે બધાને સાથે લઈને ધનશ્રેષ્ટિને ઘેર જવા નીકળે, ધનશ્રેષ્ટિએ પ્રાતઃકાળમાં પોપટને લાવી પાંજરામાં મૂક, પોપટે બકુલ તથા શ્રેષ્ઠિને પોતાની પાસે બેલાવી બનેલી હકીકત કહી બતાવી. અને કહ્યું કે કાર્ય સિદ્ધ થયું સમજે, પરંતુ આ રહસ્યને કાયમ માટે ગુપ્ત રાખશે, નહીંતર રત્નતી ન કરવા જેવું કરી નાખશે, લેકમાં તમારે અપયશ થશે. સ્ત્રીઓની સામે તે કોઈ દિવસ રહસ્ય ખેલવું નહી. કેમકે સ્ત્રીઓ દ્વારા બહાર પડેલું રહસ્ય વિનાશને નોતરે છે. પોતાની પત્નિ દ્વારા રહસ્ય ખુલી જવાથી, કાકઘ રાજાને કષ્ટનો અનુભવ કરવું પડશે. કંકણ દેશમાં સમુદ્રના કિનારે સોપારક નામે નગર છે. જેમ યાત્રિકોનો મેળે તીર્થમાં ભરાય છે. તેમ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અનેક નગરથી મુસાફરી. આવતા ને મેળા જેવા દેખાવ લાગતા, ત્યાં દેહધારી વિશ્વકર્માના જેવા એક રથકાર હતા, તેને કાકાસ નામે દાસી પુત્ર હતા. તેની ઉત્પત્તિ દ્વિજાતિથી થઈ હતી, રથકારે પેાતાના પુત્રાને નાના પ્રકારના શિલ્પાનુ શિક્ષણ આપ્યું. કાકાસ બહેરા-મુંગાની માફક તેની પાસે બેસતા અને પેાતાની બુદ્ધિમત્તાથી કાકાસ બધા શિલ્પામાં નિષ્ણાત બન્યા, પરંતુ રથકારના બીજા પુત્રોએ કંઈપણ જ્ઞાન પ્રાપ્ત કર્યું નહી. રથકારના મૃત્યુ બાદ રાજાએ જેમ સૂર્યના અસ્ત ખાદ ગુણાધિક દીપકને રાખવામાં આવે છે. તેમ દાસી પુત્ર કાકાસને રથકારની જગ્યાએ નિયુક્ત કર્યાં. આ બાજુ અવન્તિમાં પરમાત રાજા થયા, જુદી જુદી કલાઓને જાણવામાં ચતુર એવા શ્રાવકા તેના સેવક અન્યા, તેમાં એક પાકશાસ્ત્ર નિષ્ણાત હતા. જેનાથી રાંધવામાં આવેલું ભાજન કર્યાં બાદ એક પ્રહરમાં પેટમાં પચી જતું, ખીજો તેલ માઁન કરવામાં અતિ કુશલ હતા, ત્રીજો શય્યા કરવામાં અતિનિપૂણ હતા, ચેાથેા લક્ષ્મીના ભંડારનો અધ્યક્ષ હતા, તેની વિચિત્રતા એ હતી કે ભાંડાગારમાં પ્રવેશ કરવા છતાં પણ ખીજો માણસ કાંઈ કરી શકતા ન હતા, અવન્તિ નરેશ અપુત્રીઆ હાવાથી વિષયાથી વિરક્ત બની, પ્રવજ્યા ગ્રહણ કરવાની ઈચ્છાથી રાજકાર્યામાં આદર રહિત બન્યા. 1 ... આ બાજી પાટલીપુત્ર નરેશ જિતશત્રુએ મેટી એના વડે અવન્તી ઉપર આક્રમણ કર્યું. ભાગ્ય ચેાગે અવ Page #95 -------------------------------------------------------------------------- ________________ ન્તને રાજા શૂલરોગથી પીડાતું હતું, અનશન કરી મૃત્યુ પામી, દેવલેક ગયે, નગરજનોએ નગરને અનાથ જાણું પાટલીપુત્ર નરેશને અવન્તિ નગરી અર્પણ કરી, રાજાએ ચારે શ્રાવકોને બોલાવ્યા, અને તેમને પૂછી તેમના પિતાના સ્થાને નિયુક્ત કર્યા, ભંડારીએ રાજ્ય ભંડાર બતાવ્યું, પણ રાજાને ખાલી દેખા, શય્યા નિપુણે એવી શય્યા બનાવી કે સૂતેલો માનવી માંદા માણસની માફક પ્રતિમુહૂર્ત જાગી જતું હતું, પાકશાસ્ત્રીએ એવી રસોઈ બનાવી કે જેનાથી ખાધેલું અનાજ પચતું નહી. ચોથા અંગમર્દકે એવી રીતે તેલ પગમાં લગાડયું કે જેનાથી પગમાં ખૂબ જ બળવા લાગ્યું, અંતે એ ચારે શ્રાવકે એ સ્વામિ વિયેગમાં વ્રત ગ્રહણ કર્યા. કાગડાના જેવા કાળા રંગના તે રાજાનું નામ નગરજનોએ કાકજેઘ રાખ્યું. " આ બાજુ પારક નગરમાં દુષ્કાળ પડવાથી રથકાર કેકાસ આજીવિકા માટે અવનિ આવ્યું, રાજાને પિતાનો પ્રભાવ બતાવવા માટે તે લાકડાના કબુતરેથી દરરોજ અનાજના કોઠારમાંથી ગન્ધશાળીના દાણા મંગાવી ભેગા કરતે, નોકરોની ફરીયાદથી રાજાએ કોકાસને આદર પૂર્વક બોલાવી સૂત્રધારાધિપ બનાવ્ય, હમેશાં કલા, ઉન્નતિને આપનારી હોય છે. કેકાણે રાજાને માટે લાકડામાંથી સુંદર ગરૂડ બનાવ્યો, તે ખીલીથી યુક્ત હોવાથી જીવંતની જેમ આકાશમાં ઉડતો હતો. - રાજા, રાણું અને કોકાસ ત્રણે જણા ગરૂડ ઉપર બેસી Page #96 -------------------------------------------------------------------------- ________________ આકાશમાં ફરતા હતા, કાકજંઘ રાજાએ બીજા રાજાઓને વિસ્મય પમાડ્યા, ભય બતાવીને પોતાની આજ્ઞામાં રાખ્યા, એક દિવસ રાણીએ એકાંતમાં રાજાને પૂછયું કે લાકડાનો ગરૂડ આકાશમાં કેવી રીતે આવજા કરે છે? કોકાસે નિષિદ્ધ, કર્યા છતાં રાણી ઉપરના અત્યન્ત પ્રેમાધીને રાજાએ બે કાષ્ટની ખીલીઓ બતાવી દીધી, રાણીએ પોતાની સખીએને બતાવી, એક ઈર્ષાળુ સખીએ ગરૂડને પાછા આવવાની ખીલી કાઢી લીધી, રાજાએ હરહંમેશના નિયમ મુજબ ગરૂડ ઉપર બેસી મુસાફરી શરૂ કરી, પાછા વળવાના સમયે બીજી ખીલી ન મળવાથી ઘણું પ્રયાસો કરવા છતાં ગરૂડ પાછો વળ્યો નહીં. આકાશમાં વાતા મહાવાયુથી તેની પાંખ કપાઈ ગઈ અને ગરૂડ કલિંગ દેશના સરોવરની નજીકમાં પડ્યો, તેને બરાબર કરવા માટે કેકાર્સ, નગરમાં શસ્ત્ર લેવા ગયે, કેઈએ જઈને કલિંગના રાજાને કહ્યું કે જેના બળથી કકજ ઘે બધા રાજાઓને પિતાના તાબામાં રાખ્યા હતા, તે કંકાસ, અહીં આવી ગયો છે. ભાગ્ય પલટાય છે ત્યારે મિત્ર પણ દુશ્મન બને છે રાજાએ કેકાસને પકડી મંગાવી સૈનિકે દ્વારા ખુબ જ માર મરાવ્યો, તેનાથી કંકાસે, રાજા -રાણીના સમાચાર પણ આવ્યા, કલિંગ નરેશના હુકમથી રાજારાને પકડી લાવ્યા, કલિંગ નરેશે ત્રણે જણને રાક આપ બંધ કર્યો. - પરંતુ નાગરિકોએ અપકીર્તિના ભયથી કાકડી, (કાક Page #97 -------------------------------------------------------------------------- ________________ પીડી) આપી, કલિંગ રાજીએ કેકાસને આદેશ આપ્યો કે મારા સે પુત્રને માટે શતધૂમ મહેલ બનાવ, વળી તારા વિજ્ઞાનના બલથી હું પણ આકાશમાં ઉડુ અને બધા રાજાને મારી આજ્ઞા મનાઉં. કોકાસે પણ રાજાના વચનનો સ્વિકાર કર્યો, ગુપ્તતાથી કાકજઘ રાજાના પુત્રને સુચના આપી કે અમૂક દીવસે તેના પુત્ર સહિત કલિંગ નરેશને મારીશ, તું સેના સહિત ગુણવેશમાં અહીં હાજર રહેજે. રથકાર કે કાસે મહેલને બનાવ્ય, પુત્ર સહિત રાજાને મહેલમાં એકલી કેકાએ ખીલીઓ ખેંચી લીધી, મહેલ કકડભૂસ કરતો પડયો, રાજા સહિત તેના સે પુત્રને માર્યા. કાકજઘને પુત્ર સમયસર આવી પહોંચ્યું, રથકાર સહિત માતાપિતાને બંધન મુક્ત કરી. હર્ષોલ્લાસ પૂર્વક અવન્તિ નગરી પધાર્યા અને આનંદોત્સવ ઉજવ્યો. આવી રીતે સ્ત્રી તરફથી રહસ્ય ખુલ્લુ થવાથી કાકજંઘ રાજાને અત્યન્ત દુઃખને અનુભવ થયે, વળી અધિક શું કહું? જે રહસ્ય ખુલી જાય અને મને મરણને શરણ થવું પડે તે પણ તમારા ઉપકારની સામે મારા મતને હું ઉત્સવ માનીશ. સાંભળવા પ્રમાણે સાત્વિકમાં અગ્રગણ્ય દેઢમિત્ર ગણાય છે. તેણે અત્યન્ત દુર્લભ પોતાના પ્રાણને મિત્રની ખાતર તૃણુ સમાન ગર્યો હતો. ધનશ્રેષ્ટિ અને બકુલે પૂછયું કે એ દઢમિત્ર કે? ત્યારે પિપટે (નાસિક) કહ્યું; સ્વર્ગ સમાન દંતપુર નામે એક નગર છે. ત્યાં દંતવક્ર નામે રાજા છે, કામદેવના દિવ્યશાસ્ત્ર સમાન સત્યવતી રાણી છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ . જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે ગર્ભના પ્રભાવથી તેણીને હાથીદાંતના બનાવેલા મહેલમાં ક્રીડા કરવાને દેહદ ઉત્પન્ન થયો, તેનાથી તેણી અંધારીઆના ચંદ્રમાની માફક ક્ષીણ થતી ગઈ, એકાંતમાં રાજાના અત્યન્ત આગ્રહથી રાણીએ કહ્યું. ત્યારે રાજાએ વિચાર્યું કે આ કાર્યમાં વિલંબ થ ન જોઈએ, તેમ જાણ નગરમાં ઢઢરે પીટાવ્યો. કે હે વ્યાપારી ગણ! તમે લોક હાથીદાંત ખરીદીને લાવી આપે, જેની પાસે હશે અને નહી આપે તે પ્રાણદંડની શિક્ષા કરવામાં આવશે. વેપારીઓએ હાથીદાંત આપ્યો અને રાજાએ મહેલને પ્રારંભ કર્યો. તે જ નગરમાં ધનમિત્ર નામે એક મહાજન રહેતા હતો. તેને દઢમિત્ર નામને શરીરે જુદો અને આત્માથી એક સદશે એ મિત્ર હ. ધનમિત્રને ધનશ્રી અને પદ્મશ્રી નામે બે પત્નિઓ હતી. તે બન્નેમાં પદ્મશ્રી તેની અત્યન્ત પ્રેમપાત્ર હતી. બને સહપત્નિઓમાં કલહ ઉત્પન્ન થયો. તેમાં ધનશ્રીએ પશ્રીને કહ્યું કે પતિ પ્રેમ એટલે ગર્વ શા માટે કરે છે, શું સત્યવતીની માફક તારા માટે પતિવલ્લભયશને વધારવાવાળું હસ્તિદત મહેલ બનાવાય છે પદ્મશ્રીએ કહ્યું કે તું આટલી ઈર્ષા શા માટે કરે છે? જે હદિત મહેલ નહી બને તે હું મરી જઈશ, આ પ્રમાણે બોલી તે ચાલી ગઈ. કે ધનમિત્ર પદ્મશ્રીને ઘરમાં ન જેવાથી વ્યાકુલ બન્યો, અને પરિજનોને પૂછવાથી પદ્મશ્રી ક્યાં હતી ત્યાં ધનમિત્ર Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ગયો, બાહુ પસારીને પોતાની પાસે બેલાવી કારણ પૂછયું. ત્યારે પદ્મથીએ હસ્તિદન્ત મહેલ બનાવવાનું કહ્યું. શ્રેષ્ટિએ જણાવ્યું કે આ કાર્ય રાજઆજ્ઞા વિરૂદ્ધનું છે. પરંતુ પદ્મશ્રીએ જવાબ આપ્યો કે આ કાર્ય રાજઆજ્ઞા વિરૂદ્ધનું છે. - ત્યારે પદ્મશ્રી બેલી. મારી પ્રતિજ્ઞા ભયંકર પ્રલય આવે તો પણ બદલાશે નહીં. એટલામાં દઢમિત્ર પણ ત્યાં આવ્યો, અને પદ્મશ્રીને ખૂબખૂબ સમજાવી, પણ તેણીએ પિતાની જીદ ન છોડી, દઢમિત્રે ધનમિત્રને કહ્યું કે પદ્મશ્રી પિતાની ઈચ્છા પૂર્ણ નહી થાય તો અવશ્ય મરશે. તેણીના વિના તારું જીવન મૃત્યુ જેવું છે, અને તારા વિના મારા પણ એ જ હાલ છે. આ પ્રકારે અનર્થની પરંપરા ઉભી કરવી તેના કરતાં ગુપ્તતાથી આ કાર્ય કરવું જોઈએ. હું જંગલમાં જાઉં છું. ભલે પાસેથી હાથી દાંતની ખરીદી કરું છું અને ગુપ્તતાથી અહીં મેકલવાની વ્યવસ્થા કરું છું. જે દ્વારા તમારું કાર્ય સિદ્ધ થાય, ધનમિત્રને પિતાના મિત્રની વાત પસંદ પડી, અને સ્વીકારી. ' દઢમિત્ર જંગલમાં ગયો, ભલે પાસેથી હાથીદાંત ખરીદ કરી. ભીલની સહાયતાથી હાથીદાંતને મજબુત બાંધી બળદગાડામાં નાખી, એતરફથી ઘાસ ભરી શહેરમાં લાવ્યો. કઈ અશુભ સંયોગે એક બળદે ઘાસમાં પિતાનું મૂખ નાખી ઘાસ ખેંચ્યું. ઘાસના ખેંચવાથી હાથીદાંતને એક ટુકડો નીચે પડ્યો. કેટવાલે હાથીદાંત જોયો, બધા ગાડા તપાસતાં ઘણે હાથીદાંત પ્રાપ્ત થયો, કેટવાલે દઢમિત્રને Page #100 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભંગ કર્યોના આસપસર રાજાની સમક્ષ હાજર કર્યો, રાજાએ ફાંસીની સજા કરી. આ વાત સાંભળી ધનમિત્ર પણ રાજાની પાસે પહેાંચ્યો, અને ખેલ્યો કે હે રાજન ! મારા આદેશથી દૃઢમિત્રે આ કાર્ય કર્યું છે, મે' આજ્ઞા કરી છે માટે ગુનાની સજા ભોગવવા માટે હું તૈયાર છું; તેણે તે મારી આજ્ઞાનું પાલન કર્યુ છે. તેથી તે સજા સેગવવાને માટે યોગ્ય નથી. દૃઢમિત્રને ખેલાવી રાજાએ પૂછ્યુ. તે દૃઢમિત્રે જવાબ આપ્યો કે હું આ શ્રેષ્ઠિને જાણતા નથી એટલું નહી પણ કોઈ દિવસ નામ પણ જાણ્યું નથી. તેા પછી તે મારા સ્વામિ અને હુ` તેનો દાસ કેવી રીતે હાઈ શકું. હું. રાજ્યગ્રાહ્ય દીષકની સામે પતંગી સમાન આપની સામે છું; રાજા બન્નેની વાત સાંભળી વિસ્મિત બન્યા, બન્નેને અભયદાન આપી પ્રશ’સાકરી, રાજાએ કહ્યું કે તમારા અન્નેમાંથી કોની સ્તુતિ કરૂ, કારણ કે અનેનાં પ્રાણ મિત્ર કાર્ય કરવામાં તૃણુ સમાન દેખાયા છે. છતાં પણ જગતને ચમત્કાર રૂપ કાર્ય કરવાવાળા દેઢમિત્ર અધિક સ્તુતિ કરવા યોગ્ય છે. દન્ત પ્રાસાદની અનુમતિ આપી બન્ને મિત્રાનુ સન્માન કરી માન સહિત વિદાય કર્યાં, અન્ને જણા ઘેર આવ્યા, બાદ હું શ્રેષ્ઠિન ! આ પ્રાણ તે! જવાના હતા જ. પરંતુ જે મિત્રના કાર્યમાં પ્રાણ ચાલ્યા જાય તે! આનાથી વિશિષ્ટ Page #101 -------------------------------------------------------------------------- ________________ લાભ શું હોઈ શકે? આટલામાં શૂદેવ, ધન શ્રેષ્ઠિના ત્યાં આવી પહોંચ્યો. ધનવતીએ સ્વાગત કર્યું, શૂરદેવે, શરૂથી અંત સુધીની હકીક્ત કહી સંભળાવી, અને ક્ષમા યાચના કરી, બકુલને પિતાની કન્યા આપી, બન્ને જણાએ દૈવને બાલાવ્યા, તેઓએ ગ્રહબલથી યુક્ત લગ્ન દિવસ આપ્યો, બન્ને જણાએ મહોત્સવ પૂર્વક ધામધૂમથી બકુલ, રત્નાવતીના લગ્નનું મગળ કાર્ય કર્યું. | ઇતિ અમમ ચરિત્ર, બીએસઈ Page #102 -------------------------------------------------------------------------- ________________ સ ત્રીજો. ત્યારબાદ વૃદ્ધોના ઉપદેશ અને આશિર્વાદ તથા માતાપિતાની અનુમોદના પ્રાપ્ત કર્યા બાદ પતિની સાથે પ્રીતિપૂર્વક રત્નવતી સાસરે આવી, વહુએ જિનેશ્વર ભગવત, ગુરૂમહારાજ વિગેરેને પ્રણામ તથા પૂજન કર્યાં પછી શેઠના આદેશાનુસાર હર્ષોંથી પેાપટને પણ નમસ્કાર કર્યાં, પાપટે તેને શિખામણ આપી, હે વત્સે ! તું તારા ધમમાં તત્પર અનજે, ધર્મ. લૌકિક અને લેાકેાત્તર સુખને આપનાર છે. સાંપણની જેમ હિંસાને અને ઝેરની માફક અસત્યને છેડજે. ખીજાના ધનને માટી સમાન માનજે, પરપુરુષને માટીસમાન માનજે, ઉદ્ધતાઈ ને શત્રુસમાન, નરકની સમાન કુસંગથી ડરજે, શ્મશાનની સમાન પીશુતાથી અને રાક્ષસની સમાન દુરાત્માથી ડરજે, કલ્યાણિ ! સૌજન્ય તથા વિનયને વધારજે, ચાતુર્ય તથા દાન આપવાની વૃત્તિને પ્રાપ્ત કરજે, સાસુ સસરાને માતાપિતાની સમાન માનજે, નાકરાને પુત્રની જેમ માનજે, પતિને દેવતુલ્ય અને ખીજાએને પણ આત્માની સમાન માનજે, પરંતુ રત્નવતીને પોપટની શિખામણથી કાંઈ ઉપદેશ લાગ્યા નહી. વિશેષમાં પેાપટની મશ્કરી કરવા લાગી, અભિમાનથી રત્નવતી પેાતાના તરણાં સમાન અને મનોહર પોતાના શ્વસુરના કુલને ફૂલની માફ્ક માનવા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૩ લાગી, એક રાતના શય્યા ઉપર સુતેલા બકુલને ઉઠાડવા માટે પેાતાના પગની ઠાકર રત્નવતીએ મારી અને મેલી કે સૌભાગ્ય (સુખ)ના બળે આટલા બધા ગવ શા માટે કરા છે ? હું કાંઈ મીઠું વેચવા તમારા ઘરમાં આવી નથી. હતી. પણ રત્ન પરંતુ ભગવાન સૂર્યના આદેશથી તમારા ઘેર આવી છું; ત્યારે રત્નવતીની વાતથી બકુલ ખડખડાટ હસી પડયો. એકાએક બકુલના હસવાથી કરીને શકાશીલ અનેલી રત્નવતીએ હસવાનુ' કારણ પૂછ્યુ. પહેલાં તે બકુલે ના કહી. કારણકે પાપટે વાત કરવાની ના, કહી વતીના આગ્રહની સામે બકુલે પોપટની વાત કહી દીધી, હાય ? આ દુષ્ટ પક્ષીએ કેવા ભય′કર અન કર્યો ? આ મારા વૈરીને હું' અવશ્ય મારીશ એમ મનમાં વિચારતી અને મનના કલુષિત ભાવને છુપાવતી, રત્નવતી ખેાલી, જેણે તને પતિ આપ્યો છે તે તારા “દેવ સમાન છે. આ પ્રમાણે પોપટની પ્રશ’સા કરવા લાગી, પણ અંદરથી ખીલાડીની જેમ પોપટને મારવાના સમય જોવા લાગી, પરંતુ પાપીણીને ઘણાં સમય સુધી મારવાના અવસર પ્રાપ્ત થયો નહી.. નગરમાં લક્ષ્મી નામે ધનશ્રેષ્ઠિની મહેન રહેતી હતી. એક દિવસ તેણે પુત્રના લગ્નમાં આવવા માટે શ્રેષ્ઠિ કુટુંબને આમંત્રણ આપ્યું. લક્ષ્મીએ પોતાની ભાભીને કહ્યું કે તમારી પુત્રવધુને તૈયાર કરીને માકલા. ધનવતીએ રત્નવતીનાં ખંડમાં જઈને પુત્રવધુને તૈયાર થવા કહ્યું. તે વારે પેાપટ ઉપર વેરને બદલે લેવાના અવસર પ્રાપ્ત થયેલે Page #104 -------------------------------------------------------------------------- ________________ જણી કહ્યું કે મારા માથામાં ભયંકર દુઃખાવો થાય છે. એટલે હું નહી જઈ શકે, અહી રહીને ઘર સાચવીશ. ધનવતિએ પિતાના પતિ ધનશ્રેષ્ઠિને કહ્યું, ત્યારે છિએ રત્નપતીને બોલાવી, ઘરના રક્ષણની શિખામણ આપી, પરિવાર સહિત પ્રસ્થાન કર્યું. બધાને જવા પછી રાખવાળા ઘડાને પોતાની પાસે રાખી પીંજરામાંથી પિપટને ઉતારી, પિતાના હાથ ઉપર રાખે, હાય ! આ શું ! આ પ્રમાણે વિચારતા પિપઢના પીંછાને ઉખાડતી, રત્નાવલી ઘા ઉપર રાખ નાખતી બેલવા લાગી. રે મૂઢ! નીચ! હવે તારા કરેલા કૃત્યને અનુભવ કર ! દુખ! તારી ચતુરાઈ લેકે જાણે છે. તે હવે તે ચતુરાઈથી તારું રક્ષણ કર ! પિપટે વિચાર કર્યો, કે તે રહસ્યનો ભેદ ખુલ્લું થઈ ગયું છે. તેનું જ આ ખરાબ પરિણામ છે. રે જીવ! પૂર્વ જન્મમાં તે માથાના વાળને લેચ કરવામાં કાયરતા બતાવી હતી. હવે આ સંપૂર્ણ શરીરના વાલનો લેચ કરે છે. અને ઉપરથી રાખ પણ નાખે છે. વળી તેના કરતાં વિશેષ વધારે દુઃખદ વાણીરૂપ રાખનો ઉપગ કરશે. નરકમાં જે જે કષ્ટોને અનુભવ કર્યો છે તેને તે આ કરેડમે ભાગ છે. તે પછી બેદ શા માટે કર, શરીરને પીડા થાય છે. તેમાં હે આત્માન તને શું ? શરીર અને તું અને જુદા છે, માટે તત્ત્વનું ચિંતન કર ! તે આ પ્રકારે આત્માને ભજતે પોપટ વિચારવા લાગ્યો Page #105 -------------------------------------------------------------------------- ________________ કે ધૃષ્ટતાથી બચવાના ઉપાય છે. સમય પસાર કર્યા વિના કોઈ ઉપાય નથી, સમય પસાર કરવાથી જે કોઈ બીજા આવી જશે તે પ્રાણ બચી જશે, આવું વિચારીને પોપટ જોરથી બોલ્ય! પંડિત નથી પણ પંડિત સુંદરી હતી. જેણીએ પિતાના પતિને ઉષ્ટ્ર વિંગેલ (ઉંટના લીડા)ને” વ્યાપાર કરાવ્યું, ત્યારે રત્નાવતીએ વિચાર કર્યો કે પહેલાં પિપટ પાસેથી કથા સાંભળું પછી જે કામ કરવું છે તે કરીશ, તેણીએ પિપટને કહ્યું હે પિપટ ! સુંદરી કોણ હતી! તેણે કહ્યું કે તું મને દુઃખ ન આપે તે હું તને વાત કરું. ત્યારે રત્નાવતીએ પોપટની વાત કબુલ કરી. શ્રી નિવાસપુર નામે નગરમાં “નન્દ, નામે એક ધનવાન હતા, વ્યભિચારિણીઓમાં અગ્રગણ્ય સુન્દરી નામે તેને પત્નિ હતી, ભાઈઓથી તેને વ્યભિચારિણી કહેવા છતાં પણ નન્દને વિશ્વાસ ન આવ્યો, “નન્દ, બધા કામે છોડીને ફકત સુન્દરીનું મેં જોવામાં આસક્ત રહેતો હતો, સુન્દરીએ “નન્દ, ને કહ્યું કે હે સ્વામિ! સ્ત્રીના મુખને જેવા વાળાથી લક્ષ્મી દ્વેષ રાખે છે. નન્દ કહ્યું પ્રિયે! આપણે વ્યવહાર ચાલુ છે. ઘરના કામમાં અધિકારી વિગેરે તહેનાતમાં છે. હમણાં કઈ ભાંડ પણ બહાર જવાવાળ નથી. - અમાટે તારા પ્રેમના પાનરૂપ ઉત્સવને અનુભવ કરૂં છું; ત્યારે સુન્દરીએ કહ્યું કે સ્ત્રીના વચનમાં તમને વિશ્વાસ નથી. પણ કહું છું કે મધ્યદેશમાં જઈને ઉષ્ટ્ર વિલ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ( ઉંટનાલીડા ) ને વહેપાર કરી, તે તમને મોટા લાભને આપવાવાળા છે. તમારી ઉપર મને ઘણા પ્રેમ છે. તે પણ માટા લાભને માટે તમને મેાકલી રહી છું; તમને જો કોઈ આ કામ કરવા ના, કહે તા, તેને તમે! કહેજો કે સ્વપ્નમાં ઇન્દુગાવા દેવીએ કહ્યું છે, નન્દે આ પ્રમાણે પોતાના મધુઆને કહી, નોકરા દ્વારા ( ઉષ્ટ વિ ંગાલ ) ઉંટના લીડાને ભેગા કરાવી, ગુણીએ ભરાવી, ત્યાર બાદ શુભ મુહૂર્તે નન્હેં પ્રસ્થાન કર્યું, સુન્દરી ઘણે દૂર સુધી મૂકવા ગઈ, અને કહેવા લાગી હે સ્વામિન્! હવે હું જાઉં છું; કેમકે સ્ત્રી પ્રવાસમાં બંધનરૂપ બને છે. તમારા વિના ઘરમાં મને ગમશે પણ નહી. હું કેવી રીતે રહી શકીશ, મારા માટે કાઈ પણ પ્રકારે કલ્યાણ લાગતું નથી. એકએક ગાલકના ભાવ એકએક દીનાર થાય ત્યારે વેચીને આવજો, તે પહેલા મને જોવાને માટે અધીરા ન બનતા. સુન્દરીના વિયોગથી માનસિક પીડાથી પીડાતા વ્યાકુલ અનીને શુભ શુકનથી પ્રેરાઈ નન્હે, પ્રસ્થાન કર્યું, સુંદરી પેાતાના ઘેર આવી, શ્રેષ્ઠિ પ્રભાસ નગર પહોંચ્યા, ત્યાં ચાર રસ્તા ઉપર સામાન મૂકો. બધા વ્યાપારીઓ એકઠા થયા, ગુણી ખેાલીને વ્યાપારીએ માલ જોવા લાગ્યા, માલ ભીના હેાવાથી પરસ્પર તાલીએ આપતાં હસવા લાગ્યા, અને પોતપાતાના ઘેર ગયા, નન્દે, પેાતાના માલ વખારમાં નાખ્યો અને વાસસ્થલ તરફ પ્રયાણ કર્યું. ત્યાં ધૃત શિશમણી મૂલદેવ નન્દની પાસે આવ્યા, ભાગ્યચેાગે બન્નેની Page #107 -------------------------------------------------------------------------- ________________ ખુબ જ સુંદર મિત્રાચારી થઈ, મૂલદેવ દરજ નન્દના ઘેર આવતું, પરસ્પર ધનની લેવડદેવડ વધતી ગઈ, સાથે સાથે મિત્રાચારી પણ ખુબ જ વધી ગઈ એક દિવસ મૂલદેવે નન્દને, અહીં આવી રહેવાનું કારણ પૂછ્યું. નન્દ તમામ હકીકત કહી સાંભળાવી, પોતાની સ્ત્રી જે સુંદરી છે. તેના ગુણેનું વર્ણન કર્યું. મૂલદેવે કહ્યું હે મૂઢ ! તારી સ્ત્રી વ્યભિચારિણું છે. તેણીએ કપટથી તને પ્રવાસ કરવા મોકલેલ છે. મૂલદેવની વાત સાંભળી કાનને બંધ કરી, નન્દ કહ્યું કે સુન્દરીની બાબતમાં આ પ્રમાણે બાલવાથી પાપના ભાગી બનશે, મૂલદેવે કહ્યું કે રાગી પુરૂષે દોષને પણ ગુણરૂપે જુએ છે. વળી કોઈને ઉપદેશ પણ માનતા નથી. આ એક સત્ય વસ્તુ છે. હે નન્દ! તું તારી આંખેથી તેને ચારિત્રને જોઈ વિશ્વાસ કરજે, હું તેનું ચારિત્ર તને અવશ્ય બતાવીશ, હું કોઈ પણ રીતે તારા માલના ભાવ વધી જાય, તે માર્ગ કાઢું છું. મારી સાથેની મિત્રતાનું ફલ આવું હશે. તે મૂલદેવ ધૂર્ત, દિવ્ય શણગાર પહેરીને બે દીવા પિતાની પાસે રાખી યાત્રિક ગરૂડ ઉપર બેસીને રાત્રીએ નગરમાં પરિભ્રમણ કરવા લાગે. લોકે હાથ જોડી નમસ્કાર કરતા પૂછવા લાગ્યા, હે સ્વામિન ! આપ કૃપા કરીને આપને પરિચય આપશે, ત્યારે તે બોલ્યો કે હું આ નગરને ધનજય નામે યક્ષ છું, હું તમને લોકોને કાંઈક કહેવા માટે આવ્યો છું, તે તમે સર્વ સાંભળે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આવતી કાલે રાતના શિશુમાર નામના દુષ્ટ રાક્ષસ સર્વે બાળકાને મારી ખાઈ જશે, લેાકાએ ભયથી ગભરાતાં પૂછ્યું કે હે નાથ ! આપ રક્ષણના કાઈ ઉપાય બતાવે, ત્યારે તે મેલ્યા કે હે નગરજને ! તે રાક્ષસ મન્ત્રતન્ત્રથી સાધ્ય તેમ નથી, પણ તેના માટે એક અમેાઘ ઉપાય છે. દરેક બચ્ચાંના ગળે એકએક ઉષ્ણુવિ'ગાલ (ઉંટનુ' લીડું) આંધવામાં આવે તે આપત્તિ આવશે નહી, આ પ્રમાણે કહી મૂળદેવ ધૃ અદૃશ્ય થઈ ગયો, લેાકેા ચિંતાતુર અનવા લાગ્યા કે અનુષ્ન (ઉંટ વિનાના) દેશમાં ઉબ્તવિ’ગાલ (ઉંટના લીંડા) મળશે કયાંથી ? અરે ! હવે ધ્યાનમાં આવ્યું કે આ વસ્તુ નન્દ,ની પાસે તૈયાર છે, તે લેાકાએ નન્દને વિન ંતિ કરી, ત્યાર પહેલાં મૂલદેવે બધી વાતિચત નન્દને કહી દીધી હતી. નન્દે નગર નિવાસીઓને એક એક દિનારથી એકએક ઉવિ‘ગાલ (ઉ‘ટના લીડા) વેચી નાખ્યા, ત્યારે ધૃતારાએ કહ્યું કે હે નન્દ ! તારૂ કા સિદ્ધ થઈ ગયું છે. ત્યારે તે ખેલ્યો કે હા, તમારી કૃપાથી તથા સત્ય વચનવાળી સુંદરીના અદ્ભૂત પ્રભાવથી મારૂ કાય થઈ ગયુ છે. ત્યારે મૂલદેવે કહ્યુ` કે હું નન્દ ! જો વાત એ પ્રમાણે છે તે હુ તને સુન્દરીના સતીત્વને બતાવું. દીનારાથી ગુણીએ ભરીને હવે તમારા નગરમાં જઈ એ, આ પ્રમાણે અન્ને જણાએ નીકળ્યા, અને કાળના પ્રભાવથી વિશ્વના દીપકરૂપ સૂના અસ્ત થયો, તેનાથી ચારે તરફ અંધકાર ફેલાઈ ગયો, તે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સમયે બન્ને મિત્ર શ્રીનિવાસપુરમાં નન્દના ઘેર કાટિક વેશમાં ગયા, મૂલદેવે સુન્દરીને કહ્યું કે હે ધમ શીલે ! અમે અને વિદેશી પ્રવાસીએ છીએ, રાત્રી પડી ગયેલી છે, માટે અમને રહેવા માટે પ્રખધ કરાવી આપે. સુન્દરીની આજ્ઞાથી તે અન્ને જણા દ્વારની ઉપરના એરડામાં રાત્રી રહ્યાં, મૂળદેવે નન્દને જાગતા રહેવાના ઈશારા કર્યાં, આગણામાં જાર પુરૂષાથી લાવવામાં આવેલી મદિરાનું પાન સુન્દરીએ કર્યું. ઘેાડીવાર પછી તેણી હસવા અને નાચવા લાગી, અને જાર પુરૂષ તેણીને આલિંગન કરવા લાગ્યો, નન્દ બોલ્યો કે હે મિત્ર! જે જોવાનું હતું તે જોઈ લીધું. હવે આપણે ચાલે, મૂળદેવ ખેલ્યો કે નન્દ ! તું શાંત રહે, ઉતાવળ કરીશ નહી. ત્યારબાદ સુન્દરી ગાવા લાગી. જે ગીતાના ભાવાર્થ એવા હતા કે મારા પિત વ્યાપારના માટે વિદેશ ગયેલ છે. તે સેા વર્ષ જીવે પણ કદાપિ ઘેર પાછો આવે નહી. નન્હેં કહ્યુ. સૌમ્ય ? તમે મને ઘણું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે. આવી સ્ત્રીઓને તથા તેમની સાથે અનુરાગ કરવાવાળા પુરૂષાને ધિક્કાર છે, સ્ત્રીએ કજીઆનું ઘર છે, વેરનુ' મૂળ છે, આસક્ત હોય કે વિરક્ત હાય તેા પણ સ્ત્રી ઝેર સમાન છે. આ પ્રમાણે સ્ત્રીઓની નિન્દા કરતા નન્દ, ઉડીને બહાર ગયો અને મૂલદેવને ઘણું ધન આપવા લાગ્યો, મૂલદેવે ધન લેવાની ના કહી, મૂલદેવને વિદાય કરી નન્દે ઘરમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જઈ સુન્દરીના હાથ પકડી બહાર કાઢી મૂકી, ભાઇઓને ભેટી (આલિંગન કરી) ધન સોંપી, સ્ત્રીઓના સ્પર્શ ને પણ પાપ સમજી ઘેરથી નીકળી ગયો, ઘણાં પ્રદેશેામાં પરિભ્રમણ કરતાં નન્દ, સામન્તસૂરિજીની માસે તને ગ્રહણ કર્યું. વિધિપૂર્વક વ્રતનુ પાલન કરીને સદ્ગતિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે પાપટે કથાની સમાપ્તિ કરી, ત્યારબાદ રત્નવતીએ ફરીથી પીછાંને ખેંચવા માંડવા, અને રાખ નાખવા લાગી, બેલી કે તું પડિત છે તે તું તારૂ રક્ષણ કર, પાપટે કહ્યું કે હું પડિત નથી, પડિતા તેા વસ’તશ્રી હતી, જેણે સર્વાંગીલને જીતી પોતાની યશઃપતાકા ફરકાવી, હેપેાપટ! વસન્તશ્રી કાણુ હતી! પાપટે કહ્યું કે તું મને પીડા ન કરે, તે હું તે કથા કહુ, રત્નવતીએ પેાપટની વાત માન્ય કરી. પેાપટે વસન્તશ્રીની કથા શરૂ કરી. વસન્તશ્રીની કથા પૃથ્વીના સુવર્ણ અલંકારરૂપ કાંચનપુર નામે નગર છે. તે નગરમાં પોતાના ગુણાથી દેદીપ્યમાન કૃપ, નામે રાજા શિરામણી છે. તે જ નગરમાં વિવેકી,ઉપશમ ભાવવાળે, સત્યવાદી, કૃપાળુ, પોતાના ગુણાથી પ્રસિદ્ધ, દેવનન્દી નામના ણિક રહેતા હતા, તેના પડેાશમાં દ્રોહી, લાલી, ઠગારે અને પેાતાના અવગુણાથી પ્રસિદ્ધ લેાભનન્દી નામે વિણક હતા, વળી ત્યાં ધૃતારામાં સર્વોપરી એકછત્ર રાજ્યવાળા સર્વાંગિલ નામે એક બ્રાહ્મણ પણ રહેતા હતા, વ્યભિચારિણી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સ્ત્રીઓ જેવી રીતે સતી સ્ત્રીઓની ઈર્ષા કરે છે. તેવી રીતે લેભનંદી દેવનદીની ઈર્ષા કરતો હતો. એક દિવસ કોઈ બહાનાથી લેભનંદી અને સર્વાગિલ એક બીજાની અદેખાઈ કરવા લાગ્યા, એક દિવસ દેવનન્દીને ત્યાં મુંજ નામે એક કાર્પેટિક આવ્યું, તેને કહ્યું કે આ પાંચ બહુમૂલ્ય રત્નને તમારી પાસે મૂકવા આવ્યો છું. દેવનન્દીએ કહ્યું કે મેં બીજાની થાપણ નહી રાખવાને નિયમ કરેલ છે. માટે તમે બીજા સ્થાનની તપાસ કરે, ના, કહેવા છતાં પણ તે દરરોજ આવવા લાગ્યા, લેભનંદીને પણ આ વાતની ખબર પડી ગઈ બીજે દિવસે કાર્પેટિકને જતે જોઈ લેભનંદી મોટા આગ્રહથી પિતાની દુકાને લઈ આવ્યો, સર્વાગિલે લેભનંદીના ચરિત્રને જાણવા માટે પિતાની પુત્રી કપિલાને કાંઈક લાવવાના બહાને લેભનન્દીની દુકાને મેકલી, તેણીએ કીંમત આપીને પૂજાની સામગ્રી માટે માંગણી કરી, લેભનન્દીએ પિતાની ધાર્મિક્તાને ઢોંગ અને દમામ બતાવવા માંડયો, હું બ્રહ્મસ્વનું દ્રવ્ય લેતે નથી માટે વિનામૂલ્ય તું દ્રવ્યો લઈજા.. ( આ પ્રમાણે કહીને લેભનંદીએ પૂજાના સામાન આપે, અને કપિલા સામાન લઈને ઘેર આવી. પિતાજીને સઘળા સમાચાર આપ્યા, બ્રાહ્મણે વગર કિંમતે આપેલા સામાનને માટે વિચાર કર્યો, અને પૂછયું કપિલા! તેની દુકાને કોઈ હતું કે? કપિલાએ કહ્યું કે એક કાર્પેટિક હતું, Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ “હા, હું સમજી ગયે, કાર્પેટિકને ઠગવાને લેભનંદીએ પ્રયત્ન કર્યો, કમલા પણ હાથની તાળીઓ પાડતી પિતાજીની વિદ્વતાના વખાણ કરવા લાગી. અને કહેવા લાગી કે હું જ્યારે ત્યાં ગઈ તે વખતે રત્નને થાપણ તરીકે મૂકવાની વાતચીત ચાલતી હતી, બ્રાહ્મણે વિચાર કરીને કમલાના હાથમાં એક તરણું આપી, સમજાવી લેભનંદીને ત્યાં મેકલી, આ બાજુ લેભનંદીના વિવેકથી કાર્પેટિક (કપડાં વેચનાર) ઘણે પ્રસન્ન થયે, અને રત્નની થાપણ લેવા માટે લેભનંદીને આગ્રહ કરવા લાગ્યો, ત્યારે લેભનંદી અનેક પ્રકારના બહાના કાઢી અસ્વીકાર કરવા લાગ્યો. કાર્પેટિકના અત્યંત આગ્રહથી લોભનંદીએ રત્ન લેવા માટે હાથ લંબાવ્ય તેજ વખતે કપિલા ત્યાં આવી, પૂજાની સામગ્રીને પાછી આપતી કપિલા લેભનંદીને કહેવા લાગી. કે પિતાજી કિંમત આપ્યા વિના કઈ વસ્તુ લેતા નથી. વળી હાથમાં તરણને બતાવતી બેલી કે પિતાજી કણવૃત્તિને માટે તમારે ઘેર આવ્યા હતા તે વખતે તમારા ' મકાનના છાપરા ઉપરથી આ તરણું ઉડીને તેમના માથા ઉપર પડયું. પિતાજીને ખબર નહી હોવાથી તે તરણું ઘેર આવ્યું. જ્યારે ખબર પડી ત્યારે તે તરણું મને પિટીમાં તમને આપવા માટે મૂકી રાખેલું હતું. આજે પ્રસંગે પાત તેમને યાદ આવતાં મારી સાથે મેકલાવી આપેલ છે. તે તમે લઈ લે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ આ પ્રમાણે લેભનંદીના હાથમાં તરણું મૂકીને કપિલાએ ચાલવા માંડયું. ત્યારે કાપેટિક (કાપડીઆ ) એ વિચાર્યું કે બીજાના તરણને નહિ રાખવાવાળે નિશ્ચય લેભી નથી. આ વણિક કરતાં વધારે ગુણવંત છે. આ વણિકને છેડી તે પુણ્યાત્મા બ્રાહ્મણની પાસે જાઉં. લેભનન્દીએ લાંબા કરેલા હાથ એમ જ રહી ગયા અને કાર્પટિક કપિલાની પાછળ પાછળ બ્રાહ્મણના ઘેર ગયે, બ્રાહ્મણે કપિલાની પાછળ આવેલા કાર્પેટિકનું સ્વાગત કર્યું, કપિલાને આસન લાવવા કહ્યું. આસન ઉપર બેસાડી મન્દ હાસ્યપૂર્વક સર્વામિલ બ્રાહ્મણ બોલ્યા હે સૌમ્ય ! આપ કોણ છે ? કયાંથી આવે છે? આપનું નામ શું છે? ક્યાં જવાના છે? કાર્પેટિકે પોતાની સઘળી હકીકત કહી સંભળાવી, અને રત્નની થાપણ માટે આગ્રહ કર્યો, કપટી સર્વાગિલે વાત સાંભળી કપાળ ઉપર કરચલીઓ પાડતે આવેશમાં આવીને બેલ્યો કે તમે આ શું વિચાર કરે છે. બ્રાહ્મણને થાપણ રાખવાને કોઈ અધિકાર નથી. કેઈની થાપણ રાખવી તે મહાન દોષનું કારણ છે. અને દુઃખ દાયક છે. માટે તમારે મને આ બાબતમાં આગ્રહ કરે નહી. તમને દેવગુરૂના સૌગદ છે. તમે અતિથિ છે, ગૌરવ કરવા એગ્ય છે, માટે મારા ઘેર ભેજન કરીને જજે, કાપેટિકે કહ્યું, આપ મારી થાપણ સ્વીકારે પછી જ હું અહીંથી ઉઠીશ, આ પ્રમાણે Page #114 -------------------------------------------------------------------------- ________________ now કહીને બ્રાહ્મણના ચરણમાં પિતાનું માથું ઝુકાવ્યું, ત્યારે બ્રાહ્મણ બે હે કપિલા ! હું વતથી બંધાયેલ છું. મારા વતને ભંગ ન થાય તે માટે “આ, જેમ કહે તેમ કર, અને કપિલાએ કાપેટિક પાસેથી થાપણ ગ્રહણ કરી. કાર્પ ટિકે સર્વામિલને કહ્યું કે આપને જીવનભર માટે જાણી છું. બ્રાહ્મણ બે હે કપિલા ! અતિથિને સાક્ષી રાખી થાપણને મૂકજે, પછી આદરપૂર્વક ભજન કરાવજે. | ભજન કાર્ય પતી ગયા પછી બ્રાહ્મણની રજા લઈને કાર્પેટિક પિતાના સ્થાને જવા નીકળ્યો, તેના જવા પછી બ્રાહ્મણે બીજી દિશામાં નવું ઘર લીધું. પિતાની પત્નિ તથા પુત્ર વધૂઓને પોતપોતાના પિયર મોકલી આપી, પુને કાર્યના બહાના ની બહાર ગામ મોકલ્યા, પુત્રીએને સાસરે મોકલી આપી, દુષ્ટ સર્વાગિલ બ્રાહ્મણે પિતાની કુરૂપતા વધારવાને માટે શ્રેષ્ઠ હજામને બેલાવી એક આંખ કઢાવી નાંખી અને કહેવા લાગે કે “આકાશ દેવીએ મારી આંખ લઈ લીધી, ઘર બંધ કરીને સાવધાની પૂર્વક રહેવા લાગે, ભાઈઓ, મિત્ર, તથા મહેમાનોને ભેગા થવાનું બંધ કરી દીધું. આ પ્રમાણે પાપી બ્રાહ્મણે પિતાના વેશ તથા પરિવારનું પરિવર્તન કરી નાખ્યું. અને પડેશીઓને કહેવા લાગ્યું કે આ વાત તમે કોઈને કહેશે નહિ કે હું “અહિંયાં રહું છું.” આ પ્રમાણે પાપી સર્વાગિલ બ્રાહ્મણ દિવસ પસાર કરવા લાગે. આ બાજુ કાંચનપુરમાં તેજ અરસામાં એક અદ્ભુત Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ઘટના બની, તે ઘટના હે રત્નાવતી! તું સાંભળ! પોપટ બલ્ય, કે દેવનંદીને ધનદ નામે ધાર્મિક પુત્ર હતો, અને લેભનંદીને વરૂણ નામે પાપી પુત્ર હતું, સગવશાત બંનેની પરસ્પર અપૂર્વપ્રીતિ હતી, પરંતુ ગુણદેષમાં પરસ્પર જમીન આકાશ જેટલે ફેર હતો. છતાં એક બીજાના ગુણદોષની અસર એકબીજા ઉપર પડી નહોતી. ધનદને પિતાના ગુણો અનુસાર “સુમતિ અને વરૂણને પિતાના દેશ અનુસાર” દુર્મતિ, નામે લેકે આળખવા લાગ્યા, અને બોલાવવા લાગ્યા, બંને જણાએ એકાંતમાં બેસી વિચાર કર્યો કે આપણે પિતાજીની સંપત્તિને ઉપગ કરવો નહી. વહેપાર કરીને પિસા કમાવવા જોઈએ, જે માનવીઓ પરદેશ જઈને ધન પ્રાપ્તિ કરતા નથી તેઓ કુવાના દેડકા જેવા છે. માટે આપણે ક ધન લઈને વિદેશમાં જઈ વહેપાર કરીએ, શુભ દિવસે બંને જણાએ પિતાની આજ્ઞા લઈ પરદેશ જવા પ્રસ્થાન કર્યું. લાટ, આદિ દેશમાં જઈને ઘણું દ્રવ્ય પ્રાપ્ત કર્યું. થોડાક દિવસમાં પોતાના નગરમાં બંને જણા પાછા આવ્યા, નગરમાં પ્રવેશ વખતે “ગધેડી નો અવાજ સાંભળી અપશુકન થયા, ખિન્ન ચિત્ત નગરની બહાર વડના થડની પાસે બેઠા. બન્ને જણાએ પિતાના ધનને વહેંચી લેવાને વિચાર કર્યો. સંકટ સમયે કામમાં આવે તે માટે બંને જણાએ એકમત થઈ વડની પૂર્વ દિશામાં ખાડો ખોદી અધું ધન દાટયું અને નિશાની રૂપે તેની ઉપર પથ્થર Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મૂકયા, બાકીનુ અધું ધન બને જણાએ સરખા હિસ્સે વહેંચી લીધું, પ્રાત: સમયે બંને જણા પોતપાતાના ઘેર ગયા, ઘેાડાક સમયમાં ઘણું ધન કમાઈને આવવાથી બંનેના પિતાને ખૂબ જ આનંદ થયા. ત્યારબાદ સુમતિ, એ પેાતાના ધનનુ યથાચિત રક્ષણ કર્યું, જ્યારે દુમતિએ જુગારમાં પેાતાના ધનને ખર્ચી નાખ્યુ, સુમતિએ જુગાર અને દુતિની નિન્દા કરી, છેવટે ક્રુતિની ઉપેક્ષા કરી, એક દિવસ કુન્દે નામના જુગારીની સાથે જુગારમાં દુમતિ પાંચસેા સેાનૈયા જીત્યા, સાનૈયાની માંગણી કદતાં કુન્દ ક્રુતિને નગરની બહાર સ્મશાન પાસે ઉભા રાખી, પોતે સ્મશાનમાં ગયા, અને પાંચસેા સેાનૈયા લાવીને દુતિને આપ્યા, દુતિને આશ્ચય થયું. અને સ્મશાનમાં ધનપ્રાપ્તિનું કારણ પૂછ્યું. પહેલાં તા કુન્દેદુમતિના પ્રશ્નની ઉપેક્ષા કરી. પણ અત્યંત આગ્રહથી કુન્દે કહ્યું કે એક મુનિ સ્મશાનમાં રહે છે તે મને ધન આપે છે. લાભી ક્રુતિએ મુનિના દન કરાવવાની પ્રાના કરી. કુન્દે, કાઉસ્સગ્ગમાં રહેલા મુનિના દન કરાવ્યા, કહ્યું કે હે વત્સ! કલ્પદ્રુમ, કામધેનુ અને ચિન્તામણિ રત્ન સમાન, આ મુનિના પ્રભાવથી મને ધન મળે છે. અને હુ આનન્દ્રથી મારા સમય વ્યતિત કરૂં છું. દુÖતિએ મુનિને નમસ્કાર કરી ઘણા સમય સુધી મુનિને જોયા કર્યુ. બાદ તે પાતાના ઘેર આવ્યેા. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ત્યારથી સર્વે કાને છેડી, આળસ રહિત હંમેશાં મુનિની ઉપાસનામાં દુર્મતિ મગ્ન બન્ય, હે ભગવન! કરુણાવતાર ! આપ કુન્દની ઉપર જે રીતે પ્રસન્ન થયા. છે, તેવી રીતે મારી ઉપર આપ પ્રસન્ન થાઓ, આ પ્રમાણે વારંવાર દુર્મતિ મુનિને પ્રાર્થના કરતો ઉભો છે. તેજ વખતે મુનિએ કાઉસ્સગ્નમાંથી નિવૃત્ત બનીને કહ્યું હે ભદ્ર!. મુનિઓ પાસે ધર્મની યાચના કરવી જોઈએ, જેની આરાધનામાં સર્વ વસ્તુઓની પ્રાપ્તિ રહેલી છે. ધનની માંગણી કરવી એટલે લવણ સમુદ્રની પાસે મીઠાની માંગણી કરવા જેવું છે તું કુન્દની વાતોથી ઠગાયેલ છે. તેથી તું મારી પાસે આવી માંગણી કરે છે. તે મિથ્યાભાષિને કાંઈ જ મેં આપ્યું નથી, તે તે ફક્ત મેં જે વ્રતને ગ્રહણ કર્યું છે. તેના કારણને જાણે છે. દુર્મતિએ પૂછ્યું કે હે ભગવન ! આપના વ્રત ગ્રહણના કારણને તે કેવી રીતે જાણે છે?" ત્યારે સાધુએ વાતની શરૂઆત કરી. અહીં કમલ નામે કંજુસ શિરોમણું એક ધનાઢ્ય હતે, એક દિવસ પિતાના વિમલ નામના પુત્રની સાથે એકાન્તમાં વાતચિત કરી કે, હે વત્સ ! લક્ષ્મી ચંચળ છે માટે તેના રક્ષણને ઉપાય કરીએ. ઘરમાં રાખેલી લક્ષ્મી રાજા તથા ચાર વિગેરેના ભયમાં રહેલી છે. માટે બહાર કોઈ જગાએ રાખવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને પુત્રની સાથે બીકનો માર્યો લક્ષ્મીના કુંભસહિત ચારે તરફ દૃષ્ટિને ફેરવતે રાત્રીના સ્મશાનમાં આવી પહોંચ્ય, ગુપ્ત સ્થાનમાં મોટો ખાડે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ખાધ્યા, સુવર્ણથી ભરેલા છ ઘડા ખાડામાં અતિ મુશ્કેલીએ ગેાઠવ્યા અને ખાડા માટીથી ભરી દ્વીધા, ભાગ્યયેાગે આ તારાએ (કુન્દે) સેાનાના કુભ લઈને ઘેરથી નીકળેલા પિતા પુત્રને જોયા, ગુપ્તરૂપે તે તેમની પાછળ પાછળ આવી પિતા પુત્રના કાને જાણવાને માટે શ્વાસ રોકી મૃતકની માફક ભૂમિ ઉપર સૂઈ રહી પિતા પુત્રની ચેષ્ઠા જોવા લાગ્યા, કમલે પેાતાના પુત્રને ચારે તરફ ફરીને જૅવા માટે કહ્યું. તે વારેં પુત્રે કહ્યું કે પિતાજી! આપ તે અત્યંત ચતુર છે, આ સ્મશાનમાં તમે કાઇને ખેલાવા તે પણ કાણુ આવી શકે. ત્યારે પિતાએ કહ્યું કે હે વત્સ ! તે પણ તપાસ કરવામાં આપણને કયાં નુકશાન છે. પુત્ર ચારે તરફ જોવા લાગ્યો, મૃતકાવસ્થામાં કુન્દને જોઈ પિતાજીને કહ્યું કે કોઈ મરેલા કાટિક (કપડાવાળા) છે. તે વારે પિતાએ કહ્યું કે હે પુત્ર! મુંડદુ ખનીને કાઈ જેતે ન હોય ! માટે તુ શસ્ત્રદ્વારા તેના કાઈ એક અગને કાપી લે, કે જેનાથી જીવત કે મૃતકની ખખર પડે, વિમલે જઈને પિતાજીના કહેવા મુજબ છરીવડે તેના એક કાન કાપી લીધા, અને પિતાજીને કાન બતાવ્યો તેા પણ કમલને વિશ્વાસ ન આવ્યો, તેથી પેાતાના પુત્રને ફરીવાર મેાકલી નિર્દયતાથી બીજો કાન, નાક અને હાઠ કપાવી લીધા, કુન્દે નિશ્ચેતન ભાવથી બધું સહન કર્યું. ધનના અભિલાષિ મનુષ્યા બધું જ કષ્ટ સહન કરે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧de ત્યારબાદ તેને મલે જાણે નિશ્ચિત મનથી પિતા: પુત્ર ઘેર આવ્યા, પિતા પુત્રના ગયા પછી કુન્દ બધા. ઘડાઓ બહાર કાઢયા, બીજી જગાએ ખાડે ખોદી તે ઘડાઓને દાટી દીધા, અને ખાડાઓને માટીથી વ્યવસ્થિત હતા તેવી રીતે પુરી દીધા, કુન્દ ધનના બળે કરી, રાજાએથી પણ અધિક વિલાસ કરવા લાગ્યો, તેના આપેલા દાનથી યાચક વર્ગ સંતોષ પામી તેની પ્રશંસા કરવા. લાગ્યો, મદિરાપાન તથા વેશ્યાઓની સાથે વિલાસમાં તેના દિવસે પસાર થવા લાગ્યા, કમલ પણ દરરોજ સ્મશાનમાં. આવી નિધિસ્થાનને જેતે હતો. કુન્દના વિલાસનું વર્ણન સાંભળી ભયભીત બનેલ કમલ પુત્રની સાથે નગરમાં તેને જોવા નીકળ્યો. કુન્દના કપાયેલા અંગે જઈને અત્યન્ત વ્યથિત બન્યો, પુત્રને કહ્યું કે આ તો તે નહિ હેય ને? કે જેના અંગે કાપ્યા છે. પુત્રે કહ્યું કે આવી શંકા મારા મનમાં પણ થાય છે. કેમકે તેની આકૃતિ મળતી આવે છે. બાદમાં બનેએ જઈને સ્મશાનમાં જોયું તો ખાડો ખાલી હતો, કમલ તે જ વખતે મૂછ ખાઈને જમીન ઉપર પડી ગયે, બાદ પુત્રે કરેલા ઉપચારથી શુદ્ધિમાં આવ્યો. અને રાજાની પાસે જઈને વિનંતિ કરી કે કુન્દને મારૂં સર્વસ્વ લુંટી લીધું છે. રાજાના કોટવાલેએ કુન્દને બાંધી રાજા સમક્ષ હાજર કર્યો, અને કુન્દ બોલી ઉઠયો. કે મને શા માટે કયા ગુનાસર પકડવામાં આવ્યો છે ?' Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રાજાએ કહ્યું કે તે આ શેઠનું સર્વસ્વ લુંટી લીધું છે. ત્યારે કુન્દ કહ્યું કે મેં તેનું ધન લીધું છે તે વાત તદ્દન સત્ય છે. . પરંતુ હે રાજન ! તેણે પણ મારું કાંઈક લીધું છે. મારી વસ્તુ મને પાછી અપાવે, તો હું તેના ધનને પાછું આપું. હું જે પાછું ન આપે તે આપશ્રી ગમે તે દંડ મને કરી શકો છો. ત્યારે રાજાએ કહ્યું કે હે કુન્દ! તારું આ શેઠે શું લીધું છે. કુદે રાજાને તમામ હકીકત કહી સંભળાવી, જે સાંભળીને કમલનું મૂખ પડી ગયું. અને રાજસભામાં બેઠેલા બધા આશ્ચર્ય પામ્યા, કમલ લજ્જાળું બનીને પિતાના ઘેર ગયો, રાજાએ કુન્દને છોડી મૂક્યો, માનહાનિ તથા ધનહાનિથી કમલ અત્યન્ત દુઃખી થયો. સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો, પુત્રને તમામ સંસારને ભાર શેંપી પિતે દીક્ષા લીધી, એ જ હું કમલ છું અને તારી સાથે જુગારમાં હારી જનાર એ જ કુન્દ છે. તે કુન્દ મારા વ્રતગ્રહણનું કારણ જાણે છે. માટે કુન્દ તને છેતર્યો છે. મુનિ પાસેથી ભૂતકાળ સાંભળી નિરાશ બનેલે દુર્મતિ ઘેર આવ્યો. સાધુની કથા સાંભળીને દુર્મતિને જરા પણ વિવેક આવ્યો નહિ. પણ દુનિતિ માટે તેને કથા કારણભૂત બની. કારણ કે સાપના મૂખમાં પડેલું સ્વાતિ નક્ષત્રનું પાણી ઝેર બને છે, દુર્મતિએ વિચાર કર્યો કે હું કુન્દના જે ભાગ્યવાન કેમ ન બનું? - સુમતિને જીતવા માટે કઈ કપટ ખેલી તેના ધનને લઈ લઉં, હું પણ લેભનન્દીને પુત્ર દુર્મતિ છું તે વાત Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ જગત જાણે છે. અગાઉ દાટેલા ધનને તે જગ્યાએથી કાઢી બીજી જગ્યાએ ખાડે છેદી વ્યવસ્થિત મૂકયું અને બને ખાડા પ્રથમની જેમ જ હતા તેવા બનાવી દીધા, બીજે દિવસે સુમતિને કહ્યું કે હું જુગારમાં હારી ગયું છું અને મેં મારું મસ્તક દાવમાં મૂકયું છે. માટે આપણા દાટેલા ધનમાંથી મને મારો અર્ધો ભાગ આપી દે, જેથી હું મારા ધનને ઉપયોગ કરી શકું. સુમતિએ કહ્યું કે તે ધનને હમણાં તેમને તેમ રહેવા દઈએ, હું તને ધન આપું છું. તેનાથી તું તેને પ્રતિકાર કર. ત્યારે દુર્મતિએ કહ્યું કે તારા ન્યાય માર્ગો ઉપાર્જન કરેલા ધનનો દુર્વ્યયમાં ઉપયોગ કરું તે નરકથી પણ વધારે મારી અર્ધગતિ થાય. માટે મને તે દાટેલા ધનમાંથી મારે અર્ધો ભાગ જોઈએ છે. બંને જણા ઘેરથી નીકળીને જ્યાં ધન દાટયું હતું ત્યાં જઈને ખાડો ખોદયો, તો ખાડે. ખાલી નીકળ્યો, દુર્મતિ છાતી કુટવા લાગ્યો, અને જોરથી બૂમે પાડતો ભૂમિ ઉપર પડી ગયો, અને બોલવા લાગ્યો કે અહીંઆ દાટેલા ધનની કોઈને ખબર નથી. માટે આ ધન હે સુમતિ ! તેં જ લઈ લીધું છે. ત્યારે સુમતિએ કહ્યું કે હે ભાઈ! આવો મિત્ર દ્રોહ હું કરતો નથી અને કદાપિ કર્યો પણ નથી. તે વારે દુર્મતિએ કહ્યું કે તે શું મેં તે ધનને લઈ લીધું છે? હે ભાઈ સુમતિ! કદાચ કાર્યવશ તે આ ધન કાઢી લીધું હોય તે તેમાં તારે દોષ નથી, પણ દેષ તે ત્યારે જ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર કહેવાય કે તું જ્યારે મારે અર્ધો ભાગ આપવાની ના કહે તું લેભમાં પડીને મિત્રાચારીને નષ્ટ ન કર, હે સુમતિ ! જે તું મને ધન નહિ આપે તો હું રાજાની પાસે ફરીયાદ કરીને પણ તારી પાસેથી ધન પ્રાપ્ત કરીશ. ત્યારે સુમતિએ કહ્યું કે હે દુર્મતિ ! સંપત્તિને નાશ થવાથી સહુ કેઈની બુદ્ધિ ચલાયમાન થાય છે. તેવી રીતે તારી પણ બુદ્ધિ તે કારણથી ખરાબ થઈ ગઈ છે. માટે તને જેમ ઠીક લાગે તેમ કર, ત્યારે દુર્મતિ બેલ્યો છે સુમતિ ! જે હું કરું છું તે તું જાતે રહેજે. એમ બોલીને દુર્મતિ સીધે રાજા પાસે જઈને કહેવા લાગ્યો કે અમે બને જણાએ વડ વૃક્ષ નીચે ધનને દાઢ્યું હતું, પણ સુમતિએ એકલાએ જઈને બધું ધન લઈ લીધું છે. માટે આપ મને ન્યાય આપો. રાજાએ સુમતિને બોલાવીને પૂછ્યું. ત્યારે શંકા રહિતપણે બનેલા બનાવ પ્રત્યે પોતે કાંઈ જાણતા નથી તેમ સુમતિએ કહ્યું. કદાચ આપને વિશ્વાસ ન હોય તે આપ સૌગંદને આદેશ આપે. રાજાએ કહ્યું કે ધન દાટતી વખતે કોણ સાક્ષી હતું, તેને હાજર કરો. દુર્મતિએ કહ્યું કે તે જ વડનું ઝાડ સાક્ષી છે. રાજાએ કહ્યું કે શું વૃક્ષ પણ બોલી શકે છે! અવશ્ય બોલી શકે છે. ત્યારે રાજાએ કીધું કે હવે વાદ વિવાદનું કેઈ કારણ નથી. કાલે સવારે ત્યાં જઈને વડના ઝાડને પૂછવું જોઈએ, આખા નગરમાં આશ્ચર્ય થયું. રાજાએ વડના ઝાડની નજીકમાં મોટો મંચ બનાવડાવ્યું. Page #123 -------------------------------------------------------------------------- ________________ - '૧૧૩ આ બાજુ દુર્મતિએ ઘેર આવી, રાજસભામાં બનેલી તમામ હકીકત પોતાના પિતા લેભનંદીએ કહી બતાવીને કહ્યું કે હે પિતાજી! આપની સહાયતાથી મારી જીત થશે. આપ વૃક્ષની બખેલમાં પહેલેથી જઈને બેસી જાવ, અને ઉચિત સમયે સુમતિએ ધન લઈ લીધું છે એવી રીતે બેટી સાક્ષી આપ આપે, સુમતિની હાર થવાથી હું બધું જ ધન આપને સમર્પણ કરીશ, ત્યારે લેભનન્દીએ કહ્યું હે વત્સ ! ભાગ્યથી તું તે મારાથી પણ વધારે ચતુર નીકળ્યો. ' આ પ્રમાણે કહીને લેભનંદીએ લેભને વશ બની પુત્રની વાતનો સ્વીકાર કર્યો. રાત્રિએ બહાર જઈને વડની બખોલમાં બેસી ગયે. પ્રાતઃ કાળમાં જેવી રીતે હજાર કિરણેથી યુક્ત સૂર્ય જેમ આકાશમાં આવે છે. તેવી રીતે હજારો સામંતે તથા નાગરિક સહિત રાજા મંચ ઉપર આવ્ય, સુમતિ પણ જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરી, પંચપરમેષ્ઠિનું સ્મરણ કરીને જ્ઞાતિજનોની સાથે વડના ઝાડની પાસે આવ્ય, દુર્મતિ પણ પિતાજી બહારગામ ગયા છે. આ પ્રમાણે બેલતે લતે લોકોને જણાવતે છતે. વડના ઝાડ પાસે આવી પહોંચ્યું, કાંચનપુરની તમામ જનતા નગર બહાર આવી ગઈ હતી. તેથી નગર શૂન્યકાર દેખાતું હતું. આ બાજુ કારણવશાત્ ત્રણ વરસ બહાર રહીને કાર્પેટિક (કપડાવાળે) પણ પિતાની મૂકેલી રત્નની થાપણ લેવા તેજ સમયે નગર સમીપ આવી પહોંચ્યું, Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વડના ઝાડની પાસે જનસમૂહને જોઈ તેને ઘણું આશ્ચર્ય થયું. કેઈ નગરજનને પૂછવાથી મોટા આશ્ચર્ય સહિત જેવા માટે તે પણ જનસમૂહમાં જઈને બેઠે. રાજાની આજ્ઞાથી અધિકારીઓએ વડવૃક્ષને વિનતિ કરી કે, તમે વનસ્પતિના મસ્તકરૂપ આભૂષણ છે. પૃથ્વીના દિવ્યાલંકાર સમાન છે, વૃક્ષ જાતિના ગુરૂ છે, માટે પક્ષપાત કર્યા સિવાય યથાર્થ ઉત્તર આપજે. ત્યારે બખોલમાંથી લેભનન્દી બે, હે રાજન ! હે પ્રમાણિક નાગરિકે ! તમે બધા શાંત ચિત્તે સાવધાન બનીને સાંભળે, એક કાળી ભયંકર રાત્રિએ અહીં આવીને સુમતિએ એકલાએ ધન લઈ લીધું છે. એવું મેં સ્પષ્ટ રૂપથી જોયું છે. જોકે એ તાળીઓ પાડી, દુર્મતિ વિજયી બન્ય, રાજાએ સુમતિને ક્રોધાવેશમાં કહ્યું કે હે સુમતિ ! ચેતના વિનાનું વૃક્ષ તે ખેટું બોલતું નથી ને ? તે વારે સુમતિએ મનમાં વિચાર કર્યો કે વડમાંથી અવાજ તે લેભનંદીને આવે છે. માટે આમાં કપટનીતિને અવશ્ય પ્રાગ થયેલ છે. માટે આની સામે ફૂટ નીતિને ઉપયોગ ર્યા વિના છૂટકે નથી. ત્યારે સુમતિએ રાજાને કહ્યું કે હે રાજન ! જરૂરથી મેં ધન કાવ્યું છે. પણ જ્યારે હું કાઢીને ઘેર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં નગરના રક્ષકોને જોઈ ભયથી પાછા ગયે, અને વૃક્ષની બખોલમાં ધનને મૂક્યું. . બીજે દિવસે જ્યારે હું ધન લેવા ગયે ત્યારે મોટા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કુફાડા મારતે કાળે નાગ જોઈ હું ભાગી ગયે, ત્યારબાદ જ્યારે જ્યારે હું ધન લેવા ગયે, ત્યારે ત્યારે મને નાગના દર્શન થયા, માટે સપને મારવા માટે આ ઝાડને આગ લગાડી દો, સર્પ ગરમીથી ભાગી જશે. આપણને ધનની પ્રાપ્તિ થશે. “ઘણો સારો ઉપાય છે ? એમ નગરજો બોલવા લાગ્યા, અને સુમતિની પ્રશંસા કરવા લાગ્યા, ફક્ત દુર્મતિનું મુખ પ્લાન થયું ને કાંઈ જ બેલી શકયે. નહી. રાજાના કહેવાથી વડના ઝાડને આગ ચાંપવામાં આવી, બખેલમાંથી લેભનંદી બૂમો પાડવા લાગ્યા, ત્યારે રાજાએ પૂછયું કે આ શું ? સુમતિએ કહ્યું કે હે રાજન ! અગ્નિની વાલાથી દુઃખી બનીને ઝાડ બોલે છે. ત્યારે ફરીથી અવાજ આવ્યો કે “આપ મારી રક્ષા કરે” હું ખાટી સાક્ષી ભરવાવાળે પાપી લેભનન્દી છું; શબ્દ સાંભળતાં રાજાએ આગ બુઝાવવાની આજ્ઞા કરી. આગ બુઝાઈ ગયા પછી લેભનન્દીને બહાર કાઢો, લેભનન્દીએ બધી વાત જાહેર કરી. રાજા ક્રોધ, આશ્ચર્ય અને આનંદમાં મગ્ન બની ગયે, દુર્મતિની અનાર્યતા ઉપર, લેભનંદીની શકતા ઉપર, અને સુમતિની સદુવૃત્તિ ઉપર લોકો આશ્ચર્ય અનુભવવા લાગ્યા, રાજાએ દુર્મતિ તથા લોભનન્દીને મૃત્યુ દંડની સજા કરી, જ્યારે સુમતિએ બંનેને અભયદાન અપાવ્યું, વળી રાજાએ સુમતિને હાથી ઉપર બેસાડી વૈભવપૂર્ણ નગર પ્રવેશ કરાવી બહુમાન કર્યું. આગથી કલાન્ત બનેલો લોભનન્દી થોડાક દિવસ બાદ સ્વસ્થ બન્યું. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મુંજ કાર્પેટિક બનેલી ઘટનાને વિચાર કરવા લાગે કે લેભનન્દીએ લાભને વશ બની આવું ખરાબ અને નિધિ કાર્ય કર્યું છે. મારા દુર્ભાગ્યથી બ્રાહ્મણની ચિત્તવૃત્તિ તે. બદલાઈ નહિ હેય ને? સંસારમાં હંમેશાં આવી ખરાબ ઘટનાઓ બનતી જ હોય છે. આજે મારું હૃદય કંપે છે, આમ વિચાર કરતે કાર્પટિક નગરમાં પહોંચી બ્રાહ્મણના ઘેર ગયો પણ ઘર સુમસામ હતું. પાડેશીઓને પૂછવાથી કેઈએ જવાબ આપે નહી. મનની દૃઢતાથી કાર્પેટિક બ્રાહ્મણના ઘરને શોધવા લાગે, ઘણી મહેનતે બ્રાહ્મણનું ઘર જડ્યું. ઘણું સમય સુધી ઉભા રહેવા છતાં દ્વારપાલે ઘરમાં જવા દેતા. નથી. એક દિવસ ઘરમાં જવાનો માર્ગ મલી ગયે. મુંજ કાપેટિકને જોતાની સાથે બ્રાહ્મણ ગભરાઈને બીજે ભાગી જવાને વિચાર કરવા લાગ્યો, શંકાશીલ મુંજ કાર્પેટિકે તેને નમસ્કાર કર્યો અને કહ્યું કે એક આંખ કેમ નષ્ટ થઈ ગઈ? જુનું ઘર તમે કેમ તજી દીધું ? કપિલા આદિ પરિવાર ક્યાં ગયે ? દ્વારપાલની વ્યવસ્થા કેમ? સાંભળીને બ્રાહ્મણે કોધિત બનીને કહ્યું કે તમે કીન છે? હું તમને ઓળખતે નથી, ત્યારે કાર્પેટિકે કહ્યું કે તમે આવી અસંગત વાત કેમ કરે છે. હું મુંજ કાર્પેટિક છું; જેણે તમારા ત્યાં થાપણ મૂકી છે. અને તમે જેને આદરપૂર્વક ભજન કરાવ્યું છે. તે હું મુંજ કાર્પેટિક છું, Page #127 -------------------------------------------------------------------------- ________________ તેને પણ તમે ઓળખી શકતા નથી, હું મારી થાપણું લેવા આવ્યો છું. મને મારા પાંચ રને આપી દે, એટલે હું જતો રહું. બ્રાહ્મણે કહ્યું કે “તમને ભ્રમ થયે લાગે છે, કોઈ બીજાની પાસે તમે થાપણ મૂકી હશે, મારી પાસે શા માટે લેવા આવ્યા છે ? મુંજ કાર્પેટિકે કહ્યું કે ભ્રમ તે તમને થયું છે, કે જેથી તમે મને ભૂલી ગયા છે, કૃપા કરીને મને મારા પાંચે રત્ન આપી દે, બ્રાહ્મણે કહ્યું કે “જ્યાં ગામ જ ન હોય ત્યાં સિમાડે ક્યાંથી હોય? તું મને ઓળખતો નથી, હું સર્વાગિલ છું. મારી પાસે તારી ધૂર્તતા ચાલવાની નથી. બ્રાહ્મણના કહેવાથી દ્વારપાલે મુંજ કાર્પટિકને મારી કાઢી મૂકે, ખૂબ ચિંતાતુર બનીને જાણે પિશાચ વળગે હેય તેમ નગરમાં આમતેમ ભટકવા લાગે, રખડતો કાર્પેટિક એક દિવસ નદી કિનારે ગયે ત્યાં ભાગ્યગે કમલનો પુત્ર વિમલ મ, કાર્પેટિકે પિતાની તમામ વાત વિમલને કહી. કાર્પેટિકના કહેવાથી વિમલે પિતાને વૃત્તાંત કહ્યો. - સુવર્ણના છ ઘડાની વાત કહી અને એ જ કારણથી પુણ્યાત્મા મારા પિતા વ્રત ગ્રહણ કરી આત્મ કલ્યાણ કરે છે, આ સાંભળી મુંજ કાપેટિક ખુબ જ વ્યથિત બન્ય, ને કહેવા લાગ્યું કે ક્યાં જાઉં? કોની પાસે જાઉં? મારું રક્ષણ કોણ કરશે ? મને કોઈ સહાયક દેખાતે નથી આ પ્રમાણે બોલવા લાગ્યો, પારકાના દુખથી દુઃખિત Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ બનવાવાળા વિમલે મુંજ કાપેટિકને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હું તને તેને ઉપાય બતાવું છું તે તું સાંભળ- આ નગરમાં વસંતશ્રી નામે વૃદ્ધ વેશ્યા છે. જેની બુદ્ધિ સામે બૃહસ્પતિ પણ પાણી ભરે તેવી બુદ્ધિશાળી છે. સર્વાગિલની ધૂર્તતાથી બચવાને માટે વસન્તશ્રીની હે કાર્યટિક! તું સેવા કર, કે જેથી કરીને તે તારી ઉપર પ્રસન્ન થાય, વળી વસંતશ્રી તારી ઉપર પ્રસન્ન થશે તે જ તેણે પિતાની બુદ્ધિ વડે કપટના સમુદ્ર રૂપ સર્વાગિલને હરાવશે. “ઝેરની સામે ઝેર, ને પ્રયોગ જેવી રીતે કરવામાં આવે છે તેવી જ રીતે “ધૂર્તની સામે ધૂતારણ ઔષધરૂપ બની શકે છે. ” ત્યારબાદ મુંજ કાપેટિક વસન્તશ્રી વેશ્યાના ઘેર જઈને તેણની સેવા કરવા લાગે, ધીમે ધીમે તેને પિતાની વાત કહેવા માંડી, વસન્તશ્રીએ મુંજ કાર્પેટિકની વાતને સ્વીકરી કહ્યું કે હે વત્સ! હવેથી તારે મારી સેવા કરવા માટે આવવાની જરૂર નથી. આજથી નવમે દિવસે તું મારા દેખતાં સર્વામિલ પાસે થાપણની માંગણી કરજે, તે વખતે તારી થાપણ સર્વામિલ આપશે. જે થાપણ નહિ આપે તો તેનું મૂલ્ય જરૂરથી આપી દેશે, એ પ્રમાણે વસન્તશ્રીએ કાર્પેટિકને રવાના કર્યો અને પિતે રાજાની પાસે ગઈ સમાજનેની સમક્ષ રાજાને વિનંતિ કરવા લાગી હે રાજન! મેં કેવલ પાપમય જીવન ગુજારેલ છે. હવે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ મને આત્મશુદ્ધિને માટે તીર્થયાત્રા કરવા જવાની ભાવના છે. માટે આપ મને આજ્ઞા આપે. રાજાએ કહ્યું કે કલ્યાણ માર્ગમાં હું વિરોધ નથી કરતે, તું તારી ઈચ્છાને પૂર્ણ કર, વસન્તશ્રી રાજસભામાંથી નીકળીને પિતાના ઘેર આવી. તીર્થયાત્રાને માટે ઉચિત સામગ્રીની તૈયારી કરવા લાગી. નગરજનેને ખબર પડી ગઈ કે “વસન્તશ્રી તીર્થયાત્રા કરવા જાય છે” વળી વસંતશ્રીએ ચામડાની પાંચ બેટી પેટીઓ તૈયાર કરાવી, તેમાં ગુપ્ત રીતે મોટા પત્થરોના ટુકડાઓ ભરાવ્યા, નકકી કરેલા દિવસે હષ્ટ પુષ્ટ મજુરથી ઉપડાવીને કપટયાત્રાની શરૂઆતમાં તેણે સર્વાગિલ બ્રાહ્મણને ઘેર ગઈ. વસન્તશ્રીએ જતાની સાથે બ્રાહ્મણને નમસ્કાર કર્યો. નમ્રતાથી કહ્યું કે હે ભૂદેવ ! હું ધર્મ કાર્ય માટે બહાર જઈ રહી છું. માટે મને તમે કાંઈક સહાયભૂત બનો, આ પાંચે પેટીઓને થાપણ તરીકે તમારા ત્યાં મૂકવાની ઈચ્છા રાખું છું, આની અંદર પાંચ લાખના મુલ્યવાન રત્નો છે. તીર્થયાત્રાએથી પાછા આવ્યા બાદ આ અમુલ્યરત્નો મારી આજીવિકાનું સાધન છે. વધારેનું જે ધન મારી પાસે છે, તેનાથી હું ધર્મ કાર્યો કરીશ, મને બીજાઓની ઉપર વિશ્વાસ નથી. કારણ કે તમે બીજાના ઘરનું એક તરણું પણ ગ્રહણ કરતા નથી. માટે આ કષ્ટ તમને આપવા માટે આવી છું, એટલામાં મુજ કાર્પેટિકે આવી પોતાની થાપણ સર્વાગિલ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પાસે માંગી. બ્રાહ્મણ ઉઠીને મુંજને ભેટી પડ્યો, નમ્રતાથી તેના પાંચ રત્ન આપી દીધા, અને કહેવા લાગ્યો કે જેવી રીતે મારી આંખ ચાલી ગઈ તેવી રીતે મારી જીંદગી પણ ચાલી જાય. અને થાપણ રહી જાય, તે મારી દુર્ગતિ થાય માટે તમે તમારી થાપણ બરાબર સંભાળી લે, મુંજ કાપટિકના હર્ષનો પાર પણ ન રહ્યો. વેશ્યાએ પણ સર્વાગિલની ખુબ પ્રશંસા કરી, મુંજ કાર્પેટિકને કહ્યું કે હું પણ સર્વાગિલની પાસે મારી થાપણ મૂકવા માટે આવી છું કાંચનપુર નગરમાં સર્વાગિલ સમાન કેઈ પણ પ્રમાણિક માણસ નથી. વસન્તશ્રી વેશ્યા પિતાની પિટીઓને થાપણ તરીકે સ્વીકારવા સર્વાગિલને ખુબ જ વિનંતિ કરવા લાગી તથા તેની પ્રશંસા કરવા લાગી. બ્રાહ્મણે વસન્તશ્રીની થાપણ સ્વિકારી અંતરમાં આનંદ માન્યો, વસન્તશ્રીએ કાર્પેટિકની સાથે પ્રસ્થાન કર્યું. થોડાક ગાઉ ગયા બાદ બન્ને જણા નગરમાં પાછા ફર્યા, નગરમાં આવતાની સાથે બને જણ પોતપોતાના માર્ગે અલગ ગયાં, વસન્તશ્રી લેકેને કહેવા લાગી કે મારી તીર્થયાત્રા નષ્ટપ્રાયઃ બની ગઈ, કારણ કે પ્રસ્થાન સમયે અને પછી પણ ઘણું જે અપશુકનો થવા લાગ્યા, જેનાથી મને મારા પ્રાણુનાશનો શંસય થયો જેથી આગલા વર્ષે તીર્થયાત્રાને નિર્ણય કરી હું પાછી આવી. - થોડાક દિવસો પછી થાપણ લેવા માટે સર્વાગિલની પાસે વસન્તશ્રી ગઈ. અને પિતાને થયેલા ખરાબ શુકન કહ્યા, અને થાપણ પાછી આપવાની વાત કરી, બ્રાહ્મણને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ કાઈ ઉપાય નહી જડવાથી પાંચે પેટીઓ પાછી આપી, વસતશ્રીએ પેાતાની દાસીઓને કહ્યું કે નીતિનું ઉલૢ ઘન 'નહી' કરવું જોઇએ. માટે પેટીએ ખેાલીને લેવી. પેટીઆને ખાલી તેના અંતર ભાગને જોઈ વસન્તશ્રી ચીડાઈને મેલી આ બ્રહ્મબંધુ ! નીચ ! રત્નને લઈ લીધા અને પથ્થરા મૂકયા ? ખીજાની માફ્ક વસન્તશ્રીને તું ઠંગી નહી શકે. “ ચણાની માફ્ક મરી ન ચવાય ” તે ધ્યાન રાખજે, હવે તે તને તેની મઝા બતાવું છુ. એમ કહી પેાતાની દાસીઓને કહ્યું કે આ અન્યાયીને ઉઠાવી રાજસભામાં લઈ ચાલેા, દાસીઓએ સર્વાંગિલ બ્રાહ્મણને ઉઠાવી રાજસભા તરફ પ્રસ્થાન કર્યું. નગરજનો બ્રાહ્મણની આ સ્થિતિ જોઈને હસવા લાગ્યા, પરંતુ શત્રુને સડકટમાં જોઈને લેાભનન્દી પણ તેની પાછળ પાછળ ચાલ્યો. રાજાની પાસે ફિરયાદ થઈ, બ્રાહ્મણને રાજાએ પૂછ્યું છતાં બ્રાહ્મણ નિરૂત્તર રહ્યો. રાજાએ તેને દોષિત ઠરાવ્યેા, નિષ્પક્ષપાત નિણૅય મલવાથી સભાજનેાની અનુમતિ મેળવી વસંતશ્રી નાચવા લાગી, તેની પાછળ મુંજ કાપ`ટિક નાચવા લાગ્યો, તે બન્નેની પાછળ લાભનન્દી પણ નાચવા લાગ્યો, સર્વેની પાછળ સર્વાંગિલ બ્રાહ્મણ પણ નાચવા લાગ્યા, આ અધાને નાચતા જોઈ રાજા તથા સભાજનો આશ્ચયકિત અન્યા. કારણ પૂછવાથી દરેક જણે પેાતાનું કારણ મતાવવાનુ શરૂ કર્યુ. વસન્તશ્રીએ પેાતાની હકીકત બતાવી. મુંજ કાટિકે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧રર પાંચ રત્નોની પ્રાપ્તિ બતાવી. લેભનન્દીએ પોતાના ઉપર વિજય મેળવનાર સર્વાગિલને પરાજય. સર્વાગિલે પિતાની ખિન્નતા દૂર કરવાનું કારણ બતાવ્યું. રાજાએ વસન્તશ્રી તથા મુંજ કાર્પેટિકનું બહુમાન કર્યું અને લેભનન્દી તથા સર્વાગિલને દેશનિકાલને આદેશ કર્યો. આ બધું પતી ગયા પછી રાજાએ દેવનન્દીને લાવ્યા અને રાજ્યના ભંડારીનું પદ સંભાળવાની આજ્ઞા કરી તથા આગ્રહ કર્યો, દેવનદીએ સંસારની અસારતાને બતાવી અને પિતાને દીક્ષા લેવાની ભાવના બતાવી, બાદમાં રાજાએ સુમતિને ખજાનાનો . અધિકારી બનાવ્યો. - શ્રી શીલગુણસૂરિની પાસે દેવનન્દીએ દીક્ષા ગ્રહણ કરી, નિરતિચાર ચારિત્ર વ્રતનું પાલન કરી, સદ્ગતિને પ્રાપ્ત કરી, કથાની પૂર્ણાહૂતી કરી, વિશ્રાંતિ લેવાને નાસિક વિચાર કર્યો, ત્યાં રત્નવતી પિપટના પછાને ખેંચતી ઉપર ક્ષાર રાખને નાખતી બેલવા લાગી. હે શુક! તહારૂં પાંડિત્ય કયાં ગયું? ત્યારે પિપટ બોલ્યો કે પાંડિત્યપણું તો મહા. સતી સુચનામાં છે. જેના બળે તેણીએ કામાંકુરાદિને ખાડામાં નાખ્યા, રનવતીએ કથા સાંભળવાની ઈચ્છા પ્રદર્શિત કરી, ત્યારે પિપટે કહ્યું કે જે તું મને પીડા ન આપે તે હું તને કથા કહું. રત્નાવતીએ પિપટની વાતને સ્વિકાર કર્યો અને કથા કહેવાની શરૂઆત કરી. અવનિત દેશમાં દેવની અમરાવતીને અભિમાનને દૂર કરનાર ઉજયિની નામે નગરી છે. તે નગરીના મસ્તકના Page #133 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૩ અલંકારરૂપ નરવાહના નામે રાજા છે. પાલક નામને રાજ-. પુત્ર તે રાજાને સેવક છે. સતી શિરોરત્ન સમાન સુચના નામે તેને પત્નિ હતી. પ્રવર્તિની મલયશ્રીના ઉપદેશથી તેણીએ શ્રી વિમલાચાર્યની પાસે દ્વાદશ વ્રત ગ્રહણ કર્યા હતા, રૂપ અને ગુણથી અપ્સરાઓને જીતવાવાળી હેવા છતાં ઉત્તમ શિયલગુણયુક્ત હતી. એક દિવસ પાલક ચિંતાતુર વદને રાજસભામાંથી ઉઠીને ઘેર આવ્યું, ત્યારે સુચનાએ પોતાના પતિને પૂછયું કે આપ આટલા બધા ચિંતાતુર કેમ છે. ત્યારે પાલકે કહ્યું કે પ્રિયે ! આપણું સરહદની નજીકના રાજા ઉપર આક્રમણ કરવા માટે રાજા સૈન્ય સહિત પ્રયાણ કરશે. સમય વિનાની લડાઈ હોવાથી. હું ચિત્તાતુર છું. કારણ કે તને સાથે લઈ જવાય નહી. અને તારી યૌવનાવસ્થા હોવાથી અહીં મૂકીને જવું. ઉચિત નથી. ત્યારે સુલોચનાએ કહ્યું કે હે નાથ ! જે આપને આ પ્રકારની ચિન્તા હોય તો આપ મને અહીંયાં મૂકીને લડાઈમાં જાવ, મારા ઉપર જરા પણ અવિશ્વાસ કરતા નહી. આપ. એક કમલની માલા લાવીને મને આપે, જેનાથી આપના ચિત્તમાં થડે વિશ્વાસ ઉત્પન્ન કરાવું. પાલકે તરત જ એક માલા લાવીને આપી, સુચનાએ તે માલાને સ્પર્શ કરીને કહ્યું કે આ માલા જ્યાં સુધી મલીન ન થાય ત્યાં સુધી. આપ મારા શિયલવતને અક્ષય માનજો, પાલકે તે માળા. લઈ લીધી, અને આશ્ચર્ય અનુભવતા પાલકે રાજાની સાથે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રયાણ કર્યું, પ્રતિદિન માળાને વિકસિત અને પિતાની પત્નિ પ્રત્યેનું બહુમાન વધારવા લાગ્યું, રાજાએ બહુ જલદીથી વિરોધી રાજાને પરાજિત કરી પિતાના ખંડીઆ રાજા બનાવ્યા. - ત્યાર બાદ પાછા ફરતી વખતે બાર એજનના વિસ્તારવાળી ટેકા નામની મહાભયંકર અટવીમાં સિન્ચે પડાવ નાખે. રાજાએ માલીને કુલ લાવવા માટે કહ્યું તે વારે માલીએ કહ્યું કે રાજન! બાર એજનની અટવીમાં ક્યાંય પુષ્પો મળતાં નથી, ખીલતાં પણ નથી, ત્યારે રાજાએ નાગવલીના પત્રથી ઈષ્ટ દેવતાની પૂજા કરી, અને પુષ્પ શંગાર કર્યા વિના રાજા સભામંડપમાં આવ્યો, સામન્ત સચિવાદિ પુષ્પમાલા સિવાય આવી રાજાને નમસ્કાર કરી પિતપોતાના સ્થાને બેઠા. એટલામાં માળાની સુગંધથી સભાખંડ સુગંધિત બનાવતો પાલક પણ આવી પહોંચ્યો, રાજાને ક્રોધ આવ્યો. રાજા તરફથી પુષ્પનું કારણ પૂછવાથી પાલકે કહ્યું કે આ માળા ઉજ્જયિની નગરથી લાવવામાં આવેલી છે. ત્યારે રાજાને ખુબ જ આશ્ચર્ય થયું. પાલકે શરૂથી અંત સુધી તમામ હકીકત કહી સંભળાવી, રાજાએ સુચનાની ખુબ જ પ્રશંસા કરી. પિતાના રાજ્યના આભૂષણ તરીકે સુલેચનાની પ્રશંસા કરી. તેણુની માતાની કુક્ષીને અપ્રતિમ કહી, તેણીને જંગમ તીર્થની પદવી આપી, વિજયપટ તેના ગળામાં પ્રથમ બાંધવાને વિચાર કર્યો, ત્યારબાદ સામન્ત” Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ સચિવાદિએ સુચનાની પ્રશંસા કરી, કારણ કે રાજાને. માન્ય તે સર્વને માન્ય હોય છે. એક દિવસ રાજા સભામંડપમાં કામાંકુર, અશક, કેસર આદિ મન્નિએથી સ્વચ્છન્દ વાર્તાલાપ કરી રહ્યો હતો, એકાએક રાજાએ સુલોચનાની પ્રશંસા કરી, તે લોકોએ કહ્યું કે રાજન ! આ વાત વિશ્વાસ કરવા ગ્ય નથી, કારણ કે ફલીબનું કામીપણું, વિદ્વાનનું સુખી થવું, ધનવંતને નમ્રતા, પ્રભુની ક્ષમા શિલતા, કપટીને સરળતા, યાચકને માન્ય અને સ્ત્રીનું સતીપણું અસંભવિંત છે, નાગર જાતિ કદાચ શુદ્ધ થાય, અગ્નિ કદાચ શાંત બને, સમુદ્રનું પાણી કદાચ સ્વાદિષ્ટ બને, પરંતુ સ્ત્રી કદાપિ કાળે સતી (ઈ શકતી નથી. માટે જો આપ આદેશ આપે તે તેણીના શીયલને નષ્ટ કરીને આવી જાઉં. પરંતુ આ કાર્ય કરવામાં દ્રવ્ય (લક્ષ્મી) ની જરૂર પડશે, રાજા પણ કૌતુકાધીન બની ગયે, અને કામાંકુરને જોઈતા લાખ સેનૈયા આપી વિદાય કર્યો. ત્યાંથી નીકળી નગરીમાં આવી સુલોચનાની બાજુમાં મકાન ખરીદ કરી રહેવા લાગે. હંમેશાં ઝરૂખામાંથી સુલોચનાની તરફ જેતે હતું, પરંતુ સુલોચનાની દષ્ટિ કઈ દિવસ કામાંકુર તરફ પડતી નહોતી, કામાંકુર સુલેચનાને કામાતુર બનાવવા ઇચ્છતા હતા. પણ સુચનાને જોઈ કામાકુર કામાતુર બનવા લાગ્યો. તેને ભેજન, શયન સ્નાન ઉપર અભાવ થવા લાગ્યું. છેવટે કામાકુરે પુષ્ટિલા નામની તાપસીને લાલચ આપી કહ્યું કે સુચનાથી મારે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મેળાપ કરાવી આપે. તાપસીએ જઈને કહ્યું કે હે વત્સ! સ્મર વિહ્વળ કામાંકુર નામને પ્રતિવેશી તારી સાથે રમવાની ઈચ્છા કરે છે. માટે હે કૃશદરી ! સ્વાંગદાનથી તેના જીવનની - રક્ષા કર, કારણકે જીવદયાને શાસ્ત્રમાં મહાન ધર્મ બતાવે છે. તારે જન્મ અને યૌવનાવસ્થાને છેટો નાશ થઈ રહ્યો છે. પરપુરૂષના સંગમ સુખથી તું શા માટે અલિપ્ત છે? તું મારી સાથે તેના ઘેર ચાલ! એમ કહી તાપસીએ સુચનાને હાથ પકડ્યો, સુચનાએ મનમાં જ વિચાર કર્યો કે આ તાપસી પોતે જ ખરાબ છે. અને બીજાઓને પણ ખરાબ કરી રહી છે. આનું કહેવું ન માનવું તે પણ ઠીક નથી, માટે જઈને તે યુવકને પણ શેડો પ્રતિબોધ કરૂં. છેવટે તાપસીએ સુલેચનાને કામાકરના ઘેર લાવી કામાંકુરની પાસે બેસાડી, પિતે ત્યાંથી નિકળી ગઈ, કામાકુરે એકાન્તમાં હર્ષોલ્લાસથી પૂર્ણ બની સુચનાને કહ્યું કે હે કૃશોદરિ! કામાગ્નિએ મારા રૂદયને બાળી મૂકયું છે, માટે તું તારા સંગમામૃતથી મારા અંગોને શિતલ બનાવ, સુલોચનાએ કહ્યું કે મહાભાગ ! તમે પરદારિક દુઃખને કઈ દિવસ વિચાર કર્યો છે ખરો. કે ? બીલાડી દુધ ઉપર જેમ નજર રાખે છે તેવી રીતે કામાંધ પરસ્ત્રીની ઈચ્છા કરે છે. પરંતુ પિતાની ઉપર પડનાર યમરાજના દંડને કઈ દિવસ વિચાર કરતા નથી. આ બધી કામદેવની લીલા છે, તે કામદેવે કઈને છેડયા નથી. કામદેવના પ્રતાપથી પ્રજાપતિએ પુત્રીની સાથે, કમઠે પુત્ર ના કામકળી ગઈ કે કાળમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ વધુની સાથે રમણતા કરી, લલિતાંગ યુવાને બીજી સ્ત્રીની સાથે કામની ઈચ્છા કરવાથી લાંબા સમય સુધી દુઃખનો અનુભવ કર્યો. આ જગત ઉપર લક્ષ્મીની લીલાથી ભરપૂર વસન્તપુર નામે નગર છે. મનુષ્યમાં ઈદ્ર સમાન મૂર્તિમાં સાક્ષાત્ કામદેવ સમાન, લક્ષ્મીથી વિષ્ણુ સમાન, શતાયુધ નામે રાજા હતો. તેને લક્ષ્મીદેવી સમાન ચંદ્રમાથી અધિક લાવશ્ય યુક્ત, લલિતા નામે રાણી હતી. જેની કલ્પવૃક્ષ સમાન પ્રસિદ્ધિ હતી, એકદા મોતીના હારથી વિભૂષિત કલ્પવૃક્ષ સમાન પોતાના રૂપ અને ગુણથી દિશાઓને સુવાસિત કરતા લલિત અંગવાળા લલિતાંગને એક દિવસ રાણીએ જોકે, તેને જોઈ રાણી વિચારવા લાગી કે જે વિધાતા મને પક્ષિણી બનાવે તો હું ઉડીને તેની પાસે ચાલી જાઉં. તેની ચેષ્ટા જોઈને તેની પાસે રહેવાવાળી દાસીએ વિચાર્યું કે કમલમાં ભ્રમરની જેમ રાણીની દૃષ્ટિ લલિતાંગમાં રહેલી છે. ચેટીએ કહ્યું કે દેવી ? લાવણ્ય સુધાપૂર્ણ ચન્દ્રમામાં કુમુદિનીની જેમ લાવણ્ય યુક્ત તે યુવાનમાં પ્રેમ થવે તે યુક્ત છે. રાણુએ ચેટી (દાસી)ની ખુબ જ પ્રશંસા કરીને કહ્યું કે તેની સાથે મારે સંગ કરી આપ, દાસીએ યુવાનનું ઠેકાણું શોધી કાઢી રાણીને કહ્યું કે આ નગરના સમુદ્ર સાર્થવાહને આ સુન્દર પુત્ર છે. કુલીન છે. માટે આપ તેના નામથી પ્રેમપત્ર આપે, રાણીએ એક પત્ર લખીને દાસીને આ, દાસીએ એકાન્તમાં લલિતાંગને તે પત્ર આપે, અને લલિતાગે વાંચે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ હે નરોત્તમ ! જયારથી તમે મારી દષ્ટિ ઉપર આવ્યા. છે, ત્યારથી દરેક જગ્યાએ દરેક સમયે જ્યાં ત્યાં કેવલ હું તમને જ દેખું છું. માટે આપણા સંગને માટે આપ મારી ઉપર પ્રસન્ન થાવ, લલિતાગે મસ્તક હલાવતાં કહ્યું કે હે ભદ્રે ! ક્યાં હું વણિક પુત્ર અને ક્યાં અંતઃપુરમાં રહેવાવાળી તમારી રાણી, સિંહની કેશવાળી, ફણીધર મણી, શંકરની ચંદ્રકલા મેળવવા જેમ દુર્લભ છે. તેમ રાજરમણ મનુષ્યને મેળવવી દુર્લભ છે. દાસીએ કહ્યું કે આ બાબતમાં તમે ચિંતા કરશે નહિ, મારી સહાયતાથી તમે અંતઃપુરમાં કોઈ ન જોઈ શકે તેવી રીતે પ્રવેશ કરી શકશે, “અવસરે મને બોલાવજો” આ પ્રમાણે દાસીએ જઈને રાણીને વાત કરી, તેજ અરસામાં નગરમાં કૌમુદી મહોત્સવને પ્રારંભ થયે, જેમાં શંગારી પુરૂષે અનેક પ્રકારના શંગારમાં સજજ બની ચંદ્રમાનું અનુકરણ કરતા હોય તેમ તે ફરવા લાગ્યા. સ્ત્રીઓએ પણ તિલક કરી ચિત્ર નક્ષત્રની માળાઓને ધારણ કરી તેની સુગંધથી સુવાસિત અને વિકસિત બની, રાજા પણ તે મહોત્સવથી વ્યગ્ર બની શિકાર કરવા બહાર જંગલમાં ગયો, અંતઃપુરમાં કેઈની વસ્તી નહિ હેવાથી દાસીએ લલિતાંગને બોલાવ્યું, અને નવિન યક્ષની પ્રતિમા લાવવામાં આવે છે તેમ કહી લલિતાંગને સધ્યા સમયે અંતઃપુરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો, પરસ્પર ઉત્કંઠિત લલિતારાણું તથા લલિતાગે લતાવૃક્ષની માફક એકબીજાના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ગાઢ આલિંગનમાં સુખનો અનુભવ કર્યો, રાજમહેલના રક્ષકેના મનમાં પરપુરુષ પ્રવેશની શંકા આવી, એટલામાં રાજા પણ શિકારેથી આવી ગયે, કંચુકીઓએ પિતાની શંકા રાજાને કહી, રાજા હાથમાં શસ્ત્ર લઈને અંતઃપુર તરફ ચાલ્ય. ચતુરદાસી રાજાના વિચારને જાણી ગઈ. તરત જ રાણુને ઈશારત કરી, રાણી તથા દાસીએ તે યુવકને ઉઠાવી બારીના રસ્તેથી કચરાની જેમ ફેંકી દીધે, ઘરની પાછળના ભાગમાં આવેલા કુવામાં પડ્યો, અને પર્વતની ગુફામાં જેમ ચોર તથા પક્ષી રહે છે તેમ કુવામાં રહેવા લાગે, દુધથી ભરપુર નરકની સમાન તે કુવામાં પૂર્વેના સુખનું સ્મરણ કરતો અનેક પ્રકારે પશ્ચાતાપ કરતા સમય પસાર કરવા લાગ્ય, આઠ મહિના પછી વર્ષા ઋતુ આવી, વરસાદના પાણીથી તે કૂવો ભરાઈ ગયે, કુવામાં તરીને ઉપર આવ્યો. નાલીકા દ્વારા ગામ બહાર આવ્યા, ત્યાં અચાનક કુલદેવતાની માફક તેને તેની ધાવમાતા મલી ગઈ, લલિતાંગને ઓળખે અને ઘેર આવી, અનેક ઉપચારોથી ઘણા દિવસો પછી પૂર્વવત્ લલિતાંગ સ્વસ્થ બન્ય; માટે લલિતાંગની દશાનું સ્મરણ કરીને તમે પર સ્ત્રી કામનાથી વિરક્ત થાઓ, જ્યારે કામાંકુર પોતાના આગ્રહમાંથી જરાપણ ચલાયમાન ન બન્યું, ત્યારે સુલોચનાએ મનમાં વિચાર કરી બીજે ઉપાય કરવાનું નક્કી કર્યું અને કામાંકુરની માગણીને સ્વીકાર કર્યો. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ' ત્યારે કામાંકુરે એક લાખ સૈાનયા આપ્યા, સુલાચનાએ હ પૂક તે સાનૈયાના સ્વીકાર કર્યાં, અને પેાતાના ઘેર રાતના કામાંકુરને આવવાનુ` કહી, સુલેાચના ઘેર આવી માટા ખાડા ખેાદાબ્યા તેની ઉપર અત્યંત સુંદર પલંગ ઉપર ગાદલાં ન ખાવી ગાલીચાથી સુથેભિત અનાવ્યા, ઘરને સુશેાભિત બનાવ્યું, રાત પડી, દીપકની યાતથી આખુ` મકાન ઝળહળી રહ્યું હતું, તે વખતે કામાંકુરે સુલેાચનાના ઘરમાં પ્રવેશ કર્યાં, ઘરના દ્વારે પગ ધોઈ કામાંકુર સુલેાચનાના કહેવાથી એરડામાં રહેલા પલંગ ઉપર જઈ ને બેઠા, તેવા તરત જ નીચેના ખાડામાં પડયા, ઘણા સમય વહી જવાથી તેના ઘરના માણસેા કામાંકુરને શોધવા લાગ્યા, પણ કયાંય પત્તો લાગ્યો નહીં. આ બાજુ રાજા માલાની સુગંધીને દરરોજ વધતી જોઈને વ્યાકુલ અન્યા, કામાંકુર ન તે આવ્યો કે નથી તેના કોઈ સમાચાર, મને લાગે છે કે પ્રતિજ્ઞાનું પાલન નહિ થવાથી બીકને માર્યો અહી આવ્યે નહિ, રાજા વિચારતા હતા, વળી રાજાએ બે લાખ સેાનામùાર આપી અશાકને સુલેાચના પાસે મોકલવામાં આવ્યા, અશોકે વિશાળા નગરીમાં આવી સુલેાચનાને વિનતિ કરી, સુલાચનાએ વિષય સુખને તુચ્છ બતાવ્યા, અને કહ્યું કે ધનની ઈચ્છાથી ઢેશાન્તરમાં ભ્રમણ કરતા માનવી સાથેની પાછળ અટવીમાં આબ્યા, લુટારાઓએ સાને લુંટવાના પ્રયાસ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ કર્યો તે વખતે તે માનવ સાથી છૂટા પડયો, અને ભયભીત મૃગની માફક મહાન જંગલમાં ભાગી છૂટયો. એટલામાં ભાગ્યના ચેાગે એક હાથી તેની પાછળ પચો, સામે એક કુવા દેખાયો, તેણે વિચાર કર્યો કે હાથી આજે મને મારી નાખશે, કુવામાં પડવાથી કદાચ ખચવાને સભવ છે. માટે કુવાનું શરણ લેવું સારૂં છે. આવે વિચાર કરી ઝડપથી તે કુવામાં પડયો. પડતાની સાથે તેના હાથમાં કુવાના કાંઠે રહેલા વડની કુવામાં પડતી એ વડવાઈ આ આવી અને ત્રિશકુની જેમ તે વડવાઇઓને પકડી કુવામાં લટકતા રહ્યો. હાથી પેાતાની શૂઢથી તે માણસના મસ્તકને પકડવા મહેનત કરતા હતા, પણ જેવી રીતે ભાગ્યહીન માણસ ધનને પ્રાપ્ત કરી શકતા નથી, તેવી રીતે હાથી પણ તેના મસ્તકને ન પકડી શકયો. તે માણસે હાથીના ભયથી કુવામાં નજર નાખી તા એક વિચિત્ર અજગરને જોયો, તે મનુષ્યને ગળી જવા માટે કુવાની જેમ મેાં ફાડીને પડચો હતા, વળી યમના ભાઈ જેવા ચાર સર્પોને જોયા, તે સર્પો પણ તેને કરડવા માટે જીભેા લાંખી કરતા હતા. તે માણસે પકડેલી વડવાઇઓને ઉપરથી સફેદ અને કાળા રગના બે ઉંદરા કાપી રહ્યા હતા, માણસને નહી પકડી શકવાથી ક્રોધિત બનેલા હાથીએ વડના થડને જોરથી હલાવવા માંડયું. વડવૃક્ષના હાલવાથી મધમાખીઓ ઝાડ ઉપરથી ઉડીને તેના શરીરને કરડવા લાગી, વડ ઉપરના મધપુડામાંથી Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મધનાં ટીપાં કપાળ ઉપર પડવા લાગ્યા, ધીમે ધીમે તે ટપાને પ્રવાહ મુખ સુધી પહોંચ્યો અને મુખમાં મધનાં ટીપાંને સ્વાદ આવવા લાગે, મધના આસ્વાદમાં તે માણસને સર્વોત્તમ સુખ લાગ્યું. હે સભ્યધૂર્ય ! આ દષ્ટાન્તને ભાવાર્થ એ છે કે કુવે તે મનુષ્ય જન્મ છે. અજગર નરક છે. મનુષ્ય એ સાંસારિક જીવ છે. અટવી તે સંસાર છે. હાથી તે ભયંકર મૃત્યુ છે. સર્પો તે કોધાદિ છે. વડવાઈઓ તે આયુષ્ય છે. તેને કાપવાવાળા કાળે અને ધોળે ઉંદર તે કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ છે. અને માખીઓ તે અનેક પ્રકારના રેગે છે. મધનું ટીપું તે વિષયજન્ય સુખ છે. એ ક્યો વિવેકી આભા આવા ભયાનક સંસારમાં હર્ષ માને ? આવા સંસારમાં કઈ કૃપાળુ દેવ અથવા વિદ્યાધર તેને બચાવી શકે. આટલું કહેવા છતાં પણ અશક મા નહિ. ત્યારે અશોકની માગણને સ્વિકાર કરી, સુચના બે લાખ સોનામહોરે લઈ પિતાને ઘેર આવી. બાદ રાત્રિના વખતે અશક સુચનાના ઘેર આવ્ય, કામાંકુરની જેમજ અશોક પણ ખાડામાં પડશે, જે અશક ખાડામાં પડ્યો, તે. તરત જ મૂચ્છિત બની ગયે. - જ્યારે શુદ્ધિમાં આવ્યું. ત્યારે તેને અવાજ જાણીને કામાંકુરે કહ્યું કે ભદ્ર! તારી પણ આજ દશા બની? એક બીજાએ પિત પિતાની વાત કરી. અશોકના કુટુંબીઓ અશકને શોધવા નીકળ્યા. પણ કયાંય અશાકને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મેળાપ થય નહી, ઘણે. સમય થયો હોવા છતાં રાજાએ કેસરને પૂછ્યું કે અશોકના કાંઈપણ સમાચાર નથી. પ્રાયઃ તે પણ પ્રતિજ્ઞાન ભંગ થવાથી અહીં આવી શકો નથી. કેસરે કહ્યું કે દેવ ! આપ મને આજ્ઞા આપે, હું જાઉં છું, રાજાએ પહેલાં કેસરને “ન, જવા માટે ખુબ સમજાવ્યો, પણ કેસરના આગ્રહને વશ બનીને રાજાએ ત્રણ લાખ સોનામહોરે આપી વિદાય કર્યો, તેણે પણ ત્યાં જઈને સુલોચના પાસે વિલાસની માંગણી કરી, તેણીએ કેસરને શિયલનું માહાત્મ્ય બતાવ્યું અને કહ્યું કે શિયલની રક્ષા કરનાર માણસને દેવતાઓ પણ પૂજે છે. અને લેકમાં ઉત્તમ ખ્યાતિને પ્રાપ્ત કરે છે, તેમાં એક સ્ત્રી પુરૂષનું દૃષ્ટાંત છે. - પશ્ચિમ સમુદ્રના કિનારે સુવર્ણ અને લક્ષ્મીની લતાએથી સમૃદ્ધ કચ્છ નામે દેશ છે. તેમાં પરમાનંદને પ્રાપ્ત કરાવનાર આનંદપુર નામે નગર છે. તે નગરમાં ધર્મરૂપી કલ્લાનાં જે “ દુર્ગ” નામે બ્રાહ્મણ હતો, તે પૂર્વાવસ્થામાં વૈભવશાળી હતા, બાદ કર્મ સંગે દરિદ્રિ બની ગયે, તે બ્રાહ્મણ પિતાના સ્થાનને છોડી “ સ્થલ” નામના નાના ગામડામાં ગયે, ત્યાં બ્રાહ્મણે લોકોના મૂખથી મહા પ્રભાવિક તેજસ્વી,સ્થલેશ્વર નામના દેવનું નામ સાંભળ્યું. બ્રાહ્મણ રાજત્વની ભાવનાથી સ્થૂલેશ્વરની સેવા માટે ગયે. પરંતુ દારિદ્રાવસ્થા હોવા છતાં પણ યથાર્થ સેવા કરવાનું વિચાર કરવા લાગ્યું, કે જગતમાં છ દ્રવ્યો હોવા છતાં “કણાદને દ્રવ્યને પ્રથમ સ્થાન વ્યર્થ આપ્યું છે. ત્રિકાલ સ્નાન, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ત્રિકાલ પ્રદક્ષિણા, ત્રણ પ્રકારની શુદ્ધિ કરીને બ્રાહ્મણે વિશેષ પ્રકારની ભકિતથી દેવની પૂજા કરવા માંડી. એક મહિનાના અંતે દેવે પ્રસન્ન થઇને વરદાન માંગવા બ્રાહ્મણને કહ્યું. બ્રાહ્મણે ચિર સ્થાયી, અક્ષય દ્રવ્યની યાચના કરી, દેવે કહ્યું કે બ્રાહ્મણ અક્ષય દ્રવ્યને માટે ચેાગ્ય પાત્ર નથી અને થઈ શકતા પણ નથી, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે અક્ષય દ્રવ્યપાત્ર કાણુ છે. ? દેવે કહ્યું કે કચ્છમ`ડલ સૂન્ય ‘ સુકચ્છ ’ ગામમાં બહુલ અને શ્યામા નામના આભિર દુપતિ જેએ ચુસ્ત શ્રાવક છે. અને આ લેાકમાં તેજ સત્પાત્ર છે. માટે તું જઈ ને તેમની સેવા પૂજા કર. આ પ્રમાણે ઘણુ' દ્રવ્ય આપીને દેવે બ્રાહ્મણને વિદાય કર્યાં, આશ્ચય યુક્ત ખની દેવને નમસ્કાર કરી, ‘સુકચ્છ ગામમાં આવ્યા. ' , અહુલ અને શ્યામાની ઘણું દ્રવ્ય મૂકી પૂજા કરી, અને ભાજન કરાવ્યું, બ્રાહ્મણે પેાતાનું વૃત્તાંત અતાવી અંજલી જોડીને આહિર દ‘પતિને પૂછ્યુ કે' દેવે, આપ બન્નેને કયા ગુણેાથી પૂજનીય કહ્યા, આપ કૃપા કરીને મને સમજાવે, મને સાંભળવાની ખુબજ ઉત્કંઠા છે, અહુલે કહ્યું કે અમે બન્ને શિયલગુણથી દેવાને પણ પૂજનીય છીએ. અહીંઆ સદ્ગુણાથી યુકત શ્રેષ્ઠ એવા પદ્મદેવસૂરિ ગુરૂ મહારાજ આવ્યા હતા. તેઓએ પેાતાની અમૃતમયી દેશનાથી ધ સ્વરૂપનુ નિરૂપણ કર્યુ અને સર્વે આભિરાને શ્રાવક મનાવ્યા, અમે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ બને તેજ વંશના છીએ માટે અમારા બનેમાં જૈનત્વ છે, અમારા બાલ્યકાળમાં વર્ષાઋતુ (માસા)માં અત્રે મુનિશ્વરે રહ્યા હતા, તેઓએ દ્રષ્ટાંત આપીને વિષયસુખને તુચ્છરૂપે સમજાવ્યું હતું, ઘણાલોકે તેમની પાસે સંસારતરણ દીક્ષા ગ્રહણ કરી, તે સાંભળી હું પણ દીક્ષા લેવાની ભાવનાથી તેમની પાસે ગયા, તેઓએ કહ્યું કે ગૃહસ્થ પણ બ્રહ્મચર્યનું પાલન કરી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે, બીજા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે હે યુધિષ્ઠિર ! એક રાત્રીને ઉપવાસ કરનાર બ્રહ્મચારીની જે ગતિ થાય છે તે ગતિ હજાર ય કરવાથી પણ પ્રાપ્ત થતી નથી. બ્રહ્મચર્યશીયલ સવ વતેમાં ઉત્તમ છે. ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ છે, સ્ત્રીની સાથે એકવાર મૈથુન સેવન કરવામાં સાડા . નવ લાખ જીની હિંસા થાય છે. ગહસ્થાશ્રમમાં રહીને પણ બ્રહ્મચર્યના પાલનથી તે મનુષ્ય વિદ્વાન, યશસ્વી, તેજસ્વી, રૂપવાન, બલવાન, અને ચિરાયુ તથા મૂકિતગામી બની શકે છે, વિહારના સમયે મુનિઓની પાસે બ્રહ્મચર્ય વ્રતને અભિગ્રહ લીધો. બાદમાં ભવિતવ્યતાના ચોગે શ્યામાની સાથે મારા લગ્ન થયા, પ્રથમ દિવસે તેને કામુકતા જાગી, મેં તેને ના કીધી. બીજે દિવસે તેણી એ મને નિષેધ કર્યો, આ રીતે અમે • બને જણા વૃધાવસ્થાએ પહોંચ્યા છીએ, કેઈપણ દિવસે અમે કામવિકારને આધીન બન્યા નથી. શિયલ ગુણના કારણે તે દેવ અમને બન્નેને બહુમાન આપે છે, પુરૂષને માટે શીયલ ગુણ ચુડામણરત્ન સમાન છે. ત્યારે” દુર્ગે Page #146 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે હું શ્રાદ્ધવર્ય! ગ્રહસ્થાશ્રમમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરવું અસંભવિત છે. નારદજીએ કહ્યું કે એકાંત સ્થાન, અવસર, પ્રાર્થના કરવાવાળા પુરૂષને સ્ત્રી નહી મલવાથી સ્ત્રીનું સતિત્વ કાયમ રહે છે. બલે કહ્યું કે હે વિપ્રવર્ય! મહાન પૂર્યોદય વડે જ સ્ત્રી પુરૂષનું ચિત્ત વિશુદ્ધ બ્રહ્મચર્યમાં દઢ બને છે. લક્ષ્મી પણ બ્રહ્મચર્યથીજ શોભે છે. બ્રહ્મચર્ય સિવાય મોટું કેઈ આભુષણ નથી, માટે શિયલને મહીમાં ઘણે મોટે છે. મુક્તિમાં જવાનો માર્ગ છે. માટે મનુષ્ય હંમેશાં શિયલનું પાલન કરવું જોઈએ. આ પ્રમાણે પ્રેમપૂર્વક શિયલનો મહિમા સાંભળી, દુર્ગે તે બન્નેને પ્રણામ કરી, ત્યાંથી પ્રસ્થાન કર્યું. એ પ્રમાણે દેવથી નિર્દિષ્ઠ શ્રાવકને પ્રત્યક્ષ પરિચય કરી, જૈન મુનિઓ સુપાત્ર છે, તે નિશ્ચય કર્યો, અને ત્યારથી જૈન ધર્મમાં વિશિષ્ટ રૂપે અનુરાગવાળ બ્રાહ્મણ બન્ય, કથા સમાપ્ત થવા છતાં તેને કેઈ જાતને બોધ થયે નહી ત્યારે સુલોચનાએ ત્રણ લાખ સેનૈયા લઈ લીધા અને કેસરને પહેલા બેની માફક ખાડામાં નાખે, મૂછ શાંત થયા પછી, તેના વિલાપથી કામાકુર તથા અશોકે તેને ઓળખે, તે બન્નેની વાતચિત ઉપરથી કેસરે પણ બનેને ઓળખ્યા. ત્રણે જણા એક બીજાના ગળે વળગી ખુબ રડવા લાગ્યા, અને પિત પિતાની વિતક કથાઓ કહી નિગેદના જીવોની માફક આહાર વિહાર કરતા છતાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દુઃખથી કયારેક કયારેક મૂછને પામતા, વળી શુધિમાં આવતા ઘણે સમય પસાર કર્યો, ત્યારબાદ પૂર્વજેથી આ સ્થાપિત છે, તે પ્રમાણે કરીને ખાવાનું રક્ષણ કરવા લાગી, ઘણા ધનને વ્યય કરીને તે જગ્યાએ માટે મહેલ બાં, રાજાને જ્યારે કેસરને પણ મેળાપ તથા પત્તો ન લાગે ત્યારે રાજા પણ દુઃખી બની વિશાલા નગરી આવ્ય, રાજાને નગર પ્રવેશ થયા પછી પાલક, પિતાના ઘરના દ્વારે આવ્યું, ત્યાં તે આશ્ચર્યથી પડોશીઓને મહેલના વિષે પૂછવા લાગ્યું કે મારા ઘરની જગ્યાએ કોણે આ મોટે મહેલ બનાવ્યું છે. પડેશદ્વારાથી સમાચાર મલ્યા કે આ મહેલ તમારી પત્નિએ બનાવ્યો છે. આ સમાચાર સાંભળી ” પાલક, પિતાના મહેલમાં આવ્ય, એકાએક પિતાના પતિને જોઈ હર્ષથી અમિનેષ નયનેવાળી મહાસતીએ પ્રેમથી આતિથ્ય કર્યું અને પતિ પાસે આવીને બેઠી, મહેલના સમાચાર પૂછવાથી સુચનાઓ ખાડામાં પડેલા ત્રણ જણાને તથા છ લાખ સેનૈયાને બતાવ્યા. માલાનો પ્રભાવ સાંભળી તે લેકે તમારી પરીક્ષા કરવા આવ્યા હતા, આટલુ દ્રવ્ય તે લેક પાસે ક્યાંથી આવ્યું ! કહો કેન, કહો તારા શબ્દથી લાગે છે કે રાજાએ ધન આપી તે લેકેને તારી પાસે મેકલાવેલ છે. આ પ્રમાણે તર્ક વિતર્ક” પાલક, કરતો હતો, તેવારે સુચનાઓ સ્વામિને કહ્યું કે તમે નિમંત્રણ આપી રાજાને એક દિવસ જમવા આપણા ઘેર લાવ, કે જેનાથી આગળ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કામ સરળતાથી પતી જાય, પાલકે બીજે દિવસે રાજાને પ્રાર્થના કરી કે આપ પ્રસન્ન થાઓ. સુખપૂર્વક દિગવિજ્ય કરીને પાછા ફરેલા રાજાઓ પ્રત્યે સેવકે ઉચિત કાર્ય કરવું જોઈએ, માટે આપ મારા ઘેર ભેજન માટે પધારો, મારી વિનંતિને આપ અસ્વિકાર નહી કરે તેવી મને આશા છે, રાજાએ કહ્યું કે તમારી આજીવિકા ઘણી અલ્પ છે. માટે મને જોજન કરાવવું અશક્ય છે, માટે તું શા માટે આવું કામ કરે છે. તેવારે પાલકે કહ્યું કે આપની કૃપા મારા માટે કલ્પવૃક્ષ સમાન છે, રાજાએ કહ્યું કે થોડા આપ્ત જનોની સાથે ભોજન માટે આવીશ. પાલકે ઘેર આવી સુચનાને વાત કરી. સુચનાઓ પિતાના પતિને કહ્યું કે રાજાને ઉચિત તમામ ભજન સામગ્રી તૈયાર છે. સમયસર રાજાને બોલાવી લાવો, પરંતુ અહીંઆ આવી કોઈપણ પ્રશ્ન કરશે તો હું પિતે જ તેમને જવાબ આપીશ, સમયસર “પાલક, રાજાને બોલાવવા ગયે. રાજા સુચનાના ઘેર આવ્ય, રાજાના મનમાં પહેલેથી જ સુચનાને જોવાની ઈચ્છા હતી જ, સુચનાએ રાજાને સત્કાર કર્યો, રાજાએ સુચનાને નયનભરીને નિરખી લીધી, રાજા સપરિવાર ભજન કરીને મહાસતીના પ્રભાવથી આશ્ચર્ય પામ્ય, ભેજન કર્યા પછી રાજાએ પાલકને પડ્યું કે આવી અસંભવિત વ્યક્તિ ક્યાંથી પ્રાપ્ત થઈ? Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ કેમક મારું ભોજન, આ મહેલ, વિગેરે તે લક્ષ્મીને પ્રભાવ છે. પણ તે નિશ્ચિતતાથી કહે કે આવી સાક્ષાત્ લક્ષ્મી ક્યાંથી પ્રાપ્ત થઈ? પાલક, કહ્યું કે હે દેવ! જેના શિયલના પ્રભાવથી મારા મસ્તકે રહેલી આ માળા આજે પણ કરમાઈ નથી, અને જેના મહિમાની પ્રશંસા મેં શિબીરમાં કહી હતી, સર્વે સતીઓમાં શ્રેષ્ઠ એવી મારી પ્રાણપ્રિયા સુચના છે, આપ પિતે જ તેને બોલાવી તે. બાબતમાં પૂછે, હું તે બાબતમાં કંઈ જાણતો નથી, રાજાએ પાલકની સામે સુચનાને બોલાવી અને કારણ પૂછયું ત્યારે સુલોચનાએ કહ્યું કે આપ તે મારા પિતા સમાન છે, આપનાથી કોઈ વસ્તુ છૂપાવવાની જરૂર નથી, મારા શિયલના પ્રભાવથી ત્રણ પિશાચેને મેં સાધ્યા છે. તે મારા ઘરમાં રહે છે. અને તેઓ અભિલાષા મુજબ મને ધન આપે છે. રાજાને નિશ્ચય થયે કે શિયલના પ્રભાવથી જ આ બધું બનેલું છે, અને રાજાના મનને સંદેહ દૂર થયે, રાજાએ મનમાં વિચાર કર્યો કે કામાકુર આદિ ત્રણે જણા. કપટથી ધન લઈને ચાલી ગયા છે, માટે સુચના પાસેથી આ પિશાચો લઈ જઉં કે જેથી મને યથેચ્છ ધન પ્રાપ્તિ થાય, તેમ વિચારીને રાજા બોલ્યા કે હે સુચના! આ ત્રણે પિશાચે મને આપ, કારણ કે તે તેને જેવી રીતે આપે છે તેવી રીતે મને પણ આપે તે મારી ઉપર ઉપકાર કરીને ત્રણે પિશાચે મને આપ, સુચનાએ કહ્યું Page #150 -------------------------------------------------------------------------- ________________ "કે, એમાં શું? મારા પ્રાણ માંગે તે પણ આપવા તૈયાર છું. પરંતુ આ પિશાચ દિવસના ચાલતા નથી માટે રાતના હું તેને લઈને આપના મહેલમાં આવીશ, અત્યન્ત પવિત્ર જગ્યામાં તેને સ્થાપિત કરવાથી મારી સમક્ષ તે પિશાચો પાસે આપ જે કાંઈ માગશે તે કાર્ય તરત જ સિદ્ધ થશે, ત્યારબાદ જલ્દીથી રાજા પિતાના મહેલમાં આવ્ય, અને બીજા દેવોને તે જગ્યામાંથી ખસેડી બીજી જગ્યાએ સ્થાપિત કર્યા બાદ દેવમંદિરને ચંદન મિશ્રિત કસ્તુરીથી સુગંધિત બનાવી, તમામ કાર્યોને છેડી રાજા રાહ જોતો બેઠે હતે, સંધ્યા સમયે સુચનાએ પિતાના પતિ દ્વારા દુર્બળ શરીરવાળા ત્રણે જણાને ખાડામાંથી બહાર કઢાવ્યા, અને કહ્યું કે હવે હું તમને રાજાની પાસે લઈ જવાની છું. મારા કહ્યા મુજબ તમે રાજાની સામે કાંઈ બેલતા નહી. નહી તે ફરીથી તમારી વિચિત્ર હાલત થશે. તે લેકેએ ધીમા અવાજે સુચનાની વાતને સ્વિકાર કર્યો. બાદમાં ત્રણે જણાને સ્નાન કરાવી, કસ્તુરી આદિથી સુવાસિત બનાવી પુષ્પોથી સુસજિજત બનાવી અનુપમ પ્રકારના વેશને પહેરાવી, સુચના રાજકુલમાં આવી. ત્યાં જઈ દેવાલયમાં ત્રણે જણને બેસાડવામાં આવ્યા, આસને ઉપર બેસાડીને દ્વાર બંધ કરી સુચના બહાર નીકળી ગઈ અને બોલી હે રાજન! પિશાચો આપની સેવામાં હાજર છે. રાજાએ હાથ જોડી પિશાચેને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પ્રાર્થના કરી કે હે દેવ ! સુચનાની માફક આપ પણ મારી ઉપર પ્રસન્ન થાવ, આ પ્રમાણે રાજાએ વારંવાર પ્રાર્થના કરી, પરંતુ તે લેકેએ સતીના ભયથી કાંઈ ઉત્તર આપે નહી, રાજાએ સુચનાને કહ્યું કે હે દેવ! કેમ નથી બેલતા, શું હું અયોગ્ય છું. અથવા કાંઈ અવિધિ થઈ છે? સતીએ કહ્યું. એ દુષ્ટ પિશાચ! તમે કેમ નથી બોલતા ! આ પ્રમાણે નહિ બેલી તમે રાજાનું અપમાન કેમ કરે છે ? ત્યારે એકાએક અટ્ટહાસ્ય કરતા તે લેકે બોલ્યા કે હે દેવ! અમે પિશાચ નથી પરંતુ આપના સેવક કામાંકુર, અશોક તથા કેસર છીએ. આ શું છે? આ પ્રમાણે બેલતો રાજા આશ્ચર્ય પામ્ય, સુલોચનાની આજ્ઞાથી તે ત્રણે જણા દેવાલયમાંથી બહાર આવ્યા, રાજા વિષાદ, કૌતુક, અને આનંદના અતિરેકમાં આવી ગયે, તે લેકેએ આદિથી અંત સુધીને વૃત્તાંત કહી બતાવ્યું, ત્યારે રાજા લજિજત બની સુચનાના ચરણમાં મસ્તક ઝુકાવીને નમી પડ્યો, પિતાની તથા ત્રણે જણા તરફથી માફી માંગી. સુલોચનાએ કહ્યું કે આપ કોઈપણ પ્રકારને ભય રાખશે નહી. તે ત્રણે જણાએ પિતાની જાતને કૃતકૃત્ય માની અને કહ્યું કે દેવી! હવે અમે શું કરીએ. સતીએ તેઓને આહંતુ ધર્મને ઉપદેશ આપે, રાજાએ બહુમાનથી. ચન્દન, પુષ્પ, વસ્ત્ર, સુવર્ણાદિથી પતિ સહિત સુલોચનાની પૂજા કરી, “પાલક' ને મંડલાધિપતિની પદવી આપી,. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મરણ પ‘ત મુલાચનાની ઉપાસના કરી, કથા પૂર્ણ થવાથી રત્નવતીએ નાસિકય ( પોપટના )ના પીંછાઓને ખેંચવાની શરૂઆત કરી, અને તેની ઉપર ક્ષાર યુક્ત રાખ નાખવા લાગી, આ પ્રમાણે રત્નવતીએ નાસીકથના પાંચસેાપી'છા ખેંચી કાઢવા, પેાપટે પણ પાંચસે વાર્તાઓ કહી, એટલામાં પોપટની પીડાથી દુ:ખી થયેલા હાય તેમ ચદ્રમા પશ્ચિમ દીશામાં ડુખી ગયા. રત્નવતી પેાપટને ખાળવા અગ્નિ લેવા ગઈ ત્યારે પાપટના પુણ્યાયે અગ્નિ બુઝાઈ ગયા હતા, તેજ વખતે લક્ષ્મીના ત્યાંથી ધન શ્રેષ્ઠિ પાતાના ઘેર પાછા આવ્યા. કમાડ ઉઘાડવા માટે પુત્રવધૂને બુમ પાડી, ધન શ્રેષ્ઠિના અવાજ સાંભળી રત્નવતી ચિકત ખની, અને પોપટને ઉપાડી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધેા અને જલદીથી રાખના વાસણને તથા પીછાઓને દૂર કરી અસ્વસ્થતાની માયા કરતી રત્નવતીએ દ્વાર ખાલ્યુ, એટલામાં આકાશમાં ભમતા ખાજ પક્ષી માંસના લેાચા સમજી પેપટને ચાંચમાં લઈ આકાશમાં ઉડી ગયા, શ્રૃષ્ટિએ ઘરમાં પ્રવેશ કરતાની સાથે પાંજરા તરફ દ્રષ્ટિપાત કરતાં પોપટ નહિ દેખાવાથી પૂત્રવધૂને પૂછ્યું કે નાસિકલ ( પાપટ) કયાં ગયે, રત્નવતીએ કહ્યું કે પિતાજી ! હું કાંઈજ જાણતી નથી. માથાની પીડાથી કાલે મને ખુબ જ દુખતું હતું. ત્યારે શ્રેષિએ કહ્યું કે તમે ઘરની રક્ષા કેવી કરી ? પાપટ ચાલ્યા ગયા તેા પછી આ પ્રમાણે કહીને શ્રેષ્ઠિ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સપરિવાર તેની તપાસ કરવા લાગ્યું. આમ તેમ પીંછાઓને જોઈ વિચાર્યું કે જરૂર બિલાડીએ આને મારી નાખ્યો લાગે છે, હે વિવેકશિરોમણી ! હે વિદ્વમુખ! હેવામિકંઠાભરણ ! હે બ્રાહ્મકર્ણ કુંડલ ! હે વાગ્મિન્ ! પિપટ તું ક્યાં ચાલ્યા ગયે, તું મને જલદીથી તારા દર્શન આપ આ પ્રમાણે શેકાતુર બની શેઠ વિલાપ કરવા લાગે. હાય ! કલ્યાણ બંધુ નાસિક્ય (પોપટ)ના સિવાય મારું ઘર સ્મશાન જેવું અને નગર મહાભયાનક જગલ જેવું લાગે છે. હવે હું કોના ઉપદેશથી મારા દુઃખ દગ્ધ આત્માને શાત કરીશ ! તેના ગુણોનું વારંવાર સ્મરણ થવાથી બકુલ પણ વ્યાકુલ અને વ્યથા અનુભવતો હતો, ધનવતી શેઠાણું પણ મોટા અવાજે રડતી હતી, ઘણું દિવસ પછી ‘દુઃખનું એસડ દિવસો' એ કહેવત મુજબ પોપટના ગુણેને સંભારતા દુ:ખનું શમન કરતા ગયા, મંગળ માટે ચૈત્યમાં મહા પૂજા આદિ વિવિધ પ્રકારના ધર્મકાર્યો કર્યા. આ બાજુ વેગથી ઉડીને ઈચ્છા મુજબ પ્રદેશમાં જતા બાજપક્ષીની ચાંચમાંથી ભવિતવ્યતાના ચગે “નાસિક્ય” (પિપટ) છૂટી ગયે, પૂપથી ભરેલા કરંડીઓમાં પડે, અને જીવતો રહ્યો, દૈવયોગથી તે નગરના સ્વામિચન્દ્રચુડ રાજાના પુત્ર “તસલિકુમારને જોઈ, પિપટે સ્પષ્ટવાણીથી તેને બેલા, કુમાર પણ કૌતુકથી તેની પાસે આવ્ય, પિપટે તેને પરિચય પૂછી પિતાનો વૃતાંત કહી Page #154 -------------------------------------------------------------------------- ________________ બતાવ્યું. અને કહ્યું કે હે કુમાર! તમને મારી એક પ્રાર્થના છે. કે આપ બિલાડી વિગેરેથી મારી રક્ષા કરે, અને ઔષધિથી મારૂ દુઃખ મટાડે, રક્ષણ કરવું તે ક્ષત્રિયને ધર્મ છે, હું પણ તમને ઉપકારનો બદલો અવશ્ય આપીશ.. કુમારે પિપટને પિતાના ઘેર લાવી સુંદર સેનાના પાંજરામાં રાખે. ઉત્તમૌષધિ તથા પથ્યથી પિતેજ તેને ઉપચાર કર્યો, ફરીથી નવા પીછાં આવવાથી નવા જન્મને પ્રાપ્ત કર્યો હોય તે પોપટ દેખાવા લાગે, પહેલાની જેમજ પિપટે કથાઓ કહેવા માંડી, તેલી કુમારે ઘણું ઉત્કંઠાથીકથાઓ સાંભળવા માંડી, ધીમેધીમે કુમારે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, અને પરમાહંત બન્યો, કથાના રસને સ્વાદ આવવાથી કુમાર અન્ય કામે મૂકીને બહુમાન પૂર્વક દરરોજ પિપટની ઉપાસના કરવા લાગ્ય, એકદા ચન્દ્રચુડ રાજા રેગથી ઘેરાઈ ગયો અને ભયંકર માંદગીના બીછાને પડ હતું, વૈદ્યોએ ઘણું ઉપચાર કરવા છતાં આરામ થયે નહી. ત્યારે મન્નિઓને પૂછ્યું કે કુમારમાં સહુથી ગ્ય કુમાર કોણ છે? મંત્રીઓએ પિતાને અનુકુળ એવા જુદા જુદાં કુમારોના નામ આપી વિવાદ ઉભો કર્યો, તેસલિકુમારને દુઃખી જેઈપિપટે દુઃખનું કારણ પૂછયું. હે કુમાર ! આજે આપનું મૂખ દુઃખી કેમ જણાય છે ? તેસલિકુમારે કહ્યું કે ભાગ્યવશાત્ પિતાજી પોતાની જીંદગીની અંતિમ પળે વિતાવી રહ્યા છે. વળી એજ ખબર નથી. પડતી. કે કુમારેમાં રાજા કેણ થશે, મારા મનમાં કઈ જ નથી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એટલે રાજયલક્ષ્મી મને પ્રાપ્ત થવાનીજ નથી, આવી પરિસ્થિતિમાં બીજો રાજા મનશે તેા મારી હાલત વિચિત્ર મનશે. કારણ કે અહીઆ રહેવાથી દુ:ખનેા અનુભવ કરવે પડશે, જે રાજા બનશે તેની આજ્ઞા સ્વિકારવી પડશે કે જેનાથી લઘુતા થવાના ભય રહેલા છે, માટે મિત્ર, ભાઈ, પિતા, સ્વામી, ગુરુ તથા દેવની સમાન તમને આ વૃત્તાંત કહુ` છું અને મારા ભાર હઠાવી લઉ છું. પ્રસન્નતાથી પેાપટે કહ્યું કે સૌમ્ય ! માટીના બનાવેલા મારની અંદર મને મૂકી દેજે, અને ગુપ્ત રીતે રાજાના નિવાસ સ્થાનમાં મને છેડી દે કે જેથી હું અધુ' ખરાખર કરી લઈશ, મારા ભાગ્યથી મને આજે પ્રત્યુપકાર કરવાના અવસર પ્રાપ્ત થયો છે. ત્યાર બાદ બુદ્ધિમાન તેાસલિકુમાર રાતમાં તે પ્રમાણે કરી ને ઘણા સમય સુધી પિતાજીની શુશ્રુષા ને માટે ત્યાં રોકાઈને પેાતાના ઘેર પાછે! આવ્યો, મંત્રીઓના જુદા જુદા વિચાર। હાવાના કારણથી કયા પુત્રને રાજા બનાવવા તે ચિન્તામાં રાત્રીના રાજાને ઉંઘ આવી નહી. ત્યારે પોપટે કહ્યુ કે હે રાજન! હું. આપની કુલદેવી છુ આપને ચિંતાતુર જોઈને હું અહી આ આવી છું. તારે તેાસલી નામે જે કુમાર છે. તેને જ તું રાજા મનાવજે, તેમાં તારા વશ ઘણી ઉન્નતિને પ્રાપ્ત કરશે. આ સાંભળી રાજા વિસ્મિત અન્યો, અને આનતિ ૧૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ બની ઉંઘી ગયો. પ્રાતઃકાલમાં આવી તોસલિકુમાર પિતાના ઘેર પિપટને લઈ ગયો. સૂર્યોદય થતાંની સાથે રાજાએ તોસલિકુમારને બોલાવી રાજા બનાવ્યું. રાજા સમાધિપૂર્વક પરલેકના પથે સિધાવ્યો. સલિકુમારે રાજાને શેક પાજે. શ્રાદ્ધ કર્યું. ત્યાર બાદ જઈને પિપટને કહ્યું કે આપ રાજ્યને ગ્રહણ કરે. હું તે આપના સેવક તરીકે આપની સેવા કરીશ, તસલિકુમારના આગ્રહથી પિપટે રાજ્યને સ્વિકાર કર્યો. સર્વે નાગરિકોની સમક્ષ પિપટને રાજ્યાભિષેક કર્યો. રાજસિંહાસનની ઉપર બેસાડ્યો. નવા સામ્રાજયની ઘોષણા કરી, તે નિમિત્તે નગરમાં મેટો ઉત્સવ થ. | સર્વ સામતે પણ નવા રાજાની સેવા કરવા લાગ્યા. પિપટે પણ તીર્થકર ભગવંતની તથા ગુરૂજનની યથોચિત પૂજા કરી. પિતાના રાજયની સીમા પર્યત અહિંસાની ઘોષણા કરી. જેથી રાજાની આજ્ઞા તથા કીર્તિ દશે દિશાએમાં ફેલાઈ ગઈ દૂર દૂરથી લાકે રાજાના દર્શન કરવા માટે આવવા લાગ્યા. કીર નૃપે ધનશ્રેષ્ટિને પુત્ર સહિત બોલાવવા પ્રતિહારને મોકલ્યો. આ પ્રતિહારે જઈને ધનશ્રેષિને રાજાને આદેશ કહ્યો. શ્રેષ્ટિ વિચારમાં પડે કે નવા રાજાએ મને પુત્ર સહિત કેમ બેલા હશે ? ચિન્તાતુર ધનશ્રેષ્ઠિ પુત્ર સહિત રાજ્યકુલમાં આવ્યું, શ્રેષિએ કહ્યું કે હે વત્સ! આ નાસિક્ય તે નહિ હોય ને? પુત્ર કહ્યું કે પિતાજી ! તે તે મરી ગયા છે ! હે પુત્ર આ કાણે અને લંગડે છે! પુત્રે કહ્યું કે પિતાજી! પૃથ્વી સમાન વસ્તુઓથી ભરપુર Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ છે. પિતાએ કહ્યું કે હે પુત્ર! ભાગ્યની ગતિ ઘણી વિચિત્ર હાય છે, પુત્રે કહ્યું કે હે પિતાજી ! આ બધા ભ્રમ છે. આ પ્રમાણે દૂરથી પોપટને દેખી પિતાપુત્ર તર્કવિત કર્યાં, પાપટની યાદ આવવાથી ધનશ્રેષ્ઠિએ આંસુ ભરેલી આંખે ભેટગુ' મૂકી કીરરાજાને નમસ્કાર કર્યા, ધનશ્રેષ્ઠિને આસન ઉપર બેસાડી શુષ્ક રાજાએ આદરપૂર્વક કહ્યું કે હે કલ્યાણિન ! તમેા સપરિવાર કુશળ તા ને ? તમારી આંખમાંથી આંસુ કેમ વહે છે ? ત્યારે ધનશ્રેષ્ઠિએ શુકની કથા કહી. તે વારે શુક રાજાએ કહ્યુ કે તમે મને નાસિકય માને. હું તમને મળવા માટે ખુખ જ અધીર હતા, આવા આપણે ભેટીએ, બકુલ ! તમને ઘણા દિવસે આદ્ય જોયા, ધનવિત તે આનંદમાં છે ને ? કલ્યાણીની પુત્રવધૂ રત્નવતીએ મારા ઉપર ઘણા ઉપકાર કર્યો છે કે જેની કૃપાથી આજે હું રાજ્ય લક્ષ્મીના અનુભવ કરૂ છું. એ સાંભળીને આનંદમાં તમેળ બનેલા પિતાએ પુત્ર સહિત શુક રાજાના ચરણમાં મસ્તક નમાવ્યું. અને આલિ'ગન કર્યું. શ્રેષ્ઠિના પૂછવાથી શુક રાજાએ પેાતાના તમામ વૃત્તાંત સભાજને સમક્ષ કહી સંભળાવ્યા, અને કહ્યું કે સમ હોવા છતાં હું રત્નવતી ઉપર ક્રોધ કરતા નથી, તમે પણ ક્રોધ કરતા નહી. શાસ્ત્રમાં આજ્ઞા છે કે સ્ત્રી બ્રાહ્મણ, અને તપસ્વીઓના હજારા અપરાધે હાવા છતાં વધ, મધ અથવા અગવિચ્છેદ્ય આદિના દંડ આપી Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શકાય નહી. કે કેવળ પકે। આપી શકાય છે, શુક રાજાએ ધનશ્રેષ્ઠિને કહ્યું કે હું તમને નગરશેઠની પદવી આપું છું.... તેના તમે સ્વિકાર કરી, સંસારથી વૈરાગ્ય પામેલા ધનશ્રેષ્ઠિએ નગરશેઠ પત્તુ લેવાની ‘ના કહી, તેથી નગરશેઠ પદ અકુલને આપ્યું. શુક રાજાએ બન્નેના સત્કાર કરી પેાતાના સ્થાને જવા ભાવભારી વિદાય આપી. ઘેર જઈને તે બન્ને જણાએ રત્નવતીને ફીટકાર આપી કાઢી મૂકી, તેથી તે પેાતાના પિતાને ઘેર ગઈ, શૂરદેવને પહેલથી ખબર હાર્વાથી તેણીને ત્યાંથી પણ કાઢી મૂકી. ત્યારબાદ ગામા ગામ ભટકતી રત્નવતી એક મદિરમાં ગઈ, ત્યાં સદ‘શ થવાથી મરીને નરકે ગઈ, ધનશ્રષ્ટિએ સમુદ્રઘાષ સૂરિની પાસે દીક્ષા લીધી. ધનવતી તથા ખકુલ શ્રાધ્ધ ધર્મનુ પાલન કરી સદ્ગતિને પામ્યા, સાત દિવસ એક છત્રરાજય કરી ગુણનિધ તાસિલકુમારને રાજ્ય સુપ્રત કરી અનશન કરી શુકરાજા સહસ્રાર દેવલાકમાં મદ્ધિક દેવ થયા. ત્યારખાદ ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી વ્રત ગ્રહણ કરી કેવલજ્ઞાન પામી મેÀ જશે, આ પ્રમાણે કહી. મોટાભાઈએ કહ્યું કે હું ગંગ ! તું ચારિત્રધનુ ખરાબર પાલન કર, આ પ્રમાણે શુદ્રક મુનિની વ્રતભંગ કથા સાંભળી ગગદત્તે કહ્યુ. હું આ ! આપ શા માટે પ્રયત્ન કરે છે. ? હું આ બધું સમજી શકુ છું. પણ મારા ચિત્તને સ્થિર રાખી શકતા નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આ રીતે સન્માર્ગથી વિમુખ ગંગદત્તની ઉપેક્ષા કરીને લલિત મુનિ વૈરાગ્યની ચરમ કેટી ઉપર સ્થીર બની ગુરૂમહારાજ પાસે આલોચના કરી સકામનિજેરાએ કાળધર્મ પામ્યા, નાના ગંગદત્ત વ્રતની વિરાધના કરી. અકાળ નિર્જરાએ મૃત્યુ પામી બન્ને જણા સાતમા દેવલોકમાં રત્નાંગદ, હેમાંગદ નામે તે બંને દેવોએ સત્તર સાગરોપમ સુધી અનુપમ સુખને ભેગવ્યું અમમવામિ ચરિત્ર ત્રીજો સગ સમાપ્ત Page #160 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪. અમમસ્વામિ ચરિત્ર વત્સદેશમાં અનુપમ શેભાયમાન સૂર્યપુત્રી યમુનાને કિનારે કૌશાંબી નામે અત્યંત રમણીય નગરી છે. ત્યાં સાક્ષાત્ બ્રહ્માસમાન વિદ્યાઓથી યુકત કીર્તિરૂપ મલિ કુસુમથી દિશાઓને સુવાસિત કરનાર, યુદ્ધમાં શત્રુઓને મહાત કરનાર, શાસ્ત્રાસ્ત્રમાં અત્યંત કુશલ, દાન આપવામાં સાક્ષાત્ બીજે કણ સુમુખ નામે રાજા છે. એકદા કવિઓથી ખુબજ વર્ણવાયેલા હતુરાજ (વસન્ત) નું આગમન થયું. સાક્ષાત્ ઈન્દ્ર નંદનવનમાં જતો હોય તેવી રીતે રાજા સુમુખ પણ હાથી ઉપર સ્વારી કરીને ક્રીડા કરવાની ઈચ્છાથી યમુના તીરે આવેલા રમણીય ઉઘાન તરફ ચાલ્ય, રાજાએ માર્ગમાં ચન્દ્રશાળામાં વાર શાળાપતિની પ્રિયા વનમાલા ને જોઈ રાજા વિચાર કરવા લાગ્યું કે કેઈને શ્રાપથી સ્વર્ગમાંથી ઉતરી આવેલી કઈ દેવાંગના તે નહી હોયને? વનલક્ષ્મી અથવા વસંત લક્ષ્મી મારી સામે તે આવી નથી ને ? વનમાલાના સૌંદર્યને જોઈ રાજા સુમુખ કામાતુર બની ગયે. આગળ વધવાની ઈચ્છા થતી નથી પણ મન્ત્રીની પ્રેરણાથી વગર ઈચ્છાએ યમુના ઉદ્યાન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સુધી પહાંચ્યા. પરતુ આમ્રવૃક્ષ, બકુલ તથા આસે।પાલવના મનેાહર ઉદ્યાનમાં તેનું ચિત્ત લાગતું નથી ધારાગૃહ લતામ’ડપ, કેળનામ’ડપ, ચૈત્યમ’ડપ, પણ વનગૃહની માફક રાજાને સંતાપદાયક અન્યા. હેશિયાર મન્ત્રિએ રાજાની ચેષ્ટા અને મનેાભાવ જાણીને ઉદાસિનતાનું કારણ પૂછ્યું ! રાજાએ સામાન્યતઃ કાઈ સુંદર સ્ત્રીનું કારણ બતાવ્યું. હસીને મન્ત્રીએ કહ્યું કે હે ભૂનાથ ! રતિની રમણીયતાને હરણ કરવાવાળી વીર શાળાપતિની પ્રિયાએ આપના ચિત્તનું હરણ કર્યુ છે. માટે હું તેણીને લાવી આપને સમર્પણ કરવાના પ્રયાસ કરૂં છું; રાજા ત્યાંથી નીકળી પેાતાના મહેલમાં આવ્યો, મન્ત્રીએ ‘· આત્રેયી’ નામે તાપસીને આ કાર્ય માટે નિયુક્ત કરી, તાપસી વનમાલાના ઘેર ગઈ, વનમાલાએ ઉઠીને તાપસીને પ્રણામ કર્યાં; આત્રેયીએ કહ્યું કે હિમ પડવાથી કુમુદિનીની જેમ શ્યામ અને મલીન થાય છે. તેમ તું આજે મલીન કેમ દેખાય છે ? વનમાલા બેલી હે માતાજી! આપનાથી મને કાઇ વાત છુપાવાની જરૂર નથી, હું ભાગ્યવિાણી છું; કેમકે પૃથ્વી ઉપર રહેવાવાળી હિરણી, ચંદ્રમામાં રહેલા મૃગની ઈચ્છા કરે છે. તેવી રીતે હું રાજાની ઈચ્છા રાખી રહું છું. હું હીન જાતિની છું મારા માટે રાજાને ચાગ સ્વપ્નમાં પણ અસ’ભવ છે. • આત્રેયી 'એ કહ્યુ' હે વત્સે ! તું શા માટે ચિંતા કરે છે. મારી પાસે અપૂર્વ શક્તિવાળા મણિ, મન્ત્ર, તથા Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઔષધિ છે, હું ઈચ્છું તેા સ્વર્ગમાંથી ઈન્દ્રને અને પાતાલમાંથી શેષ નાગને તારા માટે લાવી શકું છું. તે પછી રાજાને તારા માટે પ્રાપ્ત કરવા તે સહેલું છે. કાલે હું તને રાજાની સાથે મેળવી આપીશ, નહિતર · અગ્નિ પ્રવેશ કરીશ, તું ચિન્તા ન કરીશ, વનમાલાને આશ્વાસન આપી આત્રેયીએ મન્ત્રીને વાત કરી, મન્ત્રીએ રાજાને સમાચાર આપ્યા, સન્ધ્યા સમયે ચન્દ્વોય પછી ‘આત્રેયી’ એ વનમાલાને કહ્યું કે · તારા માટે મેં રાજાને સ્નેહાળ અનાન્યેા છે. તું મારી સાથે ચાલ, કે જેથી ચન્દ્રમા અને કૌમુદીની જેમ તમારા સંચાગ અખંડ અને ’ વનમાલા રાજમહેલમાં આવી, રાજાએ નિઃસાચ મની તેણીને અંતઃપુરમાં રાખી, બીજી રાણીઓને અનાદર કરતા રાજા વનમાલા સાથે હંમેશાં અનેક પ્રકારની કામક્રીડાઓને કરતા, પેાતાના જીવનને, ચૌવનને અને રાજ્યલક્ષ્મીને સફલ માનવા લાગ્યા, ઈન્દ્ર સમાન રાજાએ ઈન્દ્રાણીતુલ્ય વનમાલા સાથે પવ તાદ્યાનમાં અનેક પ્રકારે ક્રીડાએ કરી, આ માજી વનમાલાના પિત પેાતાની પત્નિના વિરહથી અગ્નિથી મળેલા ઝાડના ડુંડાની માફક અત્યન્ત દુળ અને શ્યામ થઈ ગયા છે. માળકની જેમ ધૂળ, માટીથી ખરડાયેલા શરીરવાળા, ફાટેલા કપડાંવાળા, વેરિવખેર વાળવાળા, દારૂડીઆની જેમ હું વનમાલા ! હું મનસ્વિનિ ! તું કયાં ચાલી ગઈ, મે તારા શું અપરાધ કર્યાં ! આ પ્રમાણે વિલાપ કરતા ભૂતની Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ જેમ નગરમાં આમતેમ ફરવા લાગ્યા, છેકરાએ તેની પાછળ તાલીઓ પાડીને તેની મશ્કરી કરતા હતા, દયાળુ લેાકાએ તેને સમજાવ્યેા કે રાજાએ તારી પત્નિનુ હરણ કર્યું છે. તેમાં તારૂં કાંઈ ચાલી શકે તેમ નથી, માટે હવે તું ચિન્તા ડી દે, પરંતુ તે કાંઈ જ સમયૈ નહિ, આ પ્રમાણે દુ:ખી હાલતમાં ઘણા સમય વ્યતિત થયેા. એક દિવસ વનમાલાની ધૂનમાં રાજ્ય ભવનના આંગણાંમાં તે આવી પહાંચ્યા. વાનરની જેમ લેાકેાએ તેને ચારે તરફથી ઘેરી લીધેા, લેાકેા જોરથી તાળીઓ પાડવા લાગ્યા, રાજા તથા વનમાલાએ મહેલના ઝરૂખામાંથી વિચિત્ર સ્થિતિમાં વિલાપ કરતા તેને જોઈ અને પશ્ચાત્તાપ ફરવા લાગ્યા. અને પરસ્પર વિચારવા લાગ્યા કે આપણે ચાંડાલથી પણ ક્રુર કાર્ય કર્યુ ́ છે. મલેચ્છાથી પણ અધિક અનાય એવા અમને બન્નેને ધિક્કાર હૈ, વિશ્વાસઘાતિઓમાં અગ્રગણ્ય એવા અમે અન્ને જણાએ જગતમાં અમારી અપકીર્તિ ના નગારા અમારા હાથે જ વગાડચા છે, અમારા બન્નેના ભય કર કૃત્યથી આ પુરૂષનું જીવન વિષમય, દુઃખકર બની ગયું છે. અમને નરકમાં પણ સ્થાન મલવું મુશ્કેલ છે. કિ’પાકના ફૂલની જેમ વિષમ વિષયેાને છેડી ચતન્ય પૂર્ણ આત્મામાં લીન રહેનારા જીતેન્દ્રિય આત્માઓ ધન્ય છે, મારી ક્ષત્રિચતાને ધિક્કાર છે. રાજા તેા અન્યાય કરવાવાળાને ક્રૂડ આપવાવાળા હાય છે. જ્યારે મેં તેા ધર્મ, શિલ, કુલ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અને શિષ્ટાચાર વિગેરે સર્વ છેડીને મહાન અન્યાય કર્યો છે, જ્યારે વનમાલા વિચાર કરવા લાગી કે “દરેક સ્ત્રીએ” પતિને ગુરૂ માનવા જોઈએ, આ શાસ્ત્ર વચનને મેં લેપ કર્યો છે, પતિ દ્રોહિણે એવી મને ધિક્કાર છે. છે. આ પ્રમાણે પિતાની દુકાશીલતા તથા નિર્દયતાથી આત્માની નિન્દા કરતા શુભધ્યાનને પ્રાપ્ત કરતાં, કામ ભેગથી વિરક્ત બનેલા એવા બન્ને જણ ઉપર આકાશ- - માંથી વિજળી પડી અને બંનેના શરીર બળીને ભસ્મ થઈ ગયા, અંત સમયે શુભધ્યાન તથા પરસ્પરના સ્નેહ પરિણામવાળા હોવાથી “હરિવર્ષ” ક્ષેત્રમાં જોડકા સ્વરૂપે ઉત્પન્ન થયા, માતા પિતાએ “હરી” અને “હરિણ” તેઓના નામ રાખ્યા, ત્યાં દશ પ્રકારના કલ્પવૃક્ષેથી પ્રાપ્ત થતા ભેગોને ભેગવવા લાગ્યા, આ બાજુ “વરક” પણ અતિશય દુઃખિત બની અજ્ઞાન તપ કરીને સૌધર્મ દેવલેકમાં કીબીષિયા તરીકે ત્રણ પાપમના આયુષ્યવાળે દેવ થયે, તે પિતાન, હરિને અને હરિણીને પૂર્વ ભવ અવધિજ્ઞાનથી જાણીને તે બન્ને પ્રત્યે અત્યંત ક્રોધિત બ, તેણે વિચાર કર્યો કે મારા આ બન્ને શત્રુઓ સ્વર્ગ સમાન આ લેકમાં સુખી કેમ? શક્તિમાન હવા છતાં ક્ષેત્રના પ્રભાવથી આ બન્નેને મારી શકાય તેમ નથી. - વળી અહીંથી મરીને તે બન્ને દેવલેકમાં જશે, જે હું તેઓના અપકારને બદલે ન લઈ શકું તે મારૂં દેવત્વ અને મારી દિવ્ય શક્તિઓ વ્યર્થ છે, માટે પૂર્વભવને Page #165 -------------------------------------------------------------------------- ________________ * ૧પપ બદલે લેવા તે બન્નેને હું ભરતક્ષેત્રમાં લઈ આવું. આમ વિચાર કરીને યમરાજની જેમ લાલ વિકરાળ નેત્રવાળે તે. દેવ બનેનું કલ્પવૃક્ષ સહિત હરણ કરીને ભરતક્ષેત્રમાં ચંપકદ્યાનમાં લાવ્યો, ડીવાર પછી ચંદ્રકીતિ નામના અપૂત્ર રાજાના મૃત્યુથી ખાલી પડેલી રાજગાદી માટે યોગ્ય રાજાની તપાસમાં મન્ત્રીઓ નવીન રાજાની શોધમાં, ફરતા હતા, ત્યાં મન્ત્રીઓની નજર હરિ ઉપર પડી, એટલામાં સુંદર કુંડલ તથા મૂક્તાહારથી શુભતા પોતાના તેજથી દીશાઓને તેજસ્વી બનાવતા, એક દેવે મંત્રિઓને કહ્યું કે તમને રાજા વિનાના અત્યંત દુઃખી જાણી, ઉપકારની. આકાંક્ષા રાખ્યા વિના નવિન મેઘની જેમ હું આવ્યું. છું. હરિવર્ષથી હરિણું તથા કલ્પવૃક્ષ સહિત અત્યંત કામાતૂર એવા હરિને ચંપકદ્યાનમાં લાવીને મેં મૂક્યા છે. રાજ્ય લક્ષણેથી યુક્ત એ બન્નેની તમે સેવા કરે. મંત્રીઓએ દેવની વાણીને સ્વિકાર કર્યો. દેવને પ્રણામ કરી, ધૂપાદિ તથા સ્તુતિવડે મંત્રિએએ દેવની. ભક્તિ કરી. મેટા સત્કાર સમારંભથી, મણિ અને રત્નથી યુક્ત એવા રથ ઉપર બેસાડી, હરિ તથા હરિણીને તે લેકેએ ચંપાપુરીમાં પ્રવેશ કરાવ્યું, અમરાવતીમાં ઈન્દ્રની જેમ રાજમંદિરમાં રત્નના સિંહાસન ઉપર બેસાડી હરિને રાજ્યાભિષેક કર્યો. આ પ્રમાણે નરકમાં પ્રસ્થાન કરવા યોગ્ય ઉત્તમ સ્થાન આપી દેવ સ્વસ્થાને ગો, સે ધનુષ્યની કાયાવાળા Page #166 -------------------------------------------------------------------------- ________________ હરિએ બહુ પરાક્રમથી ઘણું રાજાઓને જીતી તેમને ખંડીઆ બનાવ્યા તથા તેમની કન્યાઓની સાથે પાણી ગ્રહણ કર્યું. ઈદ્ર ઈન્દ્રાણીની જેમ ભેગોને ભેગવતાં દંપતિ યુગલ સમય પસાર કરવા લાગ્યા, ઈન્દ્રાણીએ જેમ જયન્તને જન્મ આપે, તેવી જ રીતે હરિવલ્લભા હરિણુએ સમયાનુસાર પૃથ્વીપતિ નામે પુત્રને જન્મ આપે, ભેગ લુપ હરિ મરિને પત્નિ સહિત નરકમાં ગયે. આ અઘટિત બનાવ (સુગલિકને ભરતક્ષેત્રમાં લાવવાને) શ્રી શીતલનાથ જીનેશ્વરના તીર્થમાં બ, હરિ રાજાએ ચમ્પાનગરીમાં લાખ વર્ષ સુધી રાજ્ય કર્યું, ત્યારથી તેના નામ ઉપરથી હરિવંશ કાયમ રહ્યો. હરિરાજા પછી પૃથ્વીપતિ રાજા થયે, પૃથ્વી પતિએ પિતાના મહાગિરિ નામના પુત્રને રાજ્યાભિષેક કરી વૈરાગ્યવંત બની સુંદર તપની આરાધના કરી સ્વર્ગમાં દેવપણાની પ્રાપ્તિ કરી, મહાગિરિએ પિતાના હેમગિરિ નામે પુત્રને ગાદી ઉપર બેસાડી પ્રવજ્યા ગ્રહણ કરી, તપની આરાધના કરી. કર્મ ક્ષય કરીને શાશ્વત સુખની પ્રાપ્તિ કરી. | હેમગિરિએ પિતાના પુત્ર વસુગિરિને રાજ્ય ભાર સુપ્રત કરી સંયમ ગ્રહણ કરી કર્મને ખપાવી મુક્તિસામ્રાજ્યની પ્રાપ્તિ કરી, વસુગિરિએ રાજ્ય કારભાર પિતાના મોટા પુત્ર “ગિરિ’ને સુપ્રત કરી દીક્ષા ગ્રહણ કરી, કર્મક્ષય કરી. અનંત સુખની પ્રાપ્તિ કરી, ગિરિરાજાએ પણ ઈન્દ્રગિરિ નામના પુત્રને રાજ્યને ભાર સુપ્રત Page #167 -------------------------------------------------------------------------- ________________ ૫૭ કરી, ભાગવતી દીક્ષા અંગીકાર કરી સૂરલક્ષ્મીને પ્રાપ્ત કરી, આ પ્રમાણે હરિવંશમાં ઉત્તમ ચારિત્રથી જગતમાં વિખ્યાત એવા અસંખ્યાતા રાજાએ થયા, તેએ શ્રી જિનધમ નું પાલન કરી કેટલાક મેક્ષે ગયા, અને કેટલાક દેવલાકે ગયા. આ હિરવ‘શમાં વીશમા તીપતિ શ્રી મુનિસુવ્રત સ્વામિ ઉત્પન્ન થયા, અહી આ સંક્ષિપ્તથી તેમના બે ભવાનું. વર્ણન કરવામાં આવે છે, જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં મધ્ય ખંડમાં ચપા નામે એક નગરી છે. અમરાવતીની સમાન તે નગરીમાં ઐરાવણ હસ્તિની ગતિ સદૃશ, વજ્રપાણી, ઈન્દ્રની સમાન, સુર શ્રેષ્ઠ નામે રાજા થયા, પેાતાના પ્રતાપથી ઘણા રાજાઓને જીતી લીધા, એક દિવસ આશ્વારૂઢ અની શિકાર કરવા માટે રાજા - નગરથી બહાર નીકળ્યો, પરિશ્રમથી થાકેલે રાજા ઈન્દ્ર જેમ નન્દનવનમાં જાય છે તેમ સૂરશ્રેષ્ઠ રાજવી નજદિકના ઉદ્યાનમાં ગયા, ત્યાં અત્યંત પ્રણેયી મિત્રની જેમ પવને રાજાને આલિ’ગન કયું,તેજ ઉદ્યાનમાં સ્ફટિકમય, મૂર્તિમાન પુણ્યસમાન શિલાતલ રૂપ આસન ઉપર બેઠેલા, દર્શનમાત્રથી હૃદયને આનંદ આપવાવાળા, તન નામના મુનિન્દ્રને જોઈ વિદ્વાનેામાં અગ્રગણ્ય રાજાએ ભક્તિથી પ્રણામ કર્યાં. ચાર જ્ઞાનથી પરિપુર્ણ મુનિશ્વરે ધર્મલાભ આપી રાજાને દેશના આપી, હે રાજન ! મનુ યતાને પ્રાપ્ત કરી, દુષ્કર્મ દુર કરવા માટે તથા ભવ- Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વરને શાન્ત કરવા માટે ઔષધરૂપ જીનેન્દ્ર પ્રરૂપિત શ્વની ઉપાસના કરવી જોઈ એ. સમુદ્રનું શેાષણ કરવાવાળા અગસ્ત્ય મુનિએ પણ ભવાબ્ધિનુ શાષણ કરવા માટે ધર્મનું શરણ ગ્રહણ કર્યું. યુદ્ધમાં શત્રુઓને લાખ્ખાની સંખ્યામાં મારવાવાળા પણ અભ્યંતર કામ ક્રોધાદિ શત્રુઓને નાશ કરવા માટે ધર્મવીરની સહાયતા ઈચ્છે છે. જેઓ સમસ્ત પૃથ્વીને ઋણુ મુક્ત કરવાની ઈચ્છા રાખે છે તેઓ પણ ધરૂપી શ્રીમ'તના આશરા ગ્રહણ કરી, કમ રૂપી ઋણમાંથી મુક્ત અને છે. સ્વલ્પ આપવા જેવા કે કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણી રત્ન, આ બધું શાશ્વત સુખ આપનાર જિનેશ્વર પ્રણિત ધર્મોના ચરણની રજ સમાન છે. જેમ તમામ વર્ણમાં ક્ષત્રિય મૂખ્ય ગણાય છે. તેમ સ પુરૂષાર્થોમાં ધર્મ પ્રથમ ગણાય છે. મનુષ્યરૂપ કલ્પ વૃક્ષના પુષ્પ સ્વરૂપે ધમ રહેલા છે. મેાક્ષ, દેવપણુ' અને ચક્રવતિ પણ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને અધમ સ્વરૂપે માનવામાં આવે છે. દુર્લભ મનુષ્યત્વને પ્રાપ્ત કરી જે આત્માઓ ધર્મ આરાધના નથી કરતા, તેઓ દુર્ગતિને પ્રાપ્ત કરી, અત્યંત દુ:ખી થાય છે. રાજાએ અમૃત તુલ્ય વાણીનું આદરપુર્વક પાન કરી સ`સારરૂપી સર્પના વિષથી ઉત્પન્ન થનારી જે મૂર્છા તે મૂર્છાને ક્ષણવારમાં છોડી દીધી, રાજભવનમાં આવી. પુત્રને રાજ્યાસન સુપ્રત કરી, ગુરૂ મહારાજની Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, તીવ્ર તપસ્યાથી તપતા રાજર્ષિ અનુક્રમે અગ્યાર અંગરૂપ સમુદ્રના પારગામી બન્યા, ગુરૂ મહારાજ દ્વારા બતાવવામાં આવેલા વીસ સ્થાનકનું શ્રવણ કર્યું, રાજર્ષિએ વીસસ્થાનકમાંથી ઘણું એક સ્થાનની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. | શ્રી નન્દન ગુરૂની સાથે ભુમંડલ ઉપર વિહાર કરતા કરતા લક્ષમીના ધામરૂપ લક્ષમીપુર નામના નગરમાં પધાર્યા. અહીંયા પોતાનું એક માસનું આયુષ્ય જાણીને ગુરૂમહારાજ પાસે રાજર્ષિએ આલોચના લીધી, અતિચારની આલોચના કરી, અનશન ગ્રહણ કર્યું. ગુરૂમહારાજની પાસે શ્રદ્ધાપૂર્વક સર્વ જીવોને ખમાવ્યા. પાપસ્થાનકેની નિંદા કરતા. શરીર પ્રત્યેને મેહ છોડી, નમસ્કાર મહામંત્રમાં લીન બન્યા. શુભ ધ્યાન તથા બાર ભાવનાને ભાવતા કાળધર્મ પામીને પ્રાણુત નામના દશમા દેવલોકમાં મહાપ્રભ નામના વિમાનમાં વીસ સાગરેપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા, ત્યાં દેવોથી સેવાતા, શુદ્ધ સમ્યકત્વને ધારણ કરતાં નીચે ભેગને સુખપૂર્વક ઉપભોગ કરતા આયુષ્યને ભોગવી રહ્યા છે. સંપૂર્ણ ગળાકારે આવેલા જંબુદ્વિીપમાં અનેક વિશિષ્ટ પ્રકારના દેશોથી યુક્ત રાજાસમાન ભરતક્ષેત્ર બિરાજમાન છે. તેમાં યુવરાજપદે મગધ નામે દેશ છે. લક્ષ્મીના વિલાસ ભવન ૩પ તે મગધ દેશના શ્રૃંગારને કારણે સ્વસ્તિક સમાન રાજગૃહ નામે નગર છે. ત્યાં હરિવર્ષરૂપ ઉદયાચલ ઉપર Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉદય થનારા સૂર્યની સમાન પ્રતાપી સુમિત્ર નામે એક રાજા રાજ્ય કરે છે. જેના ભયથી શત્રુએ ભાગીને જગલમાં ચાલી ગયા છે. યુદ્ધમાં જેની તલવારની તાકાત જોઈ શત્રુએ પેાતાના ભંડાર સુપ્રત કરતા હતા. વળી શત્રુએ બીકના માર્યાં થરથર ક ંપતા હતા, ગળામાં શાભતા રત્નજડિત હારના મધ્યમાં અદ્ભુત મણીની જેમ તે રાજા સમ્યકૃત્વ રત્નથી શાભતા દેશવીરતિ વ્રતનું વહન કરતા હતા, તેને ભુવનના અલકારરૂપ સાક્ષાત્ પા (લક્ષ્મી)દેવીની સમાન પદ્માવતી નામે રાણી હતી. તેના શિયલગુણથી જિતાયેલા પૂર્ણ ચંદ્રે વિષાદથી પેાતાના પેટ ઉપર કલ'કરૂપી કીરપાણને ફેકેલ છે. સહુથી વિચિત્ર વાત તા તેજ છે કે તેણીએ સ્ત્રી ચુડામણીનુ બિરૂદ પ્રાપ્ત કર્યું છે. એક સમયમાં માતાની મમતા, પિતાની છાયા અને પત્નિને! પ્રેમ આપી શકતી હતી. . શ્રી ચેાગ્ય સર્વ ગુણાથી ભરપુર પદ્માવતીને જોઈ પૃથ્વી પણ ગૌરવ અનુભવતી હતી, રાજા વિવિધ પ્રકારના ભાગે પદ્માવતીની સાથે ભાગવવા લાગ્યા. આ માજી આયુષ્ય પૂર્ણ થવાથી સૂરશ્રેષ્ઠ દેવને જીવ પદ્માવતીના ઉદરમાં શ્રાવણ પૂર્ણિમાની મધ્યરાત્રિએ શ્રવણ નક્ષત્રમાં ચદ્રમાના ચેાગ થયે છતે શૂભ લગ્નમાં, ત્રણ જ્ઞાન સહિત પ્રાણત દેવલાકથી ચ્યવીને સ ́ક્રમણ થયા, પદ્માવતીએ પાછલી રાત્રીએ હાથી, વૃષભ, સિહ, લક્ષ્મીદેવી, પુષ્પન માલા, પૂર્ણ ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કળશ, કમલથી વિકસિત Page #171 -------------------------------------------------------------------------- ________________ પાસવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નને ઢગલે, નિર્ધમ (ધુમાડા વિનાને અગ્નિ) આ ચૌદ મહાસ્વ શ્રી તીર્થકર જન્મ સૂચન કરનારા છે. તે સમયે ત્રણે લોકમાં સર્વ જીવોને સુખકારક પ્રકાશ ઉત્પન્ન થયે, રાણુએ જાગીને તરત જ શય્યા છડી રાજા તરફ પિતે જોયેલા સ્વપ્નને કહેવા ગઈ અને રાજા સમક્ષ સ્વપ્નનું નિવેદન કર્યું, રાજા પોતાની બુદ્ધિ પ્રમાણે સ્વપ્નની વ્યાખ્યા કરવા લાગ્યું, તેટલામાં સૂર્ય સમાન તેજસ્વી, કમલ સમાન કાંતિવાળા, ચંદ્રમાની સમાન શિતલ, એવા મુનિશ્વર આકાશથી ઉતરીને મહેલમાં આવ્યા, રાજાએ વંદન, નમસ્કાર કર્યા, સિંહાસન ઉપર બેસાડ્યા, હર્ષિત બનેલા રાજવીએ સ્વપ્નનું ફળ કહેવા માટે મુનિશ્વરને વિનંતિ કરી. મહામુનિએ ધર્મલાભ આપી કહ્યું કે હે રાજન ! ' તમે બને ( રાજા-રાણી) ત્રણે ભુવનમાં ધન્ય પુરૂમાં અગ્રગય છે, કેમકે રાણીને આવેલા સ્વપ્નથી સૂચિંત થાય છે કે ચૌદ ભુવનમાં, (ચૌદ રાજલકમાં) ઈન્દ્રને પૂજવારોગ્ય, મૈલોક્યના આનંદરૂપ કંદને માટે નવીન મેઘની સમાન વીસમા તીર્થંકર પરમાત્મા આપ બન્નેના પુત્ર થવાના છે. આ પ્રમાણે કહ્યું અને રાજા રાણુ હર્ષિત બન્યા. સ્વપ્નનું ફળ કહી મુનિશ્વર આકાશમાર્ગો ઉડી • ગયા. ઈદ્રના આસન કંપાયમાન થવાથી ઈન્દ્ર પણ આવી ધની વ્યાખ્યા તેજ પ્રમાણે કરી સૂર્યોદય થતાંની ૧૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સાથે ખ્યાતિષિઓએ આવીને તેજ પ્રમાણે સ્વપ્નનું ફળ બતાવ્યું. પૂર્વ દિશાના ખીજના ચદ્રમાની જેમ રાણીએ ગર્ભ ને ધારણ કર્યાં અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા ગયા, દાદ રૂપે સુંદર ત્રતાને ધારણ કર્યાં.... ઈન્દ્રે પુંસવનાદિ કા કર્યું. કુબેરે રત્નાદિકની વૃષ્ટિદ્વારા રાજાના ભંડારની વૃદ્ધિ કરી. શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાના યોગ પ્રાપ્ત થયે તે વશાખ વદ ૮ ની મધ્યરાત્રીએ રાણીએ લક્ષ્મીકુળ ગૃહ રૂપ પુત્રને જન્મ આપ્યા. જરાયુ, લેાહી આદિ મલીન વસ્તુથી રહિત એક હજાર આઠ લક્ષણયુક્ત એવા ત્રિભુવન દિવાકરને જન્મ આપ્યા, તે વખતે નારકીના જીવેાને પણ વિચિત્ર પ્રકારના હષ ઉત્પન્ન થયા, ખીજા અનેક આત્માઓને આનન્દ્વ થાય તેમાં નવાઈ નથી ! દશે દિશાઓ હસવા લાગી, આકાશમાં દેવ દુંદુભીના નાદ વાગવા લાગ્યા, પૃથ્વી ઉપર સુગધિત જલવૃષ્ટિ થઈ, પવન પણ અનુકુળ થયા. છપ્પન કુિમારિકાના આસન કપાયમાન થયા. અવિધજ્ઞાનથી પ્રભુના જન્મ જાણી પ્રભુની માતા પાસે આવી નમસ્કાર કરી પાતાતાનુ કાર્ય કરવા લાગી. જેમકે: સવ વાયુ, સુગ'ધી જલવૃષ્ટિ, દપ ણુ, ચામર, દ્વીપક વિગેરે કાર્યો કરવા લાગી. નાલચ્છેદ કર્યાં, પ્રભુની માતાને સ્નાન કરાવી, વસ તથા આષણ પહેરાવ્યા, ગાશિષ ચંદન તથા રક્ષા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ભસ્મની તૈયારી કરી, પ્રસૂતિગૃહમાં દિકુમારિકાઓએ પિત પિતાનું કાર્ય કરીને માતા સહિત પુત્રને શમ્યા ઉપર સુવાડ્યા, પ્રભુના ગુણેના ગીતે ગાવા લાગી, ત્યારબાદ આસન કમ્પાયમાન થવાથી અને અવધિજ્ઞાનથી સૌધર્માધિપતિ પાલક વિમાનાધિશ્વરે પ્રભુને જન્મ જાણી તેમના હુકમથી હરિણગમેષી દેવવડે થયેલા ઘંટારવને સાંભળી દે એકત્રિત થયા, એકત્રિત થયેલા દેથી પરિવરેલે સૌધર્મેન્દ્ર રાજગૃહમાં આવી પ્રસુતિગૃહમાં પ્રવેશ કરી પ્રભુને તથા તેમની માતાને ત્રણ પ્રદક્ષિણ આપી સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને માતાને અવસ્થાપિની નિદ્રા આપી, પ્રભુના કૃત્રિમ રૂપને માતાની પડખે મૂકી ઇંદ્ર પાંચ રૂપ કર્યા. એક રૂપે હાથમાં પ્રભુને લીધા, બે રૂપે ચામર ધારણ કર્યા, ચેથા રૂપે છત્ર અને પાંચમા રૂપે હાથમાં વજ ધારણ કર્યું. ( આ પ્રમાણે ઈન્દ્ર તથા દેવેથી સ્તુતિ કરાયેલા એવા પ્રભુને સુમેરૂ પર્વત ઉપર લાવ્યા, સિંહાસન ઉપર બેસાડયા, પિતાના બીજા રૂપે સહિત ઇંદ્ર પોતે બેઠા, ત્યારબાદ આસનના , કંપવાથી કરીને પ્રભુના જન્મને જાણી અષ્ણુતાદિ અન્ય ત્રેસઠ ઈન્દ્રો પણ પોતાના દિવ્ય વિમાન વડે ત્યાં આવ્યા, વળી આભિગિક દેવે વડે લાવવામાં આવેલા માગધ, વરદામ અને પ્રભાસ તીર્થના પાણીથી પ્રભુજીને જન્માભિષેક કર્યો, સ્નાત્ર પૂજન પછી ઈન્દ્ર પ્રભુજીની સ્તુતિ કરી, પહેલાંની માફક પાંચ રૂપને ધારણ કરી, પ્રભુજીને સુમેરૂ પર્વત ઉપરથી લાવી, માતાની પાસે મૂક્યા, માતાને Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મૂકેલી અવસ્વાપિની નિદ્રા હરી લીધી, ઈન્દ્ર ઘાષણા કરી કે ત્રણે લેાકમાંથી જે કાઈપણ પ્રભુની માતાનું અનિષ્ટ કરશે તે તેના મસ્તકના સાત ટુકડા થશે. ઈન્દ્ર પ્રભુના જમણા અ‘ગુઠે અમૃત મૂકયુ. તે અ'ગુઠા પ્રભુના મૂખમાં મૂકો, કારણ કે તીર્થંકર પરમાત્માએ સ્ત્રીના સ્તન પાન કરતા નથી. ઈન્દ્રે પાંચ અપ્સરાઓને ધાઈ તરીકે મૂકીને નદીશ્વર તરફ પ્રયાણ કર્યું.... અને ખીજા ઈન્દ્રો પણ મેરૂપવ ત ઉપરથી પાતપેાતાના સ્થાને ગયા, પ્રાતઃકાલમાં જ્યારે રાણી પદ્માવતી નિદ્રામાંથી જાગ્યા ત્યારે દિવ્ય અંગ તથા સુંદર વસ્ત્ર યુક્ત પુત્રને જોઈ અત્યંત હર્ષિત બની દાસીઓએ રાજાને પુત્ર જન્મના વધામણાં આપ્યા, રાજાએ ષિત બની યાચકોને દાન આપ્યું. જન્મ મહાત્સવ કર્યો, ખારમા દિવસે પૂર્વી ઢાઢો અનુસાર રાજાએ પુત્રનુ નામ મુનિસુવ્રત રાખ્યુ શ્યામાંગ હાવા છતાં પ્રભુએ ચંદ્રમાની જેમ સકલ વિશ્વને પાતાના ગુણાથી શીતળતામાં તરખેાળ બનાવ્યુ. ત્રણ જ્ઞાનથી યુક્ત હેાવા છતાં પ્રભુએ આલકે ચિત અજ્ઞાન રમતાથી પેાતાની ખાલ્યાવસ્થા પૂર્ણ કરી, વીશ ધનુષ્ય પ્રમાણ કાયા સહિત યૌવનાવસ્થા વાળા શ્યામરગ અને અપૂર્વ કાંતિવાળા શરીરને ધારણ કર્યું. તે વખતે તેમના શરીરને જચિ'તામણીના સ્થંભ સદૃશ ઉપમા આપવામાં આવી હતી, ત્રણે લેાકના રાજ્યને પ્રાપ્ત કરનાર પાતાના પુત્રને યુવાન જાણી રાજાએ યુવરાજ પદે સ્થાપિત કર્યો, K Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ વિવાહ ચેાગ્ય જાણીને પ્રભાવતી આદિ રાજપુત્રીઓ સાથે તેમનું પાણીગ્રહણ કરાવ્યું. સૌધર્મેન્દ્રની આજ્ઞાથી કુબેરે અનાવેલા મહાપ્રાસાદમાં માતાપિતાની આજ્ઞાથી પેાતાની પત્નિઓ સહિત યુવરાજ આનંદ પૂર્વક રહેવા લાગ્યા. જીતેન્દ્રિય હાવા છતાં કર્માધીન માનીને પેાતાની પ્રભાવતી આદિ સ્ત્રીઓની સાથે શ્રેષ્ઠતર ભાગેને ભાગવવા લાગ્યા. : " ' " અનુક્રમે પ્રભાવતીએ સૂર્ય સમાન પ્રતિભાશાળી પૂત્રને જન્મ આપ્યા, જેનું ‘ સુવ્રત ' એવુ' નામ રાખવામાં આવ્યું. પુત્ર રાજ્યભાર વહન કરવા ચેાગ્ય થાય તેની રાહ જોઈ ને જ · સુમિત્ર” રાજા દિવસેા પસાર કરતા હતા, સાડા આઠ હજાર વ્યતિત થયા બાદ એકદા શ્રી ‘સુમિત્ર રાજાએ પુત્રને કહ્યું કે હવે મારૂ ચિત્ત રાજ્ય પાલનમાં લાગતું નથી, માટે તમા રાજ્યભાર વહન કરે, અને મુક્તિપંથના આશ્રય કરવા માટે મને વનપ્રયાણ કરવા ખુશીથી રજા આપેા, હે પુત્ર! સ્નેહવશ થઈને તમાને કાંઈક કહુ છું. તે સાંભળેા, પૃથ્વીને ભાર તમારા ઉપર નાખવાથી શેષનાગ નિશ્ચિત બનીને રહે, તેમ ગુણેાને ઉપાર્જન કરો, હૃદયને સદ્ગુણ રૂપી હારથી વિભૂષિત કરજો, જેનું હૃદય સદ્ગુણુ હારથી રહિત હાય છે તે નિર્મામ પુરૂષ નષ્ટ અને છે. સતન્ત્ર સ્વતંત્ર હોવા છતાં કદાપિ મન્વિઆનુ અપમાન કરતા નહી. ઈચ્છા મુજબ દાન આપો. કીતિપાત્ર બનજો, કુમારને આ પ્રમાણે શિખામણ આપી શ્રી Page #176 -------------------------------------------------------------------------- ________________ સુમિત્ર રાજાએ શુભલગ્ન રાજકુમારને સિંહાસન પર સ્થાપિત કર્યા. અનેક પ્રકારના માંગલિક વાદ્યતંતુઓના ધ્વનિ પૂર્વક તીર્થજલથી પરિપૂર્ણ સુવર્ણ કળશ વડે અભિષેક કર્યો, જ્યારે સુંદર વસ્ત્ર તથા આભૂષણોથી તેમને શણગારવામાં આવ્યા, તે વખતે સાક્ષાત્ સુવર્ણ દંડના ધારક પિતૃવેત્રી સમાન દેખાવા લાગ્યા, મેરૂપર્વત ઉપર રૈલોક્ય સામ્રાજ્ય પ્રાપ્તિ રૂપે દેવેએ પ્રથમથી જ જેમના અભિષેક કર્યા હતા છતાં હવે શા માટે અભિષેક થઈ રહ્યાં હશે ? તેમ જાણીને આકાશ દુંદુભિ નાદથી હસવા લાગ્યું. સામ્રાજ્ય પ્રાપ્તિના શુભ અવસરે પ્રભુએ દયામય બની, ક્રીડા પક્ષીરૂપ શત્રુ રાજાઓને કારાગાર રૂ૫ પિંજરામાંથી મૂક્ત કર્યા. ઈન્દ્રની આજ્ઞાથી અનેક પ્રકારના વિશ્વમેને બતાવતી અસરાઓ સવાર-બપોર અને સાંજના પ્રભુની સામે સંગીત કરવા લાગી. - અનેક પ્રકારના ઉત્સવમાં ઘણા દિવસો વ્યતીત થયા બાદ પ્રભુના માતા-પિતાએ વ્રતને ગ્રહણ કર્યું. આયુષ્ય પૂર્ણ કરીને માહેન્દ્ર દેવલોકમાં ગયા. પ્રભુ નિર્મોહી હોવા છતાં પણ માતા-પિતાના વિયેગથી ખેદ પામ્યા. સ્વયં ભવસ્થિતિને જાણવા છતાં પણ પ્રભુએ રાજ્ય કાર્યમાં પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રજા પણ પ્રશંસા કરવા ગ્ય હતી કે જે પ્રજા હમેશાં પ્રભુના સ્મરણમાં લીન હતી, પ્રભુના પુણ્યની પણ શું સ્તુતિ કરીયે? જે કે તેઓ સ્વયં પ્રજાની દરેક પ્રવૃત્તિમાં સતત ધ્યાન રાખવાવાળા હતા. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ આ પ્રમાણે પન્દર હજાર વર્ષ સુધી રાજ્યપૂરા વહન કરી પ્રભુએ પેાતાના જ્ઞાનથી ભાગરૂપલના ઉપભેગ કરવાથી ક સ્થિતિને અત્યન્ત ક્ષીણ માની તે વખતે પ્રકાશમાન ચન્દ્રરૂપ મુખવાલી કાજળઘેરાં શ્યામલ નેત્રવાળી, હંસની ગતિવાળી, હુંસના ધ્વનિથી મનેાહર નક્ષત્ર માલાઓને અલંકારરૂપે ધારણ કરનારી, શંકરજીના અટ્ટહાસ્ય (તાંડવ)ની સમાન સફેદ કાશ પુષ્પને ચામરના રૂપમાં ધારણ કરવાવાળી, શરદઋતુ સુવ્રતરાજાની આરાધના માટે આવી પહોંચી. અને મુનિસુવ્રતસ્વામીએ સ`સારના તમામ પદાર્થોમાં અનિત્યતાનુ ચિંતન કરવા માંડયુ, અનિત્યતાને કમપિરણામ રૂપ રાજાની દાસી માની, સહુથી પ્રથમ અનિત્યતાના સ્વામી ક પરિણામને હણવાના સંકલ્પ કર્યાં. આ પ્રમાણે વૈરાગ્યવાસિત પ્રભુ મનમાં વ્રત લેવાને વિચાર કરવા લાગ્યા, તે વારે બ્રહ્મલેાકથી પાતપેાતાના વિમાનમાં એસી નવ લેાકાંતિક દેવાએ આવીને પ્રભુને નમસ્કાર કર્યાં, અને કહ્યું કે હે પ્રભુ! આપ ભવાબ્ધિ (સંસાર )ને પાર કરવા માટે તીર્થ (ચતુર્વિધ સ ́ઘ)ની સ્થાપના કરે. આ પ્રમાણે કહીને જેઓના કલ્પ છે તેવા નવે લેાકાંતિક દેવા સ્વસ્થાને ચાલ્યા ગયા. માદ પ્રભુ જેમ વાદળમાંથી જલદ્વારા પડે છે તેમ તેઓએ દાન આપવાની શરૂઆત કરી. તીર્થંકર પરમાત્માને ગૃહસ્થજીવનમાં એ મેટી ઉપમાઓ હાય છે (૧) મહાભાગી, (૨) મહાદાની, સ’યમને Page #178 -------------------------------------------------------------------------- ________________ અંગીકાર કર્યા બાદ (૩) મહાત્યાગી, (૪) મહાતપસ્વી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ તીર્થકર નામકર્મને ઉદય થયેલે ગણાય તે વારે (૫) મહામાહણ (૬) મહાપ (૭) મહાનિર્ધામક (૮) મહાસાર્થવાહ આ પ્રમાણે આઠ મહાન ઉપમાઓ હોય છે. નગારાઓથી રાજ્યમાં ઉષણાઓ કરાવવામાં આવી. દરરોજ એક કરોડ આઠ લાખ સેનૈિયાનું દાન પ્રાત:કાળથી મધ્યાહ્ન સુધી એક વર્ષ સુધી આપ્યું. ઈન્દ્રના હુકમથી અલકાધીશ કુબેર સુવર્ણ, ચાંદી, રૂપુ, મણી, આદિ પ્રભુના મહેલમાં લાવીને મુકતા હતા. ચારે બાજુથી યાચકે આવતા હતા, તેઓને મનવાંછિત પ્રભુ આપતા હતા. આ પ્રમાણે ત્રણ અઠ્ઠાસી કોડ અને અઠ્ઠાસી લાખ સોનામહેરનું દાન આપ્યું. આ પ્રમાણે મુનિસુવ્રતસ્વામિ વિશ્વના દરિદ્રયને દૂર કરીને ભવ દેને છોડાવવા માટે વ્રત લેવા માટે ઉત્સુક બન્યા, અને ક્ષત્રિય ધર્મ પાલક પિતાના પૂત્ર સુવતકુમારને રાજ્ય ગાદી ઉપર સ્થાપન કર્યો, પિત પિતાના આસને કમ્યાયમાન થવાથી ઈકોએ પ્રભુ દીક્ષાનો અવસર જાણીને હપૂર્વક તેઓ ત્યાં આવ્યા આવીને પ્રભુ તથા સુવ્રતાદિ રાજ ઓને નમસ્કાર કરી, વ્રત રાજયાભિષેક માટે આદેશ મા. પ્રભુની આજ્ઞાથી સૌધર્મેન્દ્ર મુકતાફલ સમાન ઉજ્જવલ સુવર્ણ કલશેથી અને તીર્થ જલેથી અભિષેકે સત્વ કર્યો, પ્રભુને દિવ્ય વસ્ત્રાલંકાથી વિભૂષિત કર્યા, અપરાજીત વિમાનના જેવીજ અનુપમ શોભાયુકત હજજારે દેવ તથા મનુષ્યથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉચકવા ગ્ય ઈન્દ્રથી તૈયાર કરવામાં આવેલી અપરાજીત શિબિકા ઉપર આરૂઢ બની પૂર્વાભિમૂખ સિંહાસન ઉપર બિરાજમાન પ્રભુ રાજગૃહ નગરનો મધ્યભાગમાંથી સંયમ ગ્રહણ કરવા નીકળ્યા, તે વખતે દેવતાઓએ પ્રભુના મસ્તક ઉપર સફેદ છત્ર ધારણ કર્યું હતું. બે બાજુ ચામર ઢળતા હતા, અપ્સરાઓ માંગલિક ગીત ગાવા લાગી, સુવ્રતાદિ રાજપુરૂષ તથા અશ્રુતાદિ દેવેન્દ્રોએ તેમની પાછળ ચાલવા માંડયું. આ પ્રમાણે મોટા દેવેન્દ્રોએ તેમની પાછળ ચાલવા માંડયું. આ પ્રમાણે મેટા મહોત્સવ પૂર્વક પ્રભુ નિલગુહા નામના ઉદ્યાનમાં આવ્યા, શિબિકામાંથી ઉતરીને આભૂષણને ઉતારી, ઈન્ડે આપેલા દેવદુષ્યને ખભે મૂક્યું. ફાગણ શુકલ દશમી તીથિને દિવસે ચંદ્રમાને શ્રવણ નક્ષત્ર સાથે સુગ પ્રાપ્ત થયે છતે છઠ્ઠતપથી યુક્ત પ્રભુએ દિવસના પાછલા ભાગમાં પંચમુષ્ટિ લેચ કરીને સિદ્ધાન્ત સાક્ષીએ ચારિત્ર ગ્રહણ કર્યું. તે વખતે હમેશના દુઃખીઆરા નારકીના જીવને પણ એક ક્ષણને માટે અપૂર્વ સુખને અનુભવ થયે, બીજા દેવ અને મનુષ્યના સુખની તે વાત જ શું કરવી ! તે વખતે પ્રભુને મને દ્રવ્ય પ્રકાશને કરવાવાળું મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુની સાથે સંસાર પર સંવેગ ભાવ આવવાથી એક હજાર રાજાઓએ પ્રવજ્યા ગ્રહણ કરી, પ્રભુની તુતિ અને પ્રણામ કરીને સુવ્રત રાજા પરિવાર સહિત Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ નગરમાં પાછો આવ્યો, દ્રો નંદીશ્વર દ્વીપ જઈને અદાઈ મહત્સવ કરીને પિતાના સ્વસ્થાને ગયા, દેવેથી પરિવરેલા ઈન્દ્રની જેમ, તારાઓથી પરિવરેલા ચન્દ્રની સમાન મુનિયે સહિત પ્રભુ ત્યાં જ પ્રતિમા ધારણ કરીને રહ્યા. - તે સમયે અન્ધકારના સમૂહને દૂર કરવામાં સમર્થ એવા પ્રભુના તપ તેજને જોઈ લજજાળુ બનેલ સૂર્યનારાયણ અસ્તાચળે જઈને સમુદ્રમાં ડુબી ગયા, અને પ્રસન્ન ચન્દ્ર મુખવાળી, સ્ના, ચંદનના વિલેપન કરેલી નક્ષત્ર માલાઓથી સુશોભિત યામિની કામિનીએ પ્રવેશ કર્યો, કામીજનેના ચિત્તને માટે વૃદ્ધા સમાન, પ્રભુના ચિત્તમાં ભ પમાડવામાં અસમર્થ થવાથી, સ્વયં આથમી ગઈ બીજે દિવસે રાજગૃહી નગરીમાં બ્રહ્મદત્ત નામના રાજાને ઘેર ભવાબ્ધિતારણ પારણું કરવા માટે પ્રભુએ પ્રવેશ કર્યો, પિતાના આંગણામાં જગમ કલ્પતરૂ સમાન પ્રભુને બિરાજમાન થયેલા જોઈને રોમરોમ રોમાંચને અનુભવતો આખમાંથી વરસતા હર્ષાશ્રુજલથી પ્રભુના પગનું પ્રક્ષાલન કરતે, માથાને ભૂતલ સુધી સ્પર્શ કરીને પ્રભુને વંદના કરી, તે રાજાએ સુંદર પરમાન્નથી પ્રભુના પાત્રને તથા હર્ષોલ્લાસથી મનને સંપૂર્ણ ભરી દીધું. તે વખતે દેવતાઓએ આકાશમાં દેવદુન્દુભિને નાદ ગજવી મૂક્યો, અને અહેદાનમાં આ પ્રમાણે ઘોષણા કરવા લાગ્યા, સુગધ જલની વૃષ્ટિથી પૃથ્વીને સુગંધમય બનાવી, પુષ્પવૃષ્ટિથી અલંકૃત કરી, તથા રત્નોથી શૃંગારિક અને વસ્ત્રવૃષ્ટિથી સુવાસિત બનાવી, તે સમયે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સુરાસુર નરેશ્વરે ત્યાં આવી આશ્ચર્ય ચકિત બનીને બ્રહ્મ-- દત્ત રાજાની પ્રશંસા કરવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે તમારા સિવાય સ્વર્ગ અને મુક્તિની સંપદાઓ કેણ પ્રાપ્ત. કરી શકે ? - કેમકે ત્રિલેકના નાથ પ્રભુ સ્વયં દાન પાત્ર બન્યા બીજા રાજાઓની લક્ષમી વધ્યા છે. આ પ્રમાણે બ્રહ્મદત્ત રાજાની પ્રશંસા કરીને સર્વે જણ પોતપોતાને સ્થાને ગયા, શ્રી બ્રહ્મદત્ત રાજાએ પણ તીર્થંકર પરમાત્માની ચરણ રેખાથી અંકિત બનેલી પૃથ્વી ઉપર રત્નોથી તીર્થ સમાન પીઠિકા સ્થાપિત કરી, ભગવાન પણ નિર્મમ બનીને પિંજરામાંથી મુક્ત બનેલા પક્ષીની જેમ, ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા, જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં એકેન્દ્રિય વાયુએ (પવને) પણ પ્રતિકુળતા ન બતાવી, તે પછી પંચેન્દ્રિય સિંહાદિ જનાવરોની તો વાત જ શું કરવી, મહા મુશ્કેલીએ. ક્ષય થઈ શકે તેવી કર્મની વેલીઓને તપરૂપ અગ્નિમાં સળગાવતાં થોડાક દિવસોમાં સજજનોથી ગુણવંત તરીકે પૂજાવા લાગ્યા. પવનોથી મેરૂપર્વતની જેમ ઉપસર્ગ પરિસોથી ન કમ્પાયમાન થાય તેવા, મેહરહિત, ભયરહિત, ક્રમશઃ પંચેન્દ્રિ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, ભૂતલ ઉપર પ્રત્યેક | દેશ, પ્રત્યેક વનમાં મૌન ધારણ કરીને વિહાર કરવા લાગ્યા, પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં અગ્યાર મહીના સુધી વિહાર કરી, Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જ્યાં દીક્ષા લીધી હતી, તે જગ્યાએ નિલગુહા ઉદ્યાનમાં પધાર્યાં, છટ્ઠ તપથી યુક્ત, ચમ્પક વૃક્ષની નીચે, શાન્ત રસથી ઝરતા, પ્રતિમા ધારણ કરી, ધ્યાનમાં રહેલા છે. ફાગણ વદ બારસના શ્રવણ નક્ષત્રમાં ચન્દ્રમાના ચેાગ થયે છતે શુકલ ધ્યાનમાં લીન બનેલા પ્રભુએ ઘાતીકમના ક્ષય કર્યાં, અને લેાકાલોક પ્રકાશિત નવીન સૂર્યની જેમ પ્રભુને કેવલજ્ઞાન અને કેવલદાનની પ્રાપ્તિ થઈ, સન સČદશી, ભગવાને ત્રણે ભુવનને પાતાની જ્યેાતિ વડે ત્રસ રે કણાની જેમ જોયું. પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તે સમયે દેવેન્દ્રોના આસન કમ્પાયમાન થયા, અવધિજ્ઞાનના ઉપયાગ સૂકી ઇન્દ્રે પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયેલી જાણી. ત્યારે તમામ દેવા ઈન્દ્ર સહિત સપૂર્ણ ઋદ્ધિ, સિદ્ધિ સહિત પ્રભુ પાસે આવ્યા, તે સમયે આખું નભમંડળ અદ્ભૂત પ્રકાશમય ખુની ગયુ.. ઈન્દ્રના આદેશથી વાયુકુમારોએ પૃથ્વીને પ્રમાર્જન કરી, મેઘકુમારોએ સુગન્ધી જયમા છંટકાવ કરીને પુષ્પવૃષ્ટિ કરી, ન્યન્તરદેવે એ રજતમય, સુવર્ણ મય તથા રત્નમય ત્રણ પ્રકારનું સમવુસરણ બનાવ્યું. દેવાથી પરિવરેલા પ્રભુએ પૂ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યાં, ચૈત્યક્રમને પ્રદક્ષિણા આપી, પૂર્વાભિમૂખ 'સિંહાસન ઉપર “નમસ્તીર્થાય ” તીને નમસ્કાર કરીને બેઠા, અન્ય દીશાઓમાં દેવાએ પ્રભુના ત્રણ રૂપે બનાવ્યા, ચતુતિ સ*સાર તારક એવા પ્રભુ ચતુમુ ખ અન્યા, શ્રી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ સૂત રાજાએ પણ દૂત દ્વારા જાણી પ્રસન્ન બની, તે. તેને સાડા તેર લાખ સેનૈયા બક્ષીસ આપ્યા, પોતે ત્યાં. આવી પ્રદક્ષિણા દઈ “નમુશ્કણું” થી પ્રભુની સ્તુતિ. કરી, દેવેન્દ્રોને પ્રણામ કરીને બેઠા, પ્રભુએ સર્વ જીવોને પરિણામ થાય તેવી વાણીમાં સર્વવિરતિ તથા દેશવિરતિ ધર્મની પ્રરૂપણું કરી. પ્રભુની દેશનાનું શ્રવણ કરીને ઘણા આત્માઓએ. પ્રવજ્યા ગ્રહણ કરી, ઘણું આત્માઓ દેશવિરતિ, ધર્મને પામ્યા, ઘણા આત્માઓએ સમ્યક્ત્વને સ્વિકાર કર્યો, ત્રિપદીનું શ્રવણ કરી દ્વાદશાંગીની સૂત્રથી રચના કરવાવાળા ઈન્દ્રાદિક અઢાર ગણધરની સ્થાપના કરી, પ્રભુએ સાધ્વી શ્રેષ્ઠ આર્યા અનિલાને મહત્તરા. પદ આપ્યું. ગંગદત્ત આદિ શ્રાવકગણું અને વિજ્યા પ્રમુખ શ્રાવિકાગણ એ રીતે પ્રભુએ ચતુર્વિધ સંઘની. સ્થાપના કરી, તે વખતે પ્રથમ પિરસી પૂર્ણ થઈ અને દેશના પણ પૂર્ણ થઈ, રાજાની આજ્ઞાથી જ્યારે ઉપહાર દેવેની સામે મૂકો, ત્યારે અર્ધો ભાગ દેએ ગ્રહણ કર્યો, એ ભાગ રાજાઓએ ગ્રહણ કર્યો, બાકીને ભાગ. બીજાઓએ ગ્રહણ કર્યો, ત્યારબાદ પ્રભુ ઉત્તર દિશાના . દ્વારથી દેવોની સાથે નીકળી દેવછંદામાં ગયા, બીજી પિરસીની શરૂઆતમાં ગણનાયક “ઈન્દ્ર” પ્રભુની પાદપીઠ ઉપર આરૂઢ થઈને દેશના આપી, “ઈન્દ્ર' ગણધરની. દેશનાની પૂર્ણાહૂતી બાદ વજાણું સુત્રતાદિ પ્રભુને નમ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સ્કાર કરીને પિતાના સ્થાને ગયા, તેમના તીર્થમાં વરૂણ યક્ષ (ત્રફ્સ) (શંકર) ચતુર્મુખાદિ ઉપ્તન્ન થયા. પુરૂષદત્તા તથા ગૌરી તે બને શાસન દેવીઓ ઉન્ન થઈ. જન્મથી ચાર, કર્મક્ષયથી અગીયાર, દેવતાઈ ઓગઅણુસ એમ કુલ ત્રીસ અતિશયોથી યુક્ત જઘન્યથી સવા કોડ દેવતાઓથી પરિવરેલા પ્રભુ વિહાર કરતાં કરતાં પ્રતિકાનપુર પધાર્યા, ત્યાં ઈશાન ખુણામાં દેથી નિર્માણ કરાયેલ સમવસરણમાં પ્રવેશ કરી સિંહાસન ઉપર આરૂઢ થઈને પ્રભુએ કલ્યાણકારી ધર્મ દેશના આપી, જનપદ તથા નાગરીકેની સાથે રાજ્યગણ આવ્યા, દેશના શ્રવણ કરી પોતપોતાની શક્તિ મુજબ પ્રભુની વાણીને આદર કર્યો. (વ્રત લીધા). એક ઘેડાની ઉપર ઉપકાર કરવાની અપેક્ષાથી એક અહેરાત્રિમાં સાઠ જન ભૂમિ વિહાર કરી દેવો સહિત ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં આવ્યા, - ઉનત શિખરોથી શોભતા મહાકાય ભવનોમાં લેકે દેવતાઈ સુખે ભેગવતા હતા, એવા ભરૂચ નગરની નજદીકમાં કેરટેક નામના ઉદ્યાનમાં શ્રી વશમા તીર્થાધિપતિ મુનિસુવ્રત સ્વામિ સમેસર્યા, ઉદ્યાન પાલકે નગરમાં જઈ લોકોને તથા જિતશત્રુ રાજાને વધામણી આપી. - રાજાએ તેને ઘણું ધન આપી નગરમાં ઢંઢેરો પીટાવ્યું, રાજાએ વસ્ત્રાલંકારથી દેહ સુશોભન કરી પિતાના મનોરમ જાતિના અશ્વ ઉપર સ્વાર થઈને શ્રી જિનેશ્વર ભગવંતના -દર્શન-વંદન ને માટે પ્રસ્થાન કર્યું. સમસ્ત અંતઃપુર અને નગરજનો પણ રાજાની સાથે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ આવ્યા, રાજાએ અશ્વ ઉપરથી ઉતરીને પ્રભુને પ્રદક્ષિણ દીધી, વંદન કર્યું. વિધિપૂર્વક ધર્મ દેશનાનું શ્રવણ કર્યું, તે વખતે ચિત્રામણમાં ચિત્રેલા ચિત્ર સમાન એક ચિત્તે મનોલ્લાસમાં તરબળ બનેલા રાજાના ઘેડાએ પ્રભુની ધર્મદેશનાનું શ્રવણ કર્યું. તે જ સમયે ગણાધીશ ઈન્દ્ર ગણધરે પૂછ્યું કે હે ભગવન ! આ સમવસરણમાં તેણે ધર્મ પ્રાપ્ત કર્યો. તે વારે પ્રભુ બોલ્યા કે રાજાના ઘડા સિવાય બીજા કેઈએ ધર્મ પ્રાપ્ત કર્યો નથી, રાજાએ આશ્ચર્યથી પૂછ્યું કે હે ભગવન ! શ્રદ્ધાસંપન્ન, શુદ્ધચિત્ત, આ મારો અશ્વ પૂર્વ ભવમાં કોણ હતો ? જિનેશ્વર ભગવતે કહ્યું કે હે રાજન! તમે એક ચિત્તે સાંભળે, હું તમને તેને પૂર્વ ભવ કહું છું. - પશ્ચિમ વિદેહમાં પશ્ચિની ખંડ નામે નગરમાં, જિનધર્મ નામે એક શ્રાવક શિરોમણિ રહેતું હતું. તેને શિવમી અને ભદ્રિક પરિણામવાળો સાગરદત્ત નામે એક મિત્ર હતું. તેણે જિનધર્મની સાથે જઈને સાધુના મુખથી સાંભળ્યું કે જે જિનબિંબની રચના કરાવે છે તેને માટે જ્ઞાન દુર્લભ નથી, તેણે સુવર્ણમય જિનબિંબ બનાવીને ચૈત્યમાં પ્રતિષ્ઠાપિત કરાવ્યા, મકર સંક્રાતિના દિવસે નગરની બહાર સાગરદત્તના બનાવેલા શિવમંદિરમાં અને - મિત્રે ગયા, ત્યાં તેને પૂજકથી મૂકવામાં આવેલા ઘીના ઘડાની નીચે અસંખ્ય જીવોને કચડાતા જોઈ દયાથી તેને Page #186 -------------------------------------------------------------------------- ________________ બચાવવાનો વિચાર કર્યો, અને પૂજારીને જીવદયા પાળવા માટે કહ્યું. તે વખતે “શું તમને કહેત ક૫ડાવાળા ભિક્ષકોએ ઉપદેશ આપે છે?” આમ બોલી એક પૂજારીએ પગવડે તમામ જીને કચડી નાખ્યા, સાગરદત્ત પૂજારીને લઈ તેના મેટા આચાર્ય પાસે ગયે, ત્યાં પણ સાગરદત્તની ઉપેક્ષા થઈ, ત્યારે સાગરદત્તે મનમાં વિચાર્યું કે આ પૂજારી તથા તેને આચાર્ય કેટલા બધા નિર્દય છે? કે જે પિતાના શિષ્ય પરિવારને દુર્ગતિ પ્રાપ્ત કરાવે ? હું ગુરૂબુદ્ધિથી તેમની પૂજા કેમ કરી શકે. આ પ્રમાણે વિચારીને તેણે શિવધર્મ છોડી જૈન ધર્મનો સ્વિકાર કર્યો, ત્યારપછી વ્યવહારને માટે ચમ્પાનગરી ગયા. તેણે ચૈત્યવંદન કરી મુંજ રાજાને જોયો. મેં સાધર્મિક ભાવથી તેને સત્કાર કર્યો, તેથી મુંજ રાજા તથા તેનામાં ન . ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અચળ બની, જ્યારે સાગરદન પિતે પિતાના નગરમાં જઈ રહ્યો હતે. ત્યારે રસ્તામાં એકાએક બિમાર પડી ગયો, જેથી તેના સ્વજને એ ધર્મની ખૂબ જ નિન્દા કરી, જેનાથી સાગરદત્ત અત્યંત દુઃખી થયે, સ્વજનોએ રૂદ્ર જાપ કરવા માટે - સાગરદત્તને કહ્યું કે જેનાથી તે રોગમુક્ત થઈ શકે, તેણે પણ રૂદ્ર જાપ કર્યો, ભવિતવ્યતાના ગે તે રોગમુક્ત - થયે ત્યારથી જિનધર્મ પ્રત્યે આદર ઓછો થવા લાગે, કેવળ દાક્ષિણ્યતાથી પ્રામાદિ વ્યવહારનું પાલન - કરવા લાગ્યું. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ આ પ્રમાણે સમ્યક્ત્વને છેડી, મહા પરિગ્રહી મની મરીને અશ્વયોનિમાં ઉત્પન્ન થયા. રાજન્ ! પૂર્વ ભવમાં તેણે જે જિનબિમ્બ બનાવ્યા, તેના પ્રભાવથી, મારી વાણીનું શ્રવણ કરી ખેાધ પામ્યા છે, જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરી, મરીને આઠમા સહસ્રાર નામના દેવલાકમાં જશે, અને આ જગ્યાએ મારી પ્રતિમા સહિત સુંદર ચૈત્ય નિર્માણ કરશે, અને અશ્વાવબેાધતીને પ્રસિદ્ધ કરશે, પ્રભુની વાણી સાંભળી રાજાએ ક્ષમા યાચના કરીને તે અશ્વને છેડી મૂકો, નગરમાં ઉદ્ઘાષણા કરાવી કે આ અશ્વને કાઇએ પકડવા નહિ, 'આંધવા નહિ, મારવેશ નહિ, તેની ઉપર કાઇએ બેસવું નહિ, વાહનમાં તેને ઉપયોગ કરવા નહિ, તેની ઈચ્છા મુજબ નગરજનાએ તેને ફરવા દેવેા. ભગવાને ત્યાંથી ખીજે વિહાર કર્યાં, અન્ય પણ સચિત્ત ઘાસ-પાણીને ત્યાગ કરી, કેવલ અચિત્ત આહાર પાણી કરવા લાગ્યા. અનુક્રમે મરીને સહસ્રાર નામના આઠમા દેવલાકે ગયા, તેણે અન્ધાવમેધ ક્ષેત્રમાં આવી ઉન્નત ચૈત્ય તથા વીશમા તી પતિ શ્રી મુનિસુવ્રતસ્વામિના મિ’બની સ્થાપના કરી, આજે પણ ભરૂચમાં અશ્વાવઐાધ તી પ્રસિદ્ધ છે, આ પ્રમાણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી, સાડા આઠ હજાર વર્ષમાં અગ્યાર માસ ઓછા, એટલા સમય સુધી ભૂતલ ઉપર પ્રભુએ વિહાર કર્યાં, તેમને ત્રીસ હજાર તપસ્વી શ્રમણ, પચાસ હજાર તપસ્વી સાધ્વીઓની સ’પદ્મા હતી, પાંચસો સાધુ ચૌદ પૂ`ધર હતા, અવધિજ્ઞાનીઓની સંખ્યા ૧૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અઢારસે હતી, પંદરસે મન પર્યાવજ્ઞાની હતા, અઢારસે કેવલીઓ હતા, બે હજાર મુનિઓ વિકિય લબ્ધિવાળા હતા. - વાદ કરવામાં લબ્ધિવંત એવા બારસો સાધુઓ હતા, એક લાખ બહોતેર હજાર શ્રાવકને પરિવાર હતો, ત્રણ લાખ શ્રાવિકાઓને પરિવાર હતો, પ્રભુ એક મહિનાનું પિતાનું આયુષ્ય જાણુને એક હજાર મુનિઓ સહિત સ મેતશિખર પર્વત ઉપર આવ્યા અને બધાએ માસોપવાસની શરૂઆત કરી, આસન કંપાયમાન થવાથી ઈન્દ્રાદિકે આવ્યા, પ્રભુને નમસ્કાર કર્યો. જેઠ વદ નવમી તીથીને દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રનો રોગ પ્રાપ્ત થયે છતે, માસેપવાસના અંતિમ દિવસે શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદનું ચિન્તન કરતાં, કર્મ ક્ષયથી અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરી પ્રભુ નિર્વાણ પામ્યા યાને મુક્તિને પામ્યા. ત્યારબાદ તેઓના પૂત્ર મહા પરાક્રમી સુવ્રત રાજાએ લાંબા સમય સુધી રાજગૃહમાં અખંડ સામ્રાજ્યનું પાલન કર્યું. કાશીદેશમાં ગંગા નદીના સામા કીનારા ઉપર વારાણસી નામે નગરીમાં ઈલાપતિ સુવ્રતવંશમાં ઉત્પન્ન થયેલ “દક્ષ” નામે રાજા રાજ્ય કરે છે, તેમને ઈલાદેવી નામે રાણું છે, ઈલાદેવીને સત્વશીલ “ઐલ” નામે પુત્ર થ, તથા યથાર્થ નામવાળી “મનેરમા” નામે પુત્રી ઉત્પન્ન થઈ તેના સૌંદર્યનું વર્ણન કેણ કરી શકે ? ચતુર્મુખ બ્રહ્મા પણ જેની સ્તુતિ કરવામાં અસમર્થ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ છે, એવી મનોરમાં બાલ્યાવસ્થાને છેડી યૌવનાવસ્થામાં આવી પહોંચી, જ્યારે તેના લગ્નને સમય આવ્યે ત્યારે દક્ષરાજા” પિતે જ મનેરમા પ્રત્યે કામાતુર બન્યું. તેણે અનેક ગુણોથી યુક્ત એવી મનોરમાને પિતાનું જ કન્યા રત્ન માન્યું, અને તેવી જ રીતે ઉપલેતા તરીકે પણ પોતે પિતાને માનવા લાગ્યું, જેમકે ભારતીનો ભોક્તા બ્રહ્મા પિતે પિતાની જાણે છે. દક્ષ રાજાએ પોતાના અંતરમાં નિશ્ચય કરીને માયા કપટથી મન્ત્રીઓને પૂછયું કે મારા ઘરમાં ઉત્પન્ન થયેલા રત્નોને ભોક્તા કોણ? તમે સર્વે વિચાર કરીને મને કહે, તે વારે મન્ત્રીઓએ કહ્યું કે સમસ્ત પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલ રત્નના અધિકારી આપ જ છે, તે પછી ઘરમાં ઉત્પન્ન થયેલા રત્નની તે વાત જ શું કરવી ? " આ પ્રમાણે કપટથી મન્ત્રીઓની સમ્મતિ મેળવીને રાજાએ મનેરમાની સાથે લગ્ન કર્યા, અનેક પ્રકારના ઉપભેગ ક્ય, ત્યારથી લેકમાં દક્ષ પ્રજાપતિની પ્રસિદ્ધિ થઈ રાજાની દુશ્ચરિત્રતાથી વ્યાકુલ બની “ઈલારાણું ” પિતાના પુત્ર “એલ” તથા નાગરિકની સાથે દેશાન્તર ચાલી ગઈ, ઈલાવર્ધન નગરને રાજા “અલ” બન્ય. તેણે વંગ દેશમાં તામ્રલિપ્તિ નામે નગરી બનાવી, નર્મદા નદીના કિનારે માહિષ્મતી નગરીને વસાવી, પિતાના પુત્ર કુણિમને ત્યાને રાજા બનાવ્યું, અને પોતે સ્વર્ગવાસી થયા, કુણિમે વિદર્ભ દેશમાં વર્ધા નદીના કિનારાના અલં Page #190 -------------------------------------------------------------------------- ________________ કારરૂપ કુડિનપુર નગર વસાવી રાજયપાલન કર્યુંઆ પ્રમાણે તેમના વંશમાં અનેક પ્રતાપી રાજાઓ થયા, અનુકેમે હરિવંશમાં મુકતારત્ન સમાન અભિચન્દ્ર નામે અત્યંત ગુણવંત રાજા થયે, જેઓએ વિધ્યાચલ ભૂમિમાં ચેદિ દેશમાં મુક્તિમતી નગરી વસાવી, તેને “વસુ” નામે બુદ્ધિમાન, ધીમાન્ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ તેજ નગરમાં ક્ષીરકદમ્બ નામે એક વેદપાઠક બ્રાહ્મણ અધ્યાપન કરાવે છે. અધ્યાપક તરીકે જગપ્રસિદ્ધ છે. તેણે રાજપુત્ર વસુ, નારદ તથા પિતાના પુત્ર પર્વતને યથાવિધિ અભ્યાસ કરાવ્યું, એકદા રાત્રિના વિષે પિતાના ઘરના ઉપરના ભાગમાં સૂતા હતા, તે વખતે આકાશમાર્ગે જતા બે વિદ્યાચારણ મુનિઓ વાત કરતા હતા કે સૂતેલામાંથી બે નરકે જશે, અને એક સ્વર્ગે જશે. જાગ્રતાવસ્થામાં ઉપાધ્યાયે સાંભળી મનમાં વિચાર કર્યો કે મારી પાસે વિઘાભ્યાસ કરીને બે શિખે નરકગામી બનશે? મને ધિક્કાર છે. પરંતુ મારે જાણી લેવું જોઈએ કે આ ત્રણમાં સ્વર્ગે કોણ જશે અને નરકમાં કેણ જશે. સવારમાં એ ત્રણેને લાખના રસથી ભરેલો લેટને એક એક કુકડો દરેકને આપી કહ્યું કે તમે ખૂબ દૂર એકાંતમાં જ્યાં તમને કઈ જોઈ શકે નહીં ત્યાં જઈને તેને મારી નાખશે. વસુ અને પર્વત એકાંત જંગલમાં કેઈન જોઈ શકે તે જગ્યામાં જઈને કુકડાને મારી નાખ્યા, પાછા આવી ગુરૂજીને વાત Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ કરી, ગુરૂજીએ મનમાં જ નિર્ણય કર્યો કે આ બન્ને નરકગામી છે. અને બન્નેની ગુરૂજીએ નિન્દા કરી, નારદજીએ એકાન્ત સ્થાનમાં જઇને ગુરૂજીના વચનનું તાત્પ સમજવા માટે ચિંતન કર્યું, કે જ્યાં કાઈપણ દેખાતું ન હોય, ત્યાં જઇને મારો, ગુરૂમહારાજના આદેશનો અમલ થઈ શકતા નથી, એવું કાઈ સ્થાન નથી, કે જ્યાં સિદ્ધના જીવા, લાકપાલ, ખેચરાદિ દેખતા ન હાય, આ તે ગુરૂજીએ મારી બુદ્ધિની પરીક્ષા કરવા માટે જ આવી ચેાજના બનાવી લાગે છે. આ પ્રમાણે નિશ્ચય કરીને તે પાછે આવ્યે, ગુરૂમહારાજ સમક્ષ પેાતાની ભાવનાઓ પ્રગટ કરી, ગુરૂજીએ તેની ખૂબ જ પ્રશંસા કરી. પરતુ પેાતાનો પુત્ર નરકગામી થશે, તે જાણીને પેાતાને ખૂબ જ વૈરાગ્ય આવ્યા, પેાતાના સ્થાને પતને બેસાડી પેાતે દીક્ષા ગ્રહણ કરી, રાજા અભિચંદ્ર પણ સ’સારથી વૈરાગ્ય પામી વસ્તુને રાજ્યગાદ્દી સુપ્રત કરી ક્ષીરકદ બ તથા રાજા અભિચંદ્રે પ્રવજ્યા ગ્રહણ કરી, જગતમાં વસુ રાજાની સત્યવાદી તરીકે ખ્યાતિ ફેલાઈ ગઈ, મેળવેલી પ્રતિષ્ઠાને સાચવવા માટે અત્યન્ત સાવધાનીપૂર્વક વસુરાજા રહેવા લાગ્યા, એક સમયે એક શિકારી જ*ગલમાં શિકાર કરવા માટે ગયા, તેણે એક મૃગને મારવાને માટે ખાણુ માર્યુ. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પરંતુ બાણ વિધ્ય પર્વતના શિખર સાથે અથડાઈ નીચે પડયું, તેનું કારણ જાણવા માટે તેણે શિલાનો સ્પર્શ કર્યો, તે શિલા અત્યન્ત તેજોમયી હતી, તેણે વિચાર કર્યો કે આ શિલારત્ન અવશ્ય વસુ રાજાને ગ્યા છે. ત્યાંથી આવીને શિકારીએ રાજાને વાત કરી, રાજાએ તે શિલાને પિતાના સિંહાસનમાં જડાવીને તે સિંહાસન ઉપર બેસીને ન્યાય આપવાનો વિચાર કર્યો, પ્રજાજને તે ઉંચ સિંહાસન ઉપર બેઠેલા રાજને દેવ સમાન માનવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે વસુરાજાના સત્યવ્રતથી આકર્ષાઈ દેવતાઓ પણ પ્રાતિહાર્ય (દ્વારપાલ)નું કાર્ય કરે છે. એ જાણું શત્રુ રાજાઓ પણ તેનાથી ભય પામવા લાગ્યા. એક સમયે નારદ ઉપાધ્યાય શ્રી પર્વત પાસે ગયા, પર્વત પોતપોતાના શિષ્યોને વેદને પાઠ ભણાવતું હતું, નારદજી પણ સાથે બેસી સાંભળવા લાગ્યા, “અજૈર્યષ્ટત્રમ ” અહીંઆ પર્વત ઉપાધ્યાયે અજપદનો અર્થ બકરે બતાવ્યું, તે વારે નારદજીએ તેમને કહ્યું કે ભાઈ! તમે ભૂલી ગયા લાગે છે, ગુરૂજીએ તે આજ શબ્દની વ્યાખ્યા કરતી વખતે કહ્યું હતું કે ત્રણ વર્ષના જુના (જેને વાવવાથી પણ ન ઉગે તેવા ધાન્ય) શાળાને “અજ' કહેવાય છે. તે શું તમે ભૂલી ગયા? ત્યારે પર્વતે કહ્યું કે પિતાજી(ગુરૂજી) એ અજનો અર્થ મેષ (બકરે) કહેલ હતા, તે વાતને તમે ભૂલી ગયા છો, નિઘડ્ડમાં અજપદને અર્થ મેષ બતાવવામાં આવેલ છે. તે હે દેવાનુપ્રિય ! તમે આટલું પણ નથી જાણતા ? Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ નારદજીએ પણ ક્રોધમાં આવીને કહ્યું કે શબ્દની એ વૃત્તિઓ થઈ શકે છે, એક વૃત્તિ મુખ્ય હોય છે. જ્યારે ખીજી વૃત્તિ ગૌણ હોય છે. તે અહી’આ ગૌણવૃત્તિ લેવી જોઈ એ, એટલે જ અજપદ ધાન્યના અર્થમાં જ અહીં લેવું જોઈ એ, શિષ્યોની સામે પ્રતિષ્ઠા ભંગ ન થાય તે માટે પતે નારદજીની વાતનો સ્વિકાર કર્યો નહી. અને તેણે જિદ્દ કરી, કે ગુરૂજીએ અજપદનો અથ બકરો જ મતાવેલ છે. હે નારદજી ! તમે યુક્તિથી ગુરૂ વાણીનો ભંગ કરી રહ્યા છે, માટે તમેા જરૂરથી નરકગામી બનશેા, અથવા વ્યથ વિવાદ શા માટે કરા છે, રાજાની પાસે જઈ ને તેમની સમક્ષ નિણુ ય કરાવીએ, આપણા બન્નેમાંથી જેનો પરાજય થાય તેની જીભ કાપી લેવી. આપણે બન્ને વિવાદ કરવાવાળા છીએ, માટે આપણી વચ્ચે માધ્યસ્થી તરીકે વસુરાજા સહઅધ્યાયી હાવાથી ખરાખર છે, નારદજીએ પત પડિતની વાતનો સ્વિકાર કર્યો. વેઢાને જાણવાવાળી ગુરૂપત્નિ ( પતની માતા ) એ પર્યંતને એકાન્તમાં કહ્યું કે પુત્ર ? તે ક્રોધમાં આવી આ શું કર્યું? નારદજીની વાત સત્ય છે. વળી વસુરાજા પણ સત્યવાદી છે. આ પરિસ્થિતિમાં તારા વિજય કેમ થઈ શકે ? પર્વતની માતાએ વિચાર કર્યો કે પુત્રનો પરાજય નિશ્ચિત છે. જીભ કપાશે. માટે તેણી પુત્રના માહથી વસુરાજા પાસે ગઈ. રાજાએ ગુરૂપત્નિનું અપૂ સન્માન કર્યાં. રાજાએ પ્રણામ કર્યાં. તેણીએ આશિર્વાદ આપ્યા, ત્યારે રાજાએ વિનતિ કરી કે આજે મારા પુણ્યાય છે કે ગુરૂતુલ્ય આપનું મને Page #194 -------------------------------------------------------------------------- ________________ . ૧૮૪ દર્શન થયું. આપ મને આજ્ઞા કરે કે આપનું કેવી રીતે અને કેવા પ્રકારે સ્વાગત્ અને સત્કાર કરૂં. ગુરૂપત્નિએ કહ્યું કે હે વસુ! તું મને પુત્રમયીની ભિક્ષા આપ, ત્યારે રાજાને આશ્ચર્ય થયું કે પર્વત મારે સહ અધ્યાયી ગુરૂપુત્ર જીવંત હોવા છતાં આવી યાચના કેમ ? ત્યારે ગુરૂપત્નિએ નારદજી અને પર્વતની વાતને સ્પષ્ટ રીતે રાજાને કહી. ત્યારે વસુરાજાએ કહ્યું કે ખોટું કેમ બેલી શકાય? | મારા પ્રાણ ચાલ્યા જાય, મારું રાજ્ય ચાલ્યું જાય, તે પણ હું ખોટું બોલીશ નહી. ખોટું બોલીને મારી જીભને હું કલંકિત નહીં કરું, તેમાં પણ ગુરૂ વાણુને તિરસ્કાર તથા ખોટી સાક્ષી મહાપાપ છે, જ્યારે ગુરૂપત્નિએ નિરાશ બનીને ચાલવા માંડયું ત્યારે વસુરાજાએ વિચાર કર્યો કે ભયંકર કષ્ટનું કારણ છે. હવે હું શું કરું, એકતે ગુરૂપત્નિનું કહ્યું નહિ કરું તે મારી અપકીર્તિ ફેલાવશે. બીજુ આતંત્રાણ વ્રત છે. મારી પાસેથી ગુરૂપત્નિ નિરાશ બનીને ચાલી જાય તે પણ જુઠું બોલવા કરતાં વધારે દુઃખદાયક છે. આ પ્રમાણે વિચારતે વસુરાજા બોલી ઉઠો કે “આપ ચિન્તા ન કરતા, આપનો મનોરથ પૂર્ણ થશે, મારા ખેટા બોલવાથી આપના પુત્રનું કલ્યાણ થાવ,” તેની વાણીથી આનંદિત બની ગુરૂપત્નિ પિતાના ઘેર પાછી આવી, પિતાના પુત્ર પર્વતને બધી વાત જણાવી. Page #195 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ નારદજી અને પર્વત બને વાદવિવાદ કરવા માટે રાજ્ય સભામાં ઉપસ્થિત થયા, સર્વ શાસ્ત્ર પારંગત મહાકુલિન, વસુરાજાને મધ્યસ્થ રાખવામાં આવ્યા, મોટા મેટા વિદ્વાન સભાસદે વિવાદ સાંભળવાને માટે ઉત્સુક બનીને રાજ્ય સભામાં આવ્યા હતા, બધાએ રાજાની પ્રશંસા કરી અને કહ્યું કે આપ ઉત્તમ સત્યવાદી , અવશ્ય સત્યની રક્ષા કરશે, એવી અમને ખાત્રી છે, અને જણાએ પોતપિતાની વાતને સભા સમક્ષ કહી બતાવી, સહ અધ્યાયી હોવાથી રાજાને ગુરૂપઠિત અર્થ કરવાનું જ્યારે કહ્યું ત્યારે રાજાએ પર્વતનો પક્ષ માન્ય રાખી અર્થ કર્યો, વસુરાજાએ બેટી સાક્ષી આપી તેનાથી દેવતાઓએ ક્રોધાયમાન બનીને સ્ફટિક શિલા ભાંગીને ભૂકો કરી નાખી, વસુરાજા ધરતી ઉપર ઢળી પડ્યો, નારદજી તેની નિન્દા કરતાં પોતાના સ્થાનકે ગયા, દેવતાઓથી ભરાયેલે વસુરાજા મરીને નરકગામી બન્યો, નાગરિકોએ ક્રોધમાં આવી પર્વતને નગર બહાર કાઢી મૂક્યો, તો પણ પિતાની વાતને માન્ય કરાવવા માટે સહાયક શોધવા લાગ્યો. ' વસુરાજાને ઐશ્વકી અને કૌરવી નામે બે રાણીઓ હતી અને બૃહદ્વસુ, ચિત્રવસુ, વાસવ, અર્ક, મહાવસુ, વિશ્વાવસુ, રતિ, સૂર્ય, સુવસુ, બૃહદ્રધ્વજ એ દશ પુત્ર હતા, જેમાંથી આઠ પુત્રે વસુરાજાના મૃત્યુ વખતે જ દેવતાઓથી માર્યા ગયા હતા, બાકીના બે પુત્રે ભાગી ગયા હતા, તેમાંથી સુવસુ નાગપુરનો રાજા બન્યો, અને બૃહદુ Page #196 -------------------------------------------------------------------------- ________________ ધ્વજ મથુરાના રાજા બન્યો, તેમાં અનુક્રમે સુબાહુ, દીર્ધબાહુ, લgબાહુ, ભાનુક, મધુ, સુભાનુ, ભીમ, વિગેરે રાજાઓ થયા, ભીમથી હરિવંશ રૂપ આકાશમાં ચન્દ્રમાની જેમ સાર્વભૌમ, યદુ, નામે રાજા થયા. તેમને શૂર નામે પુત્ર થયો, શુર રાજાને શૌરિત તથા સુવીર નામે બે પુત્રો થયા. રાજ્યપદ ઉપર શૌરિ અને યુવરાજપદ સુવીરને સુપ્રત કરી, શૂર રાજાએ પ્રવજ્યાં ગ્રહણ કરી, તે દેવલેક ગયા, શૌરિને અન્ધકવૃષ્ણિ આદિ ઘણા પુત્ર થયા અને સુવીરને ભેજવૃષ્ણિ આદિ પુત્ર થયા, શૌરિ રાજાએ પિતાના ભાઈ સુવીરને મથુરાનું રાજ્ય આપ્યું. કુશા દેશમાં યમુના નદીના કિનારે શૌરિપુર નગર વસાવ્યું. | સુવીરે પણ ભેજવૃષ્ણિને મથુરાનું રાજ્ય આપી સિધુ દેશમાં સૌવીર નામનું નગર વસાવ્યું, શૌરિએ શૌરિપુરનું રાજ્ય પિતાના પુત્ર અન્ધકવૃષ્ણિને આપી સુપ્રતિષ મુનિની પાસે દિક્ષા ગ્રહણ કરી, તપેગ્નિથી સમસ્ત કર્મોને બાળી નાખી કેવળલક્ષ્મીને પ્રાપ્ત કરી, સિદ્ધિ ગતિએ ગયા. મથુરા નગરીમાં અતિ પરાક્રમી ભેજવૃષ્ણિને ઉગ્રસેન નામે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, અન્ધકવૃષ્ણિને દેવી સુભદ્રાથી કલ્પવૃક્ષ સમાન સમુદ્ર વિજ્યાદિ દશ પુત્ર થયા, જેઓ દશાહ નામથી લેકમાં પ્રસિદ્ધ થયા, કુલચન્દ્રિકા સમાન કુન્તી અને માદ્રી નામે બે પુત્રીઓ ઉત્પન્ન થઈ પિતાએ Page #197 -------------------------------------------------------------------------- ________________ કુન્તીના વિવાહ હસ્તિનાપુરના પાંડુ રાજાની સાથે ધામધૂમથી કર્યા, અને “દમઘોષ”ની સાથે માદ્રીના વિવાહ થયા. ' એક સમય અવધિજ્ઞાની સુપ્રતિષ્ઠ મુનિ શૌરિપુરના ઉદ્યાનમાં આવ્યા, ઉદ્યાનપાલકેએ મુનિના આગમનના સમાચાર મંગલમય જાણુને અન્ધકવૃષ્ણિને આપ્યા, અન્ધકવૃષ્ણિ રાજા મહામુનિરાજને વંદન કરવા માટે ગયા, પિતા અને દાદાને દીક્ષા ગુરૂ સુપ્રતિષ મુનિને રાજાએ નમસ્કાર કર્યો, પ્રદક્ષિણા આપી, યથાસ્થાને બેઠા, ત્યારે સંસારથી મુક્ત કરાવનાર શમ, સંવેગ, નિર્વેદ, વૈરાગ્યરસથી ભરપૂર દેશનાનું શ્રવણ કરી મુનિશ્વરને પૂછયું હે મહારાજ ! મારા બધા પુત્રો લેકોત્તર ગુણોવાળા છે. પરંતુ સૌભાગ્યાદિ ગુણોથી રહિત કેમ છે? મુનિએ અવધિજ્ઞાનનો ઉપયોગ કરી “આનકદુન્દુભિના પૂર્વભવમાં કરેલા કર્મનો વિપાક છે. જબુદ્વીપના મધ્યભરતમાં ભરત નામે દેશ છે. તેમાં પૃથ્વીના કાનના કુંડલ સદશ નન્દીગ્રામ નામે નગર છે. ત્યાં દારિદ્રથી ભરપુર સેમ નામે એક બ્રાહ્મણ છે. તેને સેમિલા નામે સ્ત્રી હતી, પુણ્યહીનમાં અગ્રગણ્ય એવો નંદીષેણ નામે પુત્ર હતો. નંદીષેણ જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેના પિતા મરી ગયા, જન્મતાની સાથે માતા પણ ... મૃત્યુ પામી. માસીએ તેને પાલન કરવા માંડ્યો, થોડાક સમયે માસી પણ મૃત્યુ પામી, પગથી માથા સુધીના તમામ અવય કદરૂપા હોવાથી કુછીની જેમ તે અત્યન્ત નિંદનીય બન્ય, દુર્ભાગ્યના દોષથી કેઈપણ શુભ લક્ષણ તેને પ્રાપ્ત થયું જ નહોતું. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કેવલ દુર્ભાગ્યથી ભરપુર નન્દીષેણ સર્વત્ર દેષિત અને - જન સમાજમાં અપ્રિય થઈ પડ્યો હતે, બીજાઓના કાર્યો કરી દ્રવ્યપાર્જન કરતો નંદીષેણ પિતાની આજીવિકા ચલાવવા લાગે, ગદાની સમાન કદરૂપતા ને અતિ ભયંકર દરિદ્રતાથી કંટાળે, ઉદ્વેગ પામેલે, નંદિષણ પરદેશ જવાને માટે તૈયાર થયે, અત્યંત દુઃખી જોઈ તેના મામાએ એક દિવસ તેને બેલા અને કહ્યું કે મારે સાત કન્યાઓ છે. તેમાંથી કઈ પણ એકની સાથે તારું લગ્ન કરાવીશ, તું ચિંતા ન કરીશ, બીજે જવાનો વિચાર પણ છેડી દે, મારા ઘેર તારી ઈચ્છા મુજબ અન્નવસ્ત્રનો - ઉપભેગા કરતે રહેજે. આ પ્રમાણે સમજાવી “મામા એ નંદીષેણને પિતાના ઘેર રાખે. વિવાહની આશાથી મામાને ઘેર નેકરની સમાન રહેવા લાગ્ય, એક દિવસ તેના મામાએ પિતાની સૌથી હેટી દીકરીને નંદીષેણ સાથે લગ્ન કરવા માટે કહ્યું. પરંતુ તેણીએ સ્પષ્ટ શબ્દોમાં “ના” કહી દીધી. અને નંદીપેણ સાથે મારા લગ્ન કરશે તે હું મારે પ્રાણ ત્યાગ કરીશ, મામાની પુત્રીને આવા શબ્દો સાંભળી નંદીષણ અત્યંત દુખી થશે, ત્યારે મામાએ તેને કહ્યું કે હે નંદીપણ ! તું જરા પણ ચિંતા કરીશ નહી. બાકીની છ પુત્રીમાંથી કોઈ પણ એકની સાથે તારા લગ્ન કરાવી આપીશ, પરંતુ દરેક પુત્રીઓને પૂછવાથી બધી જ પુત્રીઓએ નંદીષણ સાથે લગ્ન કરવાની “ના” કહી. ત્યારે નંદીષેણની આશા Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ટુટી પડી. ત્યારબાદ તેના મામાએ ધન ખર્ચાને પણ કોઈ કન્યા સાથે પરણાવવાનું આશ્વાસન આપ્યું. પરંતુ હવે નંદીષેણના મનમાં જરાપણ આશા ન હતી, તેથી ઝેર ખાઈને મરવાનો વિચાર કર્યો, અને કેઈને પણ કહ્યા . સિવાય મામાના ત્યાંથી ભાગી છૂટયો. રખડતે રખડત નંદીષેણ રત્નપુર નગરની બહાર ઉદ્યાનમાં આવ્ય, લતાઓથી શોભતા વૃક્ષની જેમ સ્ત્રીઓથી આલિંગિત પુરૂષોને જોઈ નંદીષેણ અધિક દુઃખી થયે, અને ઝાડ ઉપર ગળે ફાંસે નાખી મરવા માટે તૈયાર થયે, જ્યારે ઝાડ તરફ મરવા માટે જઈ રહ્યો હતો, ત્યારે ઝાડની નીચે બિરાજમાન પ્રશમ રસામૃત, સમુદ્રરૂપ, જ્ઞાનરત્ન નિધાનયુક્ત, તપના તેજથી સૂર્યસમાન, જંગમ તીર્થ સ્વરૂપ, એક મહા મુનિશ્વરને જોયા, મહા મુનિશ્વરના દર્શન થતાંની સાથે જ નંદીષણને અપૂર્વ પ્રકારનો આનંદ પ્રાપ્ત થયે, મુનિશ્વરને વંદન કર્યું. જમીન ઉપર બેઠે, મુનિશ્વરે જ્ઞાનબળથી તેની ભાવના જાણીને કહ્યું કે હે નંદીષેણ ! દુઃખથી આદ્ર બનીને મૂર્ખ ! તું શા માટે મૃત્યુ ઈચ્છી રહ્યો છે. • આવી રીતે મરવાથી પ્રાણીઓ દુઃખથી મુક્ત થતા નથી. દુઃખ અને દુર્ભાગ્યાદિ તો પૂર્વજન્મના અશુભ કર્મોને વિપાક છે. તું આત્મહત્યા કરીને દુઃખ મુક્ત થવા તૈયાર થયા છે પણ! નવું દુઃખ શા માટે ઉપસ્થિત કરે છે. અશુભ કર્મના વિપાકને તે કેવલ ધર્મ મટાવી શકે Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯o છે. દૂર કરી શકે છે. દુઃખરૂપ દાવાગ્નિને શાંત કરવા માટે ધર્મ” વર્ષા ઋતુના મેઘની સમાન છે. મનુષ્ય રૂપ વૃક્ષનું ફલ “ધર્મ” છે. અને ધર્મના બે ભેદ છે. ગૃહસ્થ ધર્સ અને સાધુ ધર્મ. પરંતુ બન્નેમાં સાધુ ધર્મ જલ્દીથી ફળ આપનાર બને છે, મુનિના ધર્મોપદેશથી નંદીષેણના ચિત્તને મોહ છેડવા લાગે, તેણે મુનિની પાસે સંયમ અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી. મુનિએ તેને યોગ્ય જાણી દીક્ષા આપી નદીષણ મુનિએ અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. તપદ્વારા લબ્ધિઓની પ્રાપ્તિ કરી, છઠ્ઠ આદિ અનેક તપેદ્વારા કર્મમલને દૂર કરવા લાગ્યા, એક દિવસ વૈયાવૃત્યનું સ્વરૂપ ગુરૂ ભગવંતને પૂછયું ગુરૂ ભગવંતે કહ્યું કે વૈયાવૃત્યને અંતરંગ તપનો પ્રકાર બતાવવામાં આવ્યો છે. તે દ્વારા ઉત્પન્ન થયેલ પુણ્યનો નાશ થતો નથી. શાસ્ત્રાભ્યાસ, તપ અને પરિસહ ઉપસર્ગો સહન કરવા તે બધુ દરેકથી બની શકે છે. પરંતુ વિયાવચ્ચનું તપ તે કોઈક જ પુણ્યવાન કરી શકે છે. ગુરૂ મહારાજના વચન સાંભળીને નંદીષેણ મુનિએ વૈયાવચ્ચ કરવાનો અભિગ્રહ ધારણ કર્યો, વૈયાવચ્ચ દ્વારા પૂર્વ જન્મના કરેલા કર્મોનો છેદ કરવા લાગ્યા, એક સમયે ઈન્દ્ર” અવધિજ્ઞાનને ઉપગ મૂકી વિચાર્યું કે ભારતક્ષેત્રમાં સર્વથી વિશિષ્ઠ તપસ્વી કેણ છે? તે વારે નંદીષણ મહા તપસ્વી જાણ સભામાં નંદીષેણ મુનિશ્વરની “ઈન્દ્ર” Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પ્રશંસા કરી. કોઈ એક દૈવથી ઈન્દ્રે ’કરેલી પ્રશ'સા સહન ન થઈ શકવાથી મુનિની પરીક્ષા કરવા માટે દેવલેાકમાંથી નીકળીને રત્નપુરમાં આવ્યેા. અસ્વસ્થ એક મુનિને ઉદ્યાનમાં મૂકી ખીજા મુનિનું રૂપ ધારણ કરી, નગરની મધ્યમાં આવ્યા, ભૂતાવહ જેવા અને ભિષણ સ્વરૂપવાળા દેખાતા દેવસ્વરૂપ મુનિએ ઉપાશ્રયના દ્વારે આવીને કહ્યું કે નદીષેણુ કયાં છે? મહામુનિ નદીષેણ તેજ વખતે આહાર લાવી ગુરૂ ભગવંતને બતાવી તપનું પારણુ કરવા માટે બેઠા હતા, એટલે આવનાર માયાવી સાધુને જોયા નહાતા, જ્યારે માયાવી મુનિની તરફ ષ્ટિ ગઈ ત્યારે હાથમાં આહાર માટે લીધેલા પહેલા કવળ પાત્રમાં પાછે મૂકી માયાવી સાધુને ખેલાવવા માટે તેની પાસે જઇને કહેવા લાગ્યા. હું યતિન્દ્ર ! આપ આવેશ પધારા. પરંતુ માયાવી સાધુએ નદીષેણની નિન્દા કરવાની શરૂઆત કરી, કહેવા લાગ્યેા કે તારા રાક્ષસી પેટને અભિગ્રહ શું થઈ શકે? પર`તુ જેમ વડવાનલથી સમુદ્રને કાંઈ જ નુકશાન થતું નથી તેમ માયાવી સાધુના કટુ વચને અને નિન્દાથી નદીષેણુ મુનિને કાંઈ જ અસર થઈ નહી. ઉલટુ માયાવી મુનિને પ્રસન્ન કરવા માટે તેની નજદીકમાં જઈ કહ્યું કે મારા અકા માટે મને મિથ્યા દુષ્કૃત હેા, હે ક્ષમાસાગર ! આપ મારા અપરાધને ક્ષમા આપશે. પેાતાના દુર્વાંચનથી . જરા પણ ચલિત નહી થયેલા નદીષેણુ મુનિને જોઈ પાતાની પ્રતિજ્ઞા ટુટી જશે એવી ખીક માયાવી સાધુને Page #202 -------------------------------------------------------------------------- ________________ સતાવી રહી હતી. ફરીથી તેણે વિચાર કર્યો કે શસ્ત્રના જેવી તીણ કડવી વાણીથી તેના હૃદયને ઘા મારું અને રૂક્ષ ક્રિયારૂપ તેની ઉપર રાખ નાખું. આ પ્રમાણે વિચારી માયાવી સાધુ બે કે હે નીચ! તે દુર્બલ પ્લાનની વૈયાવચ્ચ કરવાની પ્રતિજ્ઞા કરી છે. તેનો જરા પણ ખ્યાલ કર્યા સિવાય તું રંકની માફક પેટ ભરવા બેઠે છે. નિર્લજજ ! તું તો તારું પેટ ભરવા બેઠે છે. જ્યારે બહાર તે ભૂખ અને તરસથી પીડિત અતિસારના રોગથી વ્યાપ્ત સાધુ આવેલ છે. નંદીષેણ આહારને પાત્રમાં ઢાંકી વૈયાવચ્ચ કરવાના હર્ષથી પુલકિત બની, પાણુ માટે જ્યાં બહાર ગયા ત્યાં જ માયાવી મુનિએ કહ્યું કે શ્રાવકના ઘરનું પાણી નહિ ચાલે. અમેઘ લબ્ધિવડે નંદીષેણ મુનિએ શુદ્ધ પાણીની પ્રાપ્તિ કરી લીધી, ત્યાંથી નીકળીને બન્ને જણા દુર્બળ ગ્લાન અને રોગીષ્ટ મુનિની પાસે આવ્યા. ત્યાં તે બન્ને જણાએ નંદીષેણ મુનિને કડવા વચનોની ઝડી વરસાવવા માંડી. હું રોગથી પિડાઉં છું જ્યારે તું તે તારું પેટ ભરવા બેઠો હતો. શું તું મને મારી નાખવા માગે છે? શા માટે મેડું કર્યું? તારી સાધુતાને તથા વૈયાવચ્ચની પ્રતિજ્ઞાને ધિક્કાર છે. ' તારું મુખ જોવામાં પણ ભયાનક પાપ છે. હે નિર્દય ! તું મારી સામેથી દૂર ભાગી જા, તું તે કાગડાથી પણ ખરાબ સ્વભાવને છે. તારાથી પ્રતિજ્ઞાનું પાલન કેમ થઈ શકે ? નદિષણ મહામુનિએ કહ્યું કે મને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ક્ષમા કરે, આપ શાંત થાવ, હું આપને હમણું જ સ્વસ્થ કરું છું. આ પ્રમાણે કહી પિતે માયાવી સાધુને પાણી પીવડાવી હાથનું આલંબન આપી કહ્યું કે હે સાધે! આપ ઉઠે, હું હવે આપને સ્થાનમાં લઈ જાઉં. ગ્લાનમુનિએ કહ્યું કે પાપી ! તું મને જોઈ શકતા નથી. કે હું ચાલી શકું તેમ નથી. તારી વૈયાવચ્ચનું પાલન કરવું અતિ કઠણ છે. તેને ક્રોધ જોઈને નંદિષણ મુનિએ પિતાના ખભા ઉપર તે માયાવી મુનિને બેસાડી જલદી ચાલવા માંડ્યું. ત્યાં ફરીથી માયાવી સાધુએ નિન્દા શરૂ કરી કે નીચ ! પવનની જેમ ઝડપી ચાલ કેમ ચાલે છે? ધીમે ધીમે ચાલ, નંદિપેણ મુનિ ધીમે ધીમે ચાલવા લાગ્યા, માયાવી સાધુએ નંદિપેણના ખભા ઉપર વિષ્ટ કરવા માંડી, કહ્યું કે તું શા માટે અટકતે અટકત ચાલે છે? તું ધીમે ધીમે કેમ ચાલે છે? માયાવી સાધુને જલદીથી સ્થાનમાં લઈ જવાની ચિંતામાં નદિષેણ મહામુનિ વ્યગ્રતા અનુભવતા હતા. નદિષેણ મુનિ પિતાની પ્રતિજ્ઞાના પાલનને માટે વિષ્ટાને ચંદન તથા ખરાબ વચનોને હિતશિક્ષા તરીકે માનવા લાગ્યા, “ઈન્દ્ર” અવધિજ્ઞાનથી નદિષેણ મુનિના ચિત્તને વિશુદ્ધ સમજીને પુષ્પવૃષ્ટિ કરી, માયાવી મુનિએ પણ ક્ષમા યાચના કરીને કાંઈક માગવાનું કહ્યું. તે વારે નદિષેણ મુનિ બાલ્યા કે સર્વ પ્રકારના કલ્યાણને આપવા ૧૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વાળા ધર્મ મને મલી ચુક્યો છે, તે તેથી વધારે મને શું જોઈ એ ? ઃઃ ખાર હજાર વર્ષનું નિરતિચાર તપ કરી, અનશન ગ્રહણ કર્યું, અન્ત સમયે પાંતાના દુર્ભાગ્યનું સ્મરણ થયું. તે સમયે આ તપના પ્રભાવથી હું ઘણી સ્ત્રીઓને ભર્તાર અનું ” આ પ્રમાણે નિયાણું આંધી કાળધર્મ પામી દેવલાકમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવીને હું રાજન્! તપ અને ત્યાગથી શ્રીવલ્લભવસુદેવ તમારા પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. "" ઉપર અન્યકવૃષ્ણુિએ સમુદ્રવિજયને રાજગાદી પ્રતિષ્ઠિત કરીને પાતે વ્રતને ગ્રહણ કર્યુ. ભાજવૃષ્ણુિએ પણ તેમનુ' જ અનુકરણ કર્યુ. બન્ને જણાએ કલ્યાણ માની સાધના કરી, ભેાજવૃષ્ણુિનાં પૂત્ર ઉગ્રસેન મથુરામાં રાજા અન્યા, તેમને ધારિણી નામે રાણી હતી. રાજાએ એક દિવસ બહાર જતી વખતે માસેાપવાસી મુનિશ્વરને જોયા, મુનિશ્વરને અભિગ્રહ હતા કે માસક્ષમણુના પારણે એક જ ઘેર જે કાંઈ આહાર મળે તેનાથી પારણું કરવું. બીજા ઘેર જવું નહિ. આ પ્રમાણે દર મહીને એક ઘેરથી જે કાંઈ મળે તે આહાર લઈ ને પારણું કરતા હતા. ઉગ્રસેન રાજાએ માસેપવાસી મુનિને વિનતિ કરી કે હે મહાતપસ્વી યતિન્દ્ર ! આ માસક્ષમણના અંતે આપ મારા ત્યાંથી આહાર ગ્રહણ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ કરીને પારણું કરે, પરંતુ સગવશાત રાજા આ વાતને માસક્ષમણના પારણા વખતે ભૂલી ગયા. | મુનિશ્વર ઉગ્રસેન રાજાના મહેલમાં જઈને ગોચરી વિના આશ્રમમાં જ પાછા ફર્યા, અને બીજા માસક્ષમણની શરૂઆત કરી, રાજાને વાત યાદ આવી અને પશ્ચાતાપ કર્યો, ફરીથી પારણું માટે રાજાએ મુનિશ્વરને આમંત્રણ આપ્યું. ફરીથી રાજા પણું ભૂલી ગયે. ભાવી કર્મના ઉદયથી તપસ્વીને ક્રોધ આવ્યો, “તપના પ્રભાવથી મરીને રાજાને મારવાવાળે થાઉં.” એવું નિયાણું બાંધી અનશન કરી મૃત્યુ પામી ઉગ્રસેન રાજાની રાણી ધારિણીના ઉદરમાં ગર્ભપણે તે જીવ ઉત્પન્ન થયે. ધારિણી રાણીને પિતાના પતિનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયે, તેણુએ રાજાને વાત કરી, રાજાએ મંત્રીઓને વાત કરી, મંત્રીઓએ બુદ્ધિપૂર્વક રાજાને એક જગ્યાએ એકાંતવાસમાં રાખ્યો, અને સસલાના માંસને લાવી ધારિણું રાણીને આપ્યું. ધારિણી રાણીને દેહદ પૂર્ણ થયે, પતિના માંસ ભક્ષણથી બહેશ બનેલી “રાણી શુદ્ધિમાં આવી ત્યારે પતિ મૃત્યુના આઘાતથી અતિ કલ્પાંત કરવા લાગી, અને મરવા માટે તૈયાર થઈ | મન્નિઓએ તેને આશ્વાસન આપ્યું. અને કહ્યું કે આજથી સાતમા દિવસે રાજા તમને મલશે, આ પ્રમાણે સાતમા દિવસે તેણીને રાજાના દર્શન થયા, મેટે મહોત્સવ કરાવ્ય, ગર્ભાવાસ સમય પૂર્ણ થયેથી મૂલ નક્ષત્રમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રમાનો વેગ પ્રાપ્ત થયે છતે પોષ માસના કૃષ્ણ પખવાડીઆની ચતુર્દશીની રાત્રીને સમયે વિષ્ટિગમાં તેણીએ પુત્રને જન્મ આપે. પતિના માંસ ભક્ષણના દેહદથી જ ધારિણી તે ગર્ભથી ગભરાવા લાગી, અગાઉથી જ તેણીએ એક કાંસાની પેટી' તૈયાર કરાવી રાખી હતી, તેમાં તરત જન્મેલા બાળકને મૂકી પિતાની તથા રાજાના નામની મુદ્રિકા મૂકી પેટીને રત્નોથી ભરી દીધી, અને દાસી દ્વારા જમુના નદીમાં પેટીને તરતી મૂકી દીધી. અને રાજાને કહેવડાવ્યું કે પુત્રનો જન્મ થતાંની સાથે જ પુત્ર મૃત્યુ પામ્યા છે. સુભદ્ર નામના રસવણિકે યમુનાનાં જલમાં વહેતી પિટીને જોઈ બહાર કાઢી, પેટને ખોલીને જુએ છે તે તેમાં ઉગતા સૂર્યના જે તેજસ્વી બાળક જે, અને મુદ્રિકાના ઉપરના નામ વાંચી રસવણિક આશ્ચર્ય અનુભવવા લાગ્યા. પેટી સહિત બાળકને વણિક ઘરે લાવ્ય, પિતાની પત્નિ “નિન્દુ” ને પ્રેમથી પુત્રના સ્વરૂપે સમર્પણ કર્યો, તે બન્ને જણાએ તે બાળકનું નામ “કંસ” રાખ્યું. પૂણ્યના ચગે બાળક દૂધ, દહીં, ઘી આદિનો આહાર કરતા મેટ થવા લાગે, કુમારાવસ્થામાં કલહ પ્રેમી “કંસ” બીજા બાળકને મારવા લાગ્યું, જેથી લેકે તેના પાલક માતા પિતાને ઠપકે આપવા લાગ્યા, જ્યારે તે દશ વર્ષનો થયે ત્યારે કુમાર વસુદેવને અત્યંત પ્રિય મિત્ર બન્યું, તમામ પ્રકારની કીડાઓ, કલાઓ શિક્ષણ વિગેરે બને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ જણું સાથે જ શિખ્યા, બને જણું યૌવનાવસ્થાએ આવીને ઊભા. વસુરાજાના મરણ બાદ તેનો પુત્ર બૃહદ્રધ્વજ નામનો પુત્ર ભાગીને મથુરા નગરીમાં ચાલ્યો ગયો હતો, તેને રાજગૃહમાં પોતાનું રાજ્ય સ્થાપન કર્યું. તેની સત્તાન પરંપરામાં અપ્રતિરથ અને બૃહદ્રથ નામના રાજાઓ અનુકમે થયા, તેમનો પુત્ર ત્રિખંડ ભરત ક્ષેત્રના અધિપતિ પ્રતિવાસુદેવ અલંદય અનુશાસનવાળે “જરાસંઘ” નામે થયે, એક વખત તેણે દૂત દ્વારા સમુદ્રવિજય રાજાને હુકમ કર્યો કે વિતાવ્ય પર્વતની નજીકમાં શ્રી સિંહપુર નગરના નાયક “સિંહ સ્વરૂપ” સિંહર, રાજવીને બાંધી મ્હારી સમક્ષ હાજર કરે, જે તમે તેને બાંધીને લાવશે તે તમને મારી જીવયશા પુત્રી તથા એક સમૃદ્ધ નગરી આપીશ. જરાસંઘનો આદેશ અતિદુષ્કર હેવા છતાં કાર્ય કરવા માટે વસુદેવ તૈયાર થયા, સમુદ્રવિજયના રોકવા છતાં પણ અતિ આગ્રહી વસુદેવે મટી સેના સહિત સમુદ્રવિજયની આજ્ઞા લઈ પ્રયાણ કર્યું. વસુદેવ ઝડપી પ્રયાણ કરીને શત્રુની સીમા સુધી આવી પહોંચ્યા, સિંહ સમાન બલવાન સિંહરથ રાજા પણ સામે આવ્યું, અને સેનાઓ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. સમુદ્રના તરંગેની જેમ વિજયલક્ષ્મિ પણ ચંચળ બની ગઈ વિજયમાળા કોના કંઠ ભાવશે તે પણ મુશ્કેલ હતું. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ બન્ને જણાએ વિજયમાલા પરિધાન કરવા અથાગ પ્રયત્નો આદર્યા, કંસ સારથી વસુદેવે સિંહરથને મારવાની ઈચ્છાથી બાણ વડે ઢાંકી દીધો. રથથી ઉતરીને “કસે ચકથી પાપડની જેમ સિંહરથ રાજાને કચડી નાખે, અને ઉઠાવી પિતાના રથમાં નાંખ્યો, વિજયલક્ષ્મિને પ્રાપ્ત કરી. વસુદેવ શૌર્યપુર આવી ગયા, સિંહરથ રાજાને બંધનાવસ્થામાં સમુદ્રવિજયની આગળ હાજર કર્યો. સમુદ્રવિજયે એકાંતમાં વસુદેવને કહ્યું કે નિમિત્તિઆઓએ જરાસંઘની પુત્રી જીવ શાને નિર્લક્ષણ બતાવી છે. તે પિતાના તથા શ્વસુરના કુલને નાશ કરવાવાળી છે. જરાસંઘ દ્વારા કાર્ય ઉપર પ્રસન્ન થઈને તને આપવા માટે તૈયાર થશે. માટે આવી લક્ષણ વિનાની કન્યા ન લેવી પડે તેનો ઉપાય શોધી કાઢજે, વસુદેવે કહ્યું કે સિંહરથ રાજાને “કેસે બાંધેલ છે. માટે તે કન્યા “કંસને જ આપવી જોઈએ, રાજાએ કહ્યું કે “કંસ વણિકપુત્ર છે. તે કેવી રીતે જરાસન્ધની કન્યા સાથે લગ્ન કરી શકે ? “હા, પણ શુરવીરતાથી ક્ષત્રિયની જેમ જ દેખાય છે, ત્યારે વસુદેવે કહ્યું કે તમે તે વણિકને બોલાવી સૌગંદ પૂર્વક પૂછે કે તે પુત્ર કોને છે? રાજાએ રસવણિક સુભદ્રને બોલાવી પૂછવાથી વણિકે કંસની સામે પત્રિકા તથા બને મુદ્રિકાએ બતાવી શરૂઆતથી બનેલી તમામ હકીકત કહી સંભળાવી, રાજાએ નિશ્ચર્ય કર્યો કે “કંસ” ઉગ્રસેન રાજાનો પુત્ર છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ માટે જ આટલા શૂરવીર છે. તેમાં જરા પણ શંકા નથો. કસની સાથે સમુદ્રવિજયે રાજગૃહી જઈને ‘કસ ’ની વિરતાનુ વર્ણન કર્યું.. અધનાવસ્થામાં રહેલા સિંહરથ રાજાને જરાસંધને સમર્પણ કર્યાં, જરાસ`ઘે પેાતાની પુત્રી જીવયશાનું લગ્ન · કંસ 'ની સાથે કર્યુ. પિતાની ઉપર ક્રોધાવેશ આવવાથી જરાસંઘ તરફથી મળેલું સૈન્ય પેાતાની સાથે લઈ ને ‘કંસ’ મથુરા આવ્યા, ‘કસે’ શનિની જેમ પિતાના પ્રત્યે ક્રોધ પ્રગટ કર્યાં, કેમકે પૂર્વે કરેલા કમ અવશ્ય ફુલ સ્વરૂપે ભાગવવા પડે છે. પેાતાના પિતાને અલવાન્ સમજી કસે છળકપટ વડે કારાગારમાં નાખ્યા, કંસને અતિમુક્તાદિ ભાઈઓ હતા, તેમાં પિતાનું દુઃખ સહન ન કરી શકવાથી અતિમુક્તે પ્રત્રજ્યા ગ્રહણ કરી, રસણિક સુભદ્રને શૌય - પુરથી ખેલાવી કંસરાજાએ કૃતજ્ઞતાપૂર્વક સુવર્ણાદિ બહુમૂલ્ય વસ્તુઓવડે સત્કાર કર્યાં. ધારિણીએ એકાંત સ્થાનમાં પેાતાના પતિને છેડી દેવા માટે પુત્રને ખૂબ જ સમજાવ્યા, પરંતુ કંસ કાંઈપણ સમયેા નહી અને ઉગ્રસેન રાજાને પણ બંધનમુક્ત કર્યો નહિ. જરાસંઘ પાસેથી સત્કાર પામીને સમુદ્રવિજય પેાતાના નગરમાં આવ્યા, ભાઈની સાથે આનન્દપૂર્ણાંક રાજ્યલક્ષ્મીનો ઉપભાગ કરવા લાગ્યા, વસુદેવને યૌવનાવસ્થામાં જોઈ ને તથા પૂર્વભવના તપના પ્રભાવથી મેળવેલી (ખરીદેલી) સૌભાગ્યલક્ષ્મી અધિક પ્રમાણમાં વૃદ્ધિ પામી, વસુદેવની વધતી Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જતી સૌદર્યંતાથી લોકો તેને ચન્દ્ર, અશ્વિનીકુમાર, સૂર્ય, કામદેવ, નલકુબેર, સુધારસ, આદિની ઉપમાએ આપવા લાગ્યા, ઉગ્ર હાવા છતાં પણ રાજા વસુદેવને સ્વચ્છન્દતાપૂર્ણાંક વિહરવા દેવા લાગ્યા, વસુદેવ પણ મિત્રાની સાથે ઉદ્યાનોમાં જઈ અનેક પ્રકારની ક્રીડાએ કરવા લાગ્યા. ઉદ્યાનમાં આવતા જતાં વસુદેવને જોઈ નગરની યુવતિઓ અત્યન્ત મુગ્ધ બની કાર્યો છેાડી તેના તરફ દોડવા લાગી, વળી વસુદેવને જેવા ઉત્સુક બનેલી સ્ત્રીએ, આભૂષણાનો ભાર ન લાગતા હાય ! તેમ આભૂષણાના ત્યાગ કરી દોડવા લાગી છતાં પણ વસુદેવને જોઈ શકતી નહિ. ત્યારે પેાતાના વિશાલ સ્તન અને નિતમ્બ પ્રદેશની નિન્દા કરતી. આ‘આ' આરા’ દોડા દોડા, ત્રણે લોકને માહિત કરનાર રૂપને નુઆ, આ પ્રમાણે નગરમાં ચારે તરફ સ્ત્રીઓનો કાલાહલ મચી ગયા, કેટલીક :મુગ્ધાએ વસુદેવને જોવા માટે પોતાના સંતાનને ભૂલી વાંદરાના બચ્ચાને કમ્મર ઉપર બેસાડી દોડતી લેાકેામાં હાંસીરૂપ બની, મંત્રથી મુગ્ધ બનેલી હાય તેવી રીતે નગરની મુગ્ધાએ પાતાના ઘર કામ છેડી દઈ વસુદેવના રૂપને નીરખવા માટે પાછળ પાછળ ભટકવા લાગી, આ પ્રમાણે સમુદ્રવિજયના નાના ભાઈ હાવા છતાં મોટાભાઈની સમાન વસુદેવે અખડિત સુખનો ઉપભાગ કરવા માંડયા. એક દિવસ નગરના મોટા મોટા મહાજન ભેગા Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ થઈ ને સમુદ્રવિજયની પાસે આવ્યા, અને નિવેદન કર્યું' કે નિષ્પાપ, કુલિન, સ્વભાવથી નિર્મીલ, હાવા છતાં પણ વસુદેવના સૌન્દચે નગરની તમામ સ્ત્રીઓના ચિત્તને સમુદ્રના તર'ગાની જેમ ડાલાયમાન કર્યુ છે. જાણે કે સ્ત્રીઓ ઠગાઈ ન હા? વાગ્ઝરૢ ન હૈ। ? દાસી ન હેા? ખરીદેલી ના ? ભૂત ન હેા ? આકષ ણ મ`ત્રથી આકર્ષાયેલી ન હેા ? એવી રીતે માર્ગોમાં જતા આવતા કુમાર વસુદેવને જોઈ પાગલ ( ગાંડીતૂર ) ખની જાય છે. વધારે તા હમે તમને શું કહીએ ? સ્વપ્નમાં પણ એ સ્ત્રીએ વસુદેવ જુએ છે અને પથારીએ છેડીને ચાલી જાય છે, સૌભાગ્યકેાશથી ભરપુર એવા વસુદેવને જોઈ રતિ-કામને, ગૌરી-શકરને, અરૂધતી વશિષ્ઠને પણ છેડી દેવા તૈયાર થઈ શકે છે. માટે આ પ્રમાણે વસુદેવથી કદાચ અમારી સ્ત્રીએ અપહરણ થઈ જાય તા હમે બધા શું બ્રહ્મચર્ય નું પાલન કરીએ કે વનમાં ચાલ્યા જઈ એ ? હવે તે! ખીજો કાઈ ઉપાય દેખાતા નથી. રાજાએ મહાજનને આશ્વાસન આપી કહ્યું કે હું કુમારને રાકીશ, તમે ચિન્તા કરશેા નહિ, પરંતુ તમારી અને મારી વાત કુમારને કાઈ કહેશે નહિ. રાજાઓની રાજ્યલક્ષ્મી જનતાને અનુકુળ અને વશીભૂત હાવી જોઇએ, એ પ્રમાણે વિચારી સમુદ્રવિજયે દેવદુલ ભ, પ્રાણપ્રિય અન્ધુ વસુદેવના સુખપૂર્વકના સ્વેચ્છા વિહારને રાકવાની વાત કરી, સત્કારપૂર્વક મહાજનોને વિદાયગીરી આપી. ॥ ચેાથેા સ` સપૂર્ણ ! Page #212 -------------------------------------------------------------------------- ________________ સ પ સમુદ્રની ગંભીરતાથી પણ અધિક ગભીરતાને ધારણ કરવાવાળા સમુદ્રવિજય રાજવી પ્રાતઃકાલના કાય થી પરવારીને વસ્ત્રાભૂષણાથી અલંકૃત બનીને ઈન્દ્રનીસમાન પેાતાની રાજસભામાં બેઠા હતા, તે સમયે વસુદેવ નમસ્કાર કરવા માટે રાજસભામાં આવ્યા, રાજાએ પ્રેમથી પેાતાની પાસે લઇને કહ્યુ` કે વત્સ ! પૂર્ણ ચંદ્રમાની સમાન સુંદર કાન્તિવાળા તમે આમ તેમ શા માટે ફીને તમારા શરીરને અને કાંતિને નિસ્તેજ બનાવા છે, માટે તમા મારી પાસે રહેા. દીવસના સૂર્યના પ્રચંડ તાપમાં કયાંય જશે નહી. કરેલા વિદ્યાભ્યાસનું ચિંતન તથા નવીન કલાનુ અધ્યયન કરવું જોઈએ, કલાવિંદાની સાથે વાદવિવાદ કરવામાં તમેાને ખ઼ જ આનંદ આવશે. ચન્દ્રિકા અને અમૃતની જેમ મારી આંખાને તારા મૂખ ચન્દ્રમાંથી પરમપ્રીતિ પ્રાપ્ત થશે. વિનયિ અને સરલ એવા વસુદેવે પ્રકૃતિથી અથવા અંગમરાડ દ્વારા પણ કોઈપણ પ્રકારનો અવિનય કર્યાં સિવાય રાજાની વાણીનો સ્વિકાર કર્યો.ભાઈના મહેલમાં રહેતા વસુદેવ અનેક પ્રકારના કુતુહલદ્વારા આનંદ કરવા લાગ્યા, કલાઓનો અભ્યાસ કરતા ઘણા દિવસે વ્યતિત થયા. એક વિસ કુઞ્જિકા નામની માલને કુમારે પૂછ્યુ કે આ સુગધિત પુષ્પા તથા દ્રવ્યો કેાના માટે લાવી છે? Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ માલણે કહ્યુ કે હું કુમાર ! શ્રી શિવાદેવીએ મહા-રાજાશ્રી સમુદ્રવિજયના માટે આ મેકલાવેલ છે. ડર આ વસ્તુ મારા માટે પણ છે.” આ પ્રમાણે બેલી કુમારે તે વસ્તુએ માલણુના હાથમાંથી ઝુંટવી લીધી. ચીડાઈ ને માલણે કહ્યું કે “ તમારા આવા કાર્યથી કંટાળીને રાજાએ તમને વાંદરાંની માફ્ક નિયત્રણમાં રાખ્યા છે. તે વારે કુમારના પૂછવાથી કરીને માલણે તમામ હકીકત કહી. બતાવી, ત્યારે કુમારે વિચાર્યું કે જો રાજાને મારા માટે આવા પ્રકારની ધારણા છે, તે પછી મારે અહી રહેવું પણ નકામું છે. આ પ્રમાણે મનોમન મથન કરતા કુમારે માલણને વિદાય કરી, દિવસનો નાથ અને જગતને પ્રકાશ આપનાર સૂર્ય સધ્યાની પેલે પાર નીકળી ગયા હતા, કાજળઘેરી ઘાર. અધકાર રાત્રીએ પેાતાનું સામ્રાજ્ય અવનિ ઉપર સ્થાપ્યુ હતું તે વખતે વસુદેવ રૂપપરાવતની ચુટીકાને ભૂખમાં રાખી કાઈ જોઈ ન શકે તેવી રીતે ખીજુ રૂપ ધારણ કરીને નગરમાંથી પ્રસ્થાન કર્યું.... નગરમહાર સ્મશાનમાં જઈ ને વસુદેવે અધ સળગેલા . લાકડાની એક ચિતા બનાવી એક અનાથ શમને અગ્નિ સસ્કાર કરી ચિતાની મળેલી રાખની શાહી મનાવી પત્ર ઉપર લખ્યુ. કે “લેકાએ માટાભાઇની પાસે મારા ગુણેા ને દોષ રૂપ વર્ણવ્યા છે, માટે જીવવા કરતાં મરવુ વધારે શ્રેષ્ઠ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ છે. આ સમજી હું અગ્નિમાં બળી મર્યો છું. મારે દેષ હેય અથવા ન પણ હેય તે પણ મારા મેટા ભાઈ તથા સમસ્ત નાગરિકે મને ક્ષમા કરજે.” છે. આ પ્રમાણે પત્ર ઉપર લખીને કપડાની સાથે એક થાંભલા ઉપર લબડાવી દીધું. પોતે સ્મશાનમાંથી ઔષધીના બળે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી જુદા રસ્તે ચાલી નીકળ્યા. પ્રાતઃકાળે રાજમહેલમાં તથા આજુબાજુ વાસુદેવને નહી જેવાથી દાસીઓએ રાજાને વિનંતિ કરી કે હે રાજન ! સુકુમાર વસુદેવને આપે રાતના કયાંય જવા માટે આજ્ઞા આપી છે કે મહેલમાં, બીજી જગ્યાઓમાં,વિરામસ્થાનમાં, મિત્રેના ઘરમાં, કેઈ પણ જગ્યાએ તેઓ જોવામાં આવતા નથી. વિનય અને ચતુર એવા કુમાર વસુદેવ રાત્રીના કયાંય જતા નથી. કોઈ પણ મનુષ્યની તાકાત નથી કે તેમનું હરણ કરી શકે? માનો યા ન માનો પણ તેમના મનોહર ગુણેની ગંધ કેઈ દેવ ગાને આવી હોવી જોઈએ અને તેમને સુતેલા જોઈ તેઓ તેમનું હરણ કરી ગયા લાગે છે. - પ્રાણથી પણ અધિક પ્રિય પિતાના નાનાભાઈની વાત સાંભળી રાજા સમુદ્રવિજય અત્યંત દુઃખી થયા, મૂચ્છિત બનીને જમીન ઉપર ઢળી પડ્યા, શીવાદેવી આદિને ખબર પડી. રાજાને શીતપચાર કરી શુદ્ધિમાં લાવ્યા, મંત્રિઓએ આવી સમુદ્રવિજય રાજવીને ધીરજ આપી કહ્યું કે હે રાજન! વિશગુના સમાન પરામવાળા આપના ભાઈને દેવ, દાનવ માનવ કાંઈ જ કરી શકતા નથી, કામદેવની સમાન Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ અત્યંત કામકલા પ્રેમી પિતાની ઈચ્છાથી નગરમાં અથવા નગરની બહાર ક્યાંય ફરતા હશે, હજુ પ્રાતઃકાળ હમણું જ થયે છે ડીવાર પછી હે રાજન ! આપ્તજનોને નગરમાં અને નગર બહાર મોકલી તપાસ કરાવીએ, મન્ત્રીએની વાતને બધાએ સંમતિ આપી. ' રાજાએ સૂર્યોદય બાદ એક પ્રહર વ્યતિત થયા બાદ આપ્તજનોને તપાસ કરવા માટે મોકલ્યા, હાથી, ઘોડા રથ , વિગેરે ઉચિત વાહનો પર બેસીને તે લોકે નગરમાં અને નગરની બહાર કુમાર વસુદેવને શેધવા લાગ્યા, કઈ જગ્યાએ વસુદેવનો પત્તો ન લાગવાથી કલાન્ત રૂદયે રાજાની પાસે પાછા આવી પિતાનો વૃત્તાંત કહેવા લાગ્યા. ' ' ' તે વખતે કુમાર વસુદેવને એક મિત્ર એક વનમાંથી બીજા વનમાં શોધતો શેાધતે સ્મશાનમાં આવી પહોંચે, ત્યાં સળગતી ચીતા જોઈને થાંભલા ઉપર બાંધેલા વસ્ત્ર ઉપર નજર ગઈ, તેની સાથે બાંધેલાં પત્રને છડી વાંચી મિત્રનું મૃત્યુ જાણે રોતો રોતે રાજા પાસે આવ્યે, વાત કરી અને પત્ર આપે, રાજાએ રૂધાતા કંઠે પત્ર વાંચી યાદવની સભામાં લખાણ વંચાવ્યું, અને કહ્યું કે વસુદેવ કેટલે સ્વમાની અને કમલ હૃદયવાળે છે, હે બંધુ! તેં આ શું કર્યું. તું તે કેળાના કોમળ ફળ કરતાં પણ અત્યંત કમળ નીકળે, તારું પરાક્રમ બતાવતા પહેલાં જ તે તો તારા પ્રાણ છેડી દીધા, વડીલે તથા નાગરિકે તરફ ક્ષમાપના કરીને, લખીને તે તે અગ્નિ પ્રવેશ કર્યો. તમે . Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તે તમારી તથા રાજ્યકુલની અને નગરજનોની કીતિને પ્રદર્શિત કરી છે. હે બંધુ! આજ તમારા વિના સામ્રાજ્યની તથા રાજ્યકુલની શોભા અસ્ત પામી ગઈ છે. તારા વિના સૌભાગ્ય ચાલ્યું ગયું છે. કરૂણુ ક્ષીણ થઈ ગઈ છે. ગુરૂતા નષ્ટપ્રાયઃ બની ગઈવિનય વિવેક તે ભાગી ગયા છે, ક્ષમા તે દેખાતી જ નથી, સર્વે કલાઓ નષ્ટપ્રાયઃ થઈ ગઈ, હમારી સાથે તમારા સિવાય પુણ્ય પણ રહેવા તૈયાર નથી, તમારી ઉપર હે કુમાર ! અતિશય પ્રેમ હોવાથી વિનિતતા, સુજનિતા, નીતિ, સત્ય, આ બધું હોવા છતાં પણ પ્રિય અને મિષ્ટ વચને તમારી સાથે જ ચાલી ગયાં છે. કુલનારીઓ નગરની યુવતિઓ, તમારું સ્મરણ કરીને ધાર આંસુએ રડી રહી છે, પરંતુ તમારી કીર્તિ તમારા વિના શંકરહિત બનીને સમસ્ત વિશ્વમાં વધી રહી છે. પણ હાય! આજે સમસ્ત જગત જિર્ણોદ્યાનની જેમ મને આનંદ આપી શકતું નથી, વિશ્વરૂપ મહેલના મુકુટના મણીની જેમ આપણે હરિવંશ છે. તેમાં તમે અતિશય ગુણવાન ધજાના વસ્ત્ર સમાન હતા, આજે તે હરિવંશ તમારા વિના નિસ્તેજ અને ભારહિત બન્યું છે. નિર્ભાગ્ય ધુરંધર મૂર્ખ છું, કે માતાપિતાની પ્રિય થાપણ તથા ગુણ અને લાવણ્યના ખજાનારૂપ નાના સુકુ- માર ભાઈ વસુદેવને સાચવી શકે નહિ. આ પ્રમાણે નાના ભાઈને અનેક ગુણનું સ્મરણ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ કરતાં બીજા નાના ભાઈઓની સાથે હૃદયમાં શોકને ધારણ કરતાં સમુદ્રવિજય રાજા ચોધાર આંસુઓ વડે રોવા લાગ્યા, રાજાના રેવાનો અવાજ સાંભળી વસુદેવના આકસ્મિક મૃત્યુના બનાવથી નાગરિકે પણ શકાતુર બની બોલવા લાગ્યા કે “આજે હમારા સૌભાગ્યનો સમુદ્ર સુકાઈ ગયે, કલાકેશ ખલાસ થઈ ગયો, વસન્તના ચંદ્રમાનું તથા કામદેવનું સામ્રાજ્ય વધી ગયું. આજે સ્ફટિક રત્ન સમાન શૃંગાર રસ ભંગાર બનીને કુટી ગયે, જેમ શેરડીમાંથી રસ ચાલ્યા જાય છે તેને સંસારમાંથી સાર ચાલી ગયે, અને અસારતા વધી ગઈ છે, પરસ્ત્રીસહોદરરૂપ કુમારની વાતમાં થોડાક દેને જોતાં અમે તે દે રાજાને બતાવી કુમાકરના મૃત્યુમાં કારણરૂપ બન્યા. આ પ્રમાણે પશ્ચાતાપ રૂપ વિલાપ કરતાં લેક ક્ષણ માત્ર તે નિચેતન બની ગયા, કુમાર વસુદેવના સમાચાર જાણ નગરની સ્ત્રીઓ અત્યન્ત શોકાતુર અને કલાન્ત ચિરવાલી બની જમીન ઉપર આળોટવા લાગી, દુઃખાબ્ધિને દૂર કરવા માટે પિતાના બન્ને હાથ ઉંચા કરી, વાળને છૂટા મૂકી, ભૂતાવળ સમાન દેખાવા લાગી. હે કામદેવને લજજાળું બનાવનાર ! નાથ! સૌભાગ્ય સુંદર ! ફરીથી આપનું દર્શન ક્યારે થશે? આ પ્રમાણે ઉંચા અવાજે આંસુઓથી કપડાંને ભીજાવતી વિલાપ કરવા લાગી, જેના અવાજથી જાણે કે પત્થર પણ જોવા લાગ્યા, અને વજા પણ જીર્ણ થવા લાગ્યું. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આ પ્રમાણે શૌર્યપુર કરૂણરસથી વ્યાપ્ત બની ગયું. થોડા એક માણસે તે કલ્પાંત કરતાં કરતાં મરણને શરણ બન્યા, ઘણાએક પ્રજાજનો તપ તથા કિયા કરવા લાગ્યા. મોટા મોટા વિદ્વાનોથી પ્રતિબંધિત બની અન્તમાં સંસાર અસાર છે તેમ ઘણા માનવા લાગ્યા, સંગ અને વિયોગ એક બીજાની પાછળ રહેલા છે અને બન્ને દુઃખના કારણ રૂપ છે, એમ જાણુ યાદવની સાથે વસુદેવનું મૃત કાર્ય પતાવી વસુદેવના ગુણોને સંભારતા શોકમુક્ત બની પોતાના રાજ્યપાલનાદિ કાર્યમાં ઓતપ્રેત બન્યા. ફરીથી દોષરહિતપણે, ક્ષત્રિય મર્યાદા સંપન્ન, સજ્જનરૂપ ચક્રવાક પ્રત્યે પ્રીતિવર્ધક શૌર તેજ વધવા લાગ્યું. વસુદેવનું વર્ણન:- રાત્રી પૂર્ણ થયા બાદ શંક, સંતાપ, અને દુઃખરહિતપણે સુકુમાર વસુદેવ સીધા માર્ગે ચાલ્યા જતા હતા, એટલામાં રથમાં બેસીને પિતાના પીયર જતી કેઈ સ્ત્રીએ પિતાની માતાને કહ્યું કે માતાજી ! વધારે દૂર જવા માટે માર્ગમાં. ચાલતા અને થાકેલા બ્રાહ્મણને આપણા રથમાં બેસાડી લે કે જેથી અનાયાસે મળેલા લાભથી પુણ્યની. પ્રાપ્તિ થાય, તે વૃદ્ધાએ પણ પુત્રીનું કહ્યું માનીને બ્રાહ્મણને રથમાં બેસાડી પિતાના ગામ આવી, કુમાર પણ ત્યાં સ્નાનાદિ ક્રિયાથી નિવૃત્ત થઈ ભેજન કરી સાંજના યક્ષમંદિરે ગયે. ત્યાં લેકે ના મુખથી એવું સાંભળ્યું કે વસુદેવ ચિતામાં બળી મર્યા છે. અને યાદવોએ તેની મૃતક્રિયા Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ કરી લીધી છે, સંતાષી અને મજબુત મનના વસુદેવે રાત્રી ત્યાં જ પસાર કરી. સવારના કૌતુક જોવાની ઇચ્છાથી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવાની ભાવનાપૂર્વક ત્યાંથી નીકળીને ‘વિજયખેટ’ નગરમાં ગયા, ત્યાં સુગ્રીવ રાજાની અદ્ભૂત ગુણાથી યુક્ત શ્યામા તથા વિજયસેના નામની બે કન્યાઓને કલાયુદ્ધમાં જીતીને તે બન્નેની સાથે લગ્ન કરી, રતિ પ્રીતિની સાથે ક્રીડા કરતા કામદેવની જેમ અનેક પ્રકારની ક્રીડાઓને કરતા વસુદેવ ઘણા લાંબા સમય સુધી સુખપૂર્વક રહ્યા. સેનામાં સંજયની જેમ, વિજય સેનામાં શૂરવીરતાથી ક્રુર બનેલા હોય તેમ ‘અક્રુર' નામના પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, કાઁથી પ્રેરિત વસુદેવ ત્યાંથી નીકળીને સિંહાની ગર્જનાથી ગાજતા ભયકર જગલમાં આવી પહેાંચ્યા, પાણી પીવાની ઈચ્છાથી જલાવત નામના સરેાવરમાં પાણી પીવા માટે ગયા, એટલામાં એક પહાડ સમા પડછંદ શ્યામવણુ વાળા ગજરાજ દોડતા દોડતા વસુદેવ તરફ આળ્યે, હાથીની કલામાં નિપુણ એવા વસુદેવ સિંહની જેમ તેની ઉપર ચઢી ગયા, મહા મુશ્કેલીથી ન જીતી શકાય તેવી વસ્તુને કલા પારંગતા ક્ષણ માત્રમાં જીતી શકે છે. અર્ચિમાલી તથા પવન'જયનામના એ વિદ્યાધરે એ પોતાના સ્વામિના હુકમથી વસુદેવનુ હરણ કરી, કુંજરાવત નામના ઉદ્યાનમાં લઈ જઈ મૂકી દીધા, તે ઉદ્યાનમાં અશનિવેગ નામના વિદ્યાધર પતિએ સુંદર અંગાવાલી શ્યામા ૧૪. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ નામની પેાતાની કન્યા સાથે વસુદેવનો વિવાહ કર્યો. શ્યામાના વિણાવાદનથી પ્રસન્ન થયેલા વસુદેવે વરદાન માગવાનું કહ્યું, તેવારે શ્યામાએ કહ્યું કે “હંમેશને માટે આપણે સાથે જ રહીએ ” એક ખીજાનો વિયાગ ન થવે જોઈ એ, આ પ્રમાણે શ્યામાના વચન સાંભળી વસુદેવ બાલ્યા કે હુ શ્યાંમા ! આવું વરદાન માંગવાનું કારણ શું ? ત્યારે શ્યામાએ કારણુ બતાવ્યુ. કે— વૈતાઢ્ય પર્વત ઉપર કન્નર ગીત નામના નગરમાં અર્ચિ'માલી નામના વિદ્યાધર રાજા હતા, તેમને જવલનવેગ અને અનેિવેગ નામના બે પુત્રા હતા, અર્ચિમાલીએ જ્વલનવેગને રાજ્ય આપી સયમ અંગિકાર કર્યો, જ્વલનવેગને વિમલા નામે અત્યંત પ્રેમાળ અને ગુણવંતી રાણી હતી, અગારક નામે પુત્ર હતા, અશનિવેગને સુપ્રભા નામે પત્ની હતી, અને શ્યામા નામની હું તેમની પુત્રી છું. જવલનવેગ યુવાન રાજાને રાજ્ય આપી સ્વગે ગયા, સહજ શત્રુ અંગારકે થાડાક દિવસે પછી વિદ્યામલે કરી કૂટનીતિથી પિતાનુ રાજ્ય લઈ લીધું. રાજ્ય વહેાણા મારા પિતાજી અષ્ટાપદ ઉપર ચાલી નીકળ્યા, ત્યાં તેમણે અંગિરસ નામનાં ચારણ મુનિને ફરીથી રાજ્ય પ્રાપ્તિને માટે પૂછ્યું. તેવારે મુનિએ કહ્યું કે તમારી પુત્રી શ્યામાના પતિના વૈભવથી કરીથી પ્રાપ્ત થશે. જે કોઈ જલાવત સરાવરના હાથીનો નિગ્રહ કરશે તે જ શ્યામાનો પતિ થશે. સાધુના વચન ઉપર વિશ્વાસ હોવાથી મારા પિતાજી Page #221 -------------------------------------------------------------------------- ________________ અહીં રહેવા લાગ્યા, અને તે વિશ્વ માં તપાસ માટે મેકલવા લાગ્યા, હાથીને શી રીના ઉપર બેઠેલા આપને જોઈ તે બને વિદ્યારે આપને અહીં આ લઈ આવેલા છે. અને આપની સાથે મારા લગ્ન પિતાજીએ કર્યા છે. પહેલાના વખતમાં ધરણેન્દ્ર અને નાગેન્દ્ર વડે અહીંઆ એવી વ્યવસ્થા કરાયેલી છે. જીનમંદિરની સમીપમાં સ્ત્રી સહિત રહેલા કેઈને પણ મારવા નહી. જે મારશે તે તે વિદ્યાધરની વિદ્યા ચાલી જશે. અને અવિદ્યાધર હશે તેની પાસે તે વિદ્યા આવશે. એટલે જ સ્વામિન ! મેં આપની પાસે “અવિયોગ”નું વરદાન માંગ્યું છે. અહીં રહેવાથી દૂષ્ટ એ અંગારક આપને કાંઈ નહિ કરી શકે. આ વૃત્તાંત જાણીને વસુદેવ ત્યાં જ રહેવા લાગ્યા. એક કાજળઘેરી કાળરાત્રીએ દુષ્ટ અંગારકે વસુદેવનું હરણ કર્યું. જ્યારે શુદ્ધિમાં આવ્યા ત્યારે વિચાર્યું કે કોણ મારૂં હરણ કરે છે ? પછી જ્યારે આંખ ઉઘાડીને વસુદેવ જુએ છે તે શ્યામા સમાન મૂખ જોઈને ઓળખે છે. પાછળથી “ઉભે રહે” ઉભું રહે, બોલતી હાથમાં તલવારને ધારણ કરવાવાળી, મૂખરૂપી ચંદ્રમાંથી આકાશમાં પ્રકાશ કરવાવાળી શ્યામાના જેવી જ બીજી શ્યામાને ઈશ્યામાના રૂપમાં રહેલા અંગારકે તેણીના બે ટુકડા કરી નાખ્યા, બે શ્યામાઓને લડતી જોઈ વસુદેવ સમજી ગયા કે આ માયા છે. વસુદેવે અંગારકને જોરથી મૂઠી મારી, મારથી ત્રાસી ગયેલા અંગારકે વસુદેવને આકાશમાંથી છોડી દીધા, વસુદેવ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પક્ષીની જેમ આકાશમાંથી ચમ્પાપુર નગરની બહારના સરોવરમાં આવીને પડ્યા, હંસની જેમ સરોવરની બહાર આવી નજીકમાં આવેલા વનમાં મણિદિપક ચિત્યમાં પ્રવેશ કર્યો, મહાતીર્થ સમજી ભક્તિભાવથી નમ્ર બનેલા વસુદેવે વાસુપૂજ્ય સ્વામિને હર્ષથી નમસ્કાર વંદન કર્યું. કૃતાર્થ બની ત્યાંથી નીકળીને બાકી રહેલી રાત્રી વીતાવી, સૂર્યોદય થતાની સાથે એક બ્રાહ્મણની સાથે ચમ્પાનગરીમાં આવી પહોંચ્યા. નગરમાં ઠેકઠેકાણે ગાંધર્વલકથી આવેલા હોય તે પ્રમાણે નગરના યુવાન પુરૂષોને હાથમાં વીણું લઈને ફરતા જોયા, વસુદેવના પૂછવાથી બ્રાહ્મણે કહ્યું કે સાક્ષાત્ કુબેર સમાન ચારૂદત્ત નામે નગર શ્રેષ્ઠિ છે. જેમ રત્નાચલને રત્નની કીમત નથી, સમુદ્રને પાણીની કીમત નથી, તેવી જ રીતે ચારૂદત્ત શેઠને ધનની કઈ કીંમત નથી. અઢળક ધન સંપત્તિ ચારૂદત્ત શેઠના ચરણમાં આળોટે છે. તેને ગાન્ધર્વસેના નામે એક પુત્રી છે. અત્યંત વિનય ગુણની ખાણ સમાન છે. સકલ કલાઓની અધિષ્ઠાત્રિ સમાન છે. રૂપમાં તે જાણે ઈદ્રાણી, અપ્સરાઓ અને વિદ્યાધર પત્નિએ તેની આગળ દાસી તુલ્ય અને શ્યામ જણાય છે. પદવાક્ય પ્રમાણ શાસ્ત્રમાં પોતે અધિક પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે. ગાંધર્વકલામાં તે સરસ્વતી સમાન છે, તેણીની ગાંધર્વકલાને જીતવામાં અસમર્થ એવી સરસ્વતી હાથમાં Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ વિણા અને પુસ્તક લઈને ફરી રહેલી છે, તેણીની પ્રતિજ્ઞા છે કે જે કઈ પુરૂષ ગાંધવ વિદ્યામાં મને જીતે તે જ મારે ભર્તાર અને, એટલા માટે અહીંના સમસ્ત યુવા તથા અહારના દેશમાંથી આવેલા યુવકે ગાંધવ વિદ્યાભ્યાસ કરતા નજરે દેખાય છે. સુગ્રીવ તથા યશાગ્રીવ નામના એ ગાંધવ પડતાની સામે દરેક મહીને પરીક્ષા લેવામાં આવે છે. આજ સુધી જેટલા યુવકે પરીક્ષામાં બેઠા છે એટલા તમામ યુવકે પરીક્ષામાં પરાજિત ખનેલા છે બ્રાહ્મણે આ પ્રમાણે કુમાર વસુદેવને સઘળે વૃત્તાંત કહીને પાતાના નગર તરફ પ્રયાણ કર્યું. કાંઈક નાવિન્ય કરી બતાવવાની ઇચ્છાવાળા વસુદેવે મૂખમાં શુટીકા રાખી, જેના પ્રભાવથી તે જ વખતે મુખ્ય વામન બ્રાહ્મણનું રૂપ ધારણ કરી, વિશેષ ગુણવાન સુગ્રીવ નામના ઉપાધ્યાયના પગ પકડીને હાથ જોડી વસુદેવે પ્રાથના કરી કે હે પડિતવ ! હુ. ગૌતમગેાત્રમાં ઉત્પન્ન થયેલા સ્કેન્દિલ નામના બ્રાહ્મણ છું. ગાંધવ સેનાની ઇચ્છાથી આપની પાસે ગાંધવ વિદ્યા શિખવા માટે ઘણા દૂર દેશાંતરથી હું આવ્યા છું. તે આપશ્રી મને આપના શિષ્ય અનાવશે, એવી મારી વિનતિ છે. ઉપાધ્યાયજીને ખુબ જ આજીજી કરવાથી ઉપાધ્યાયજીએ પેાતાની સાથે રહેવા માટે પરવાનગી આપી. ઉપાધ્યાયજીને મૂર્ખ બનાવવા માટે ગધેડાના જેવા અવાજથી Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ગાવા લાગ્યા, વીણાને ઉલ્ટી પકડી, તુંબડામાં પગ ભરાવી તંતીને જોરથી ખેંચી કે જેથી દંડ તૂટી ગયે. સુંદર એવી ગાન્ધર્વ વિદ્યાની કુજ વામનના રૂપમાં રહેલા વસુદેવે ખુબ જ નિન્દા કરી અને પિતાની પ્રશંસા અનેક પ્રકારથી કરવામાં લીન બની ગયો. સર્વ વિદ્યાર્થીઓમાં અવેતન હાસ્યાસ્પદ બન્યો. હસવાનું અને આનંદનું પાત્ર માની સર્વ વિદ્યાર્થીઓએ તેનું ગૌરવ કર્યું. વાદને દિવસ આવ્યો. બને ઉપાધ્યાયોની સામેના આસને ઉપર નગરને અને બીજા દેશોમાંથી આવેલા તથા ગાંધર્વ વિદ્યામાં પારંગત વળી ગાંધર્વસેનાને હરાવવાની ઈચ્છાવાળા વિદ્યાથીએ આવીને વિનયપૂર્વક બેસવા લાગ્યા. સ્કંદિલ પણ લાંબા સમયથી ગાન્ધર્વસેનાને પરાજિત કરવાની ઈચ્છાથી વિદ્યાર્થીઓથી હાંસીપાત્ર બનીને, સુગ્રીવ ઉપાધ્યાયની સ્ત્રી વડે સ્નેહપૂર્વક બહુમૂલ્ય વોથી સુસજિજત, નેપથ્યધારી, ચંદન આદિના વિલેપનથી ચર્ચિત, પુષમાલાથી ભિત, અલંકારથી અલંકૃત રથમાં બેસીને વાદસભામાં હાજર થયો. આ” “આઓ” આજ તમે તમારી વિદ્યાથી અવશ્ય ગાંધર્વસેનાને જીતવાના છે, આ પ્રમાણે બોલતા બધા યુવકે તેની મશ્કરી કરવા લાગ્યા, મેટા મંચ ઉપર કલ્પિત મહાસન ઉપર તેને બેસાડ્યો, અધ્યાપકેએ તથા પંડિતાએ તેને માટે સત્કાર કર્યો, સભાની વચમાં, સાહેલીઓથી શોભતી, સુંદર માળાઓથી યુક્ત, દાસીઓ દ્વારા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જેના ગુણ ગવાય છે તેવી ગાન્ધર્વસેના, ડાબા હાથમાં વિણને ધારણ કરી, સાક્ષાત્ દેવી સદશ દેખાતી શિબિકામાંથી ઉતરીને સભામાં રત્નાસન ઉપર આવીને બેઠી, ને બ્રાહ્મીની જેમ વીણા વગાડવા લાગી. ગાન્ધર્વ વિદ્યાના રચયિતા શ્રી ભરતમુનિએ જાણે કે સ્ત્રી રૂપ ધારણ ન કર્યું હોય તેવી તે સાક્ષાત્ દેવી સ્વરૂપમાં લાગતી હતી, તેણીની વિણાવાદન કલાથી સંતોષ પામેલા અને આનંદિત થયેલા તમામ યુવકોએ તાલીએ પાડી તેણીને ધ્વનિ પિકાર્યો, તેણીને વિજેતા તરીકે જાહેર કરી, અહે! ગાન્ધર્વસેનાનું વિણવાદન અદ્ભુત અને અલૌકિક છે, અમે તમામ “વાદી એ તેની સામે અમારી હાર કબુલ કરીએ છીએ અને તેણીની છતને જાહેર કરીએ છીએ. ત્યારબાદ નગરના અને પરદેશથી આવેલા વિણવાદનમાં પ્રૌઢ બનેલા યુવાનોએ હસીને વૃષ્ણિનન્દન (વસુદેવ)ને કહ્યું કે કલાપટુ સ્કેન્દિલ! ગધર્વસેનાને જીતવાને માટે તું તારી કલા કેમ નથી બતાવતે, તે લેકેના કહેવાથી વિચક્ષણ શક્તિશાળી વસુદેવે મુખમાંથી ગુટીક કાઢી પિતે ઈચ્છાનુસાર દેવાથી અને તપલક્ષમીથી પણ અધિક એવા રૂપને પ્રકટ કર્યું. વિશ્વના લેચનને લેભાવવાને યોગ્ય રૂપ જોઈને, ચન્દ્રમાની જ્યોતિ સદશ રૂપ જોઈને, ક્ષીરસાગરના ખાબોચીઆની જેમ ગન્ધર્વસેના ક્ષેભિત બની ગઈ, Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અભિમાન રહિત આશ્ચર્યથી અતિ સભાજને પણ અરે આ કેણ છે? શું કઈ દેવ છે? શું કોઈ અસુર છે? આ પ્રમાણે તર્ક વિતર્ક કરવા લાગ્યા. વસુદેવે વિણાની માંગણી કરી, બધા સભાજને પિતપિતાની વિણા આપવા તૈયાર થયા, પરંતુ વસુદેવે દરેક વિણને ખામી ભરી બતાવી, ત્યારબાદ ગાન્ધર્વસેનાએ પિતાની મર્ણમય વિણું વસુદેવને આપી, તે વિણાને સ્વિકાર કરી કુમારે કહ્યું કે સુબ્ર? બોલે શું ગાઉં? ત્યારે ગાધર્વસેનાએ કહ્યું કે નવમચકી મહાપદ્મના મેટાભાઈ મહામુનિ શ્રી વિષકુમારના ત્રિવિક્રમ કથા ચરિત્રનું વર્ણન કરો. સભા સમક્ષ વસુદેવે વીણા વગાડવાનું અને ચરિત્રનું વર્ણન શરૂ કર્યું. આ જંબુદ્વિપના પૂર્વ વિદેહમાં સુકચ્છ વિજય દેશમાં શ્રીનગર નામે નગર છે. લક્ષ્મીથી કુબેર સમાન ત્યાં પ્રજાપાલ નામના રાજવી રાજ્ય કરે છે. એકદા રાજાએ વિદ્યુતને ઉત્પાત છે, અને રાજ્ય ઉપરથી વૈરાગ્ય ભાવ ઉન્ન થયે. સમાધિગુપ્તર્ષિની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. લાંબા કાળ સુધી તપસ્યા કરીને કાલધર્મ પામી અય્યતેન્દ્ર થયા. આજ જબુદ્વીપના ભરતક્ષેત્રના હસ્તિનાપુર નામના નગરમાં ઈક્વાકુ વંશમાં વિલાસના ઘર સમાન પક્વોત્તર નામે રાજા હતા. ઈન્દ્રની પત્નિ સમાન તેને જવાલા નામની Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ પટ્ટરાણી હતી, તે રાણીએ સિંહના સ્વપ્નથી સુચિત વિષણુકુમાર નામના પ્રથમ પુત્રરત્નને જન્મ આપ્યો: તે પ્રજાપાલ રાજાનો જીવ અગ્રુત દેવલેકમાંથી ચ્યવીને ચૌદ મહાસ્વપ્નોથી ચક્રવતિના વૈભવને બતાવવા વાળો મહાપદ્મ નામે જવાલાદેવીના બીજા પુત્ર રત્નપણે ઉત્પન્ન થયો. અનુક્રમે બને ભાઈએ મોટા થવા લાગ્યા, સર્વ પ્રકારની કળાઓ શીખ્યા, તેમાથી સૌથી મોટાભાઈ ધીર, ઉદાર અને સંપૂર્ણ અંગે પાંગ વિકસિત દેહવાળા, શાંત, રસ નિમગ્ન, કામ ક્રોધાદિ અંતર્વેરીને જીતવામાં ઉદ્યમવંત બન્યા. રાજા પોતરે વિજિગીષ ગુણેથી યુક્ત મહાપવને યુવરાજ પદે સ્થાપ્યા. અવનિત નગરીમાં શ્રી વર્મા નામે રાજા રાજ્ય કરતા હતા. તેને બુદ્ધિમાનોમાં શિરોમણું નમુચિ નામે મંત્રી હતે, એક વખતે શ્રી સુવ્રતસ્વામીના શિષ્ય આચાર્ય શ્રી સુવતસૂરિ વિહાર કરતા કરતા તે નગરમાં સમેસર્યા, રાજમહેલના ઝરૂખામાંથી રાજા શ્રીવર્માએ સર્વસમૃદ્ધિ સહિત મુનિને વંદન કરવા માટે જતા નાગરિકને જોયા, રાજાએ મહામંત્રી નમુચિને પૂછ્યું કે–નગરજને ક્યાં જાય છે? મંત્રીએ કહ્યું કે નગરની બહાર આવેલા શ્રમણ ગુરૂદેવને વંદન કરવા માટે જઈ રહ્યા છે, “હે રાજન! શું આપની ઈચ્છા ધર્મ શ્રવણ કરવાની છે કે ? રાજાએ! હા, કહી ત્યાં જવાને પિતાને નિશ્ચિત વિચાર કહ્યો ત્યારે મંત્રીએ કહ્યું કે રાજન ! આપ માધ્યસ્થ રહેશે. આપની સમક્ષ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ તે લેકેને વાદમાં નિરૂત્તર કરીશ, રાજાએ મંત્રીની વાતને સ્વિકાર કર્યો: રાજા, મંત્રી અને પરિવાર શ્રી સુવતાચાર્યની પાસે આવ્યા, અને વંદના કરી ઉચિત સ્થાને બેઠા. આ પ્રસંગેપાત રાજાએ મુનિને ધર્મ સ્થિતિ વિષે પ્રશ્ન કર્યો, કાગડાની સમક્ષ હંસ જેમ મૌન સેવે છે. તેમ મુનિએ મૌન ધારણ કર્યું. એટલામાં જૈનોની નિન્દા કરના મંત્રી કોંધ લાવીને બે મુંડ! તું શું જાણે છે? તું તે બે પગવાળો બળદીઓ છે? અનાર્ય મંત્રીને પણ આચાર્ય ભગવંતે કહ્યું કે હે સચિવ! જે તમારે વાદ સાચે હશે તે વૈદની માફક હું તેને માટે પ્રયત્ન કરી તમને શંકામાંથી મુક્ત કરીશ, એટલામાં એક ક્ષુલ્લક મુનિએ આચાર્યને કહ્યું કે હે પ્રભે! આ અભિમાની પંડિતની સાથે હું બેલીશ તે એગ્ય ગણાશે. આપની સામે હું વાદમાં તેને જીતી લઈશ, તે પૂર્વ પક્ષ કરે હું તેનું ખંડન કરીશ, મંત્રીએ પૂર્વ પક્ષમાં કહ્યું કે “જેનો પાખંડી અશૌચ હવાથી દેશવાસને માટે એગ્ય નથી. તે વારે શુભલક મુનિએ કહ્યું કે વેદમાં કહ્યું છે કે પાણીને ઘડે, ખાંડણીઓ, પ્રેષણીઓ, ચલે, પ્રમાર્જની એ પાંચે ગ્રહસ્થને માટે વધસ્થાન છે. એ પાંચેની જે સેવા કરે છે. તે ત્રયી બાહ્ય છે તેનાથી વર્જિત એવા હમે લેક ત્રયી બાહ્ય કેમ હાઈ શકીએ ? એટલે નિર્દોષ એવા મુનિઓને સદેષ એવા તે લેકેમાં નિવાસ કરે તે અનુચિત છે. આ પ્રમાણે ક્ષુલ્લક Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મુનિની પ્રોઢ યુક્તિઓથી મૂગો બની મંત્રી રાજાની સાથે પિતાના નિવાસસ્થાને ગયે. રાક્ષસ સમાન મંત્રી રાતના મુનિઓને મારવા માટે ચાલે, પરંતુ શાસનદેવીએ તેને રસ્તામાં જ ખંભિત બનાવી દીધે, સવારના કે મંત્રીને તંભિત થયેલે જોઈને આશ્ચર્ય ચક્તિ બની ગયા, અને રાજસહિત બધા નાગરિકે જેન ધર્મને સ્વિકાર કર્યો. આ પ્રમાણે અપમાનિત થયેલે મંત્રી લજજાળુ બનીને રાજ્ય છોડી હસ્તિનાપુર ચાલી ગયે, કેમકે સ્વમાનભંગ માણસોએ સ્થાન છોડી બીજા સ્થાનમાં ચાલ્યા જવું જોઈએ. યુવરાજ મહાપ તેને પિતાના રાજ્યો મહામન્ત્રી બનાવ્યો, ત્યારે સિંહબલ રાજાએ મેટી સેના તૈયાર કરી, યુવરાજ ઉપર ચઢાઈ કરી, ધમાં આવી કુમારે નિગીઓને આદેશ. આપે કે સિંહબલને પકડીને અહીં લાવે, પરંતુ તે લોકેએ ભયભીત બનીને રાજાને ના કહી. ત્યારબાદ નમુચિએ કહ્યું કે રાજન ! જે તમારો આદેશ હોય તો હું તેને બાંધીને આપની પાસે લઈ આવું છું; ખૂશી થઈને મહાપ તેને બીડું આપ્યું. અને પ્રકારે મહાબળવાન નમુચિએ પવન વેગથી આવીને તેના કીલાને તોડી બળથી સિંહબલને બાંધી લાવી યુવરાજને સમર્પિત કર્યો. - કુમારે નમુચિને વરદાન માગવા માટે કહ્યું ત્યારે. નમુચિએ કહ્યું કે હે સ્વામિન્ ! આપ મને ભૂલશો નહી. સમય આવશે ત્યારે હું આપની પાસેથી વરદાન માંગી લઈશ, કુમાર તે મંત્રીની ઉપર સમસ્ત રાજ્યને ભાર સોંપી. અચ્યતેન્દ્રની માફક રાજ્ય લક્ષ્મીના વિકાસમાં પોતાના. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ - દિવસે વિતાવવા લાગ્યા, દઢ સમ્યક્ત્વને ધારણ કરવાવાળી કુમારની માતા જવાલાદેવીએ નવીન સૂર્યરથની સમાન જૈન રથ બનાવ્યો, મિથ્યાત્વ દ્રષ્ટિવાળી કુમારની પત્નિ લક્ષ્મીદેવીએ સ્પર્ધાવશ બ્રાહમ્ય રથ બનાવ્યો, લક્ષ્મીએ રાજાને એકાન્તમાં પ્રાર્થના કરી કે બ્રાહમ્ય રથને નગરમાં પ્રથમ ફેરવ, અને પછી આપની આજ્ઞાથી જૈન રથ પણ ફેરવો. ' જવાલાએ પણ રાજાને આજ્ઞા કરી કે “ પ્રથમ જૈન રથયાત્રા નહીં કરવામાં આવે તે હું અનશન કરીશ.” માધ્યસ્થ વૃત્તિવાળા રાજાએ બને રથયાત્રાએ બંધ રખાવી. માતાના દુઃખથી દુખિત બનેલ મહાપર્વ રાજ્ય છોડીને રાતોરાત હસ્તિનાપુરથી ભાગી છૂટયો, ચાલતાં ચાલતાં એક મહા ભયાનક જંગલમાં તેણે પ્રવેશ કર્યો. ફરતાં ફરતાં તેણે એક તાપસ આશ્રમ જે, તાપસેએ અતિ સુંદર તેનું આતિથ્ય કર્યું કે જેથી મહાપદ્મ પિતાના ઘરની જેમ રહેવા લાગ્યો. આ તરફ નામથી અને બલથી કાલરાજાના આક્રમણ કરવા વડે કરીને ચમ્પાનરેશ જનમેજય યુદ્ધમાં હારીને ભાગી ગયા, જગલના કપાવાથી કરીને જેમ મૃગલાઓ નાસી જાય તેમ અંતઃપુરની સ્ત્રીઓ દશે દિશાઓમાં ભાગી ગઈ, ચંપાનગરીના રાજાની પુત્રી મદનાવલી ભાગ્યવશાત્ તે તાપસાશ્રમમાં આવી ગઈ કુમાર અને મદનાવલી એક બીજાને જેવાથી પરસ્પર અનુરાગવાળા થયા, કુમાર પ્રત્યે પોતાની પુત્રી મદનાવલીને અનુરાગવાળી જાણી માતા નાગવતીએ સંકેતથી કહ્યું કે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૩ નિમિત્તિઆના વચનને યાદ કરી તુ ચપળતા ન કર ! નિમિત્તિઆએએ જન્મ સમયે કહ્યું હતું કે છ ખંડ ભરતક્ષેત્રના અધિશ્વરનુ` સ્ત્રી રત્ન તું ખનીશ, માટે સ્ત્રીત્વ સુલભ ચપલતાથી કાઈ પુરૂષની સાથે અનુરાગ ન કર, કોઈપણ દિવસ રત્ન મનુષ્યની માંગણી કરે નહી. પણ મનુષ્ય રત્નની માગણી કરે છે. માટે શાંત મની તાપસની જેમ તારે રહેવું જોઈ એ, સમય આવે ચક્રવતિ તારી સાથે લગ્ન કરશે. વિપ્લવની શકાથી આશ્રમના કુલપતિએ કુમારને કહ્યું કે હે વત્સ ! તમારું કલ્યાણ થાવ! તમે જ્યાં જવા માટે ઈચ્છા રાખત! હા ત્યાં જલદીથી પ્રયાણ કરા, તાપસના વચન સાંભળી વિચાયુ કે એક સમયમાં એ ચક્રવર્તિ એ સાંભળી શકતા નથી, માટે ભાવીમાં હું અવશ્ય ચક્રવતિ થવાનો છું. આ મઢનાવળી મારી પત્ની બનવાની છે. એવા નિશ્ચય કરીને ત્યાંથી નીકળીને સિન્ધુ સદન પટ્ટણમાં ગયા, નગરની બહાર ઉદ્યાનમાં સ્ત્રીઓને વસતાત્સવ આનંદ. પૂર્વક ચાલતા હતા તેના કાલાહલને સાંભળી રાજાને પટ્ટહસ્તિ આલાન સ્તમ્ભને ઉખાડી નાંખી બેફામ મસ્તીએ ચઢયા, ઉપર બેસવાવાળાને નીચે પછાડી મશકની જેમ કચડી નાખ્યા, હાથીના પ્રતિકાર કાઇ નહી કરી શકવાથી તે હાથી નગરની સ્ત્રીઓને મારી નાખવાની ઇચ્છાથી ઉદ્યાન તરફ ભાગ્યા, પ્રતિકાર કરવામાં અસમથ નગરની સ્ત્રીઓ ભયથી વિધ્રૂવલ બની મૂઢની જેમ ઉભી રહી. અને મેટા સ્વરે રાવા લાગી, કુમારે તેમના સ્વર સાંભળીને નગરની સ્ત્રીઓને બચાવા માટે સિંહની માફક દોડી સિંહનાદથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ હાથીની તર્જના કરી, હાથી પણ રેષમાં આવી કુમારની તરફ દેડ, સ્ત્રીઓએ બુમરાણ મચાવ્યું કે હમને બચાવવાવાળા કે ઈ મહાપુરૂષને હાથી મારી નાખે છે. ઘણે શેરબકેર સાંભળી નગરજને પણ આવી પહોંચ્યા. રાજાએ કુમારને આવા પ્રકારના દુઃસાહસથી રેક, પરંતુ કુમારે માન્યું નહીં. અને રાજાને કહ્યું કે કુલીન પુરૂષે કાર્યને શરૂ કર્યા પછી તે કામને છોડતા નથી. અને વાસાર મુઠીના પ્રહારથી હાથીને માર્યો, જ્યાં કુમારને પકડવા માટે હાથી દેડક્યો, ત્યાં જ કુમાર ચાલાકી પૂર્વક હાથીની પીઠ ઉપર ચઢી બેઠે અને મંડુકાદિ આસનથી, ચપેટાથી, પગનાઘાતથી હાથીને વશ કર્યો, લેકેએ મુક્તકંઠે કુમારની પ્રશંસા કરી. રાજાએ રૂપ તથા શૌર્યથી રાજકુમાર માની પિતાની સો કન્યાઓની સાથે તેના લગ્ન કર્યા, હાથણીઓની સાથે રહેતા હાથીની માફક સે સ્ત્રીઓની સાથે સતત કીડાઓને કરતે કુમાર ચિત્તમાં મદનાવલીનું મરણ કરતે હતે, એક દિવસ રાતના પિતાના પલંગ ઉપર સૂતેલા કુમારનું વેગવતી વિદ્યાધરીએ હરણ કર્યું. કુમાર જાગ્રતદશામાં આવ્યા ત્યારે વિદ્યાધરીએ કુમારને સમજાવ્યા, કે આપ કોધ ન કરશે, અને આપશ્રી એકાગ્રચિત્ત મારી વાતને સાંભળે. વૈતાઢય પર્વત ઉપર સૂરદય નામે એક સુંદર નગર છે, ઈન્દ્રધનુ નામે વિદ્યાધર ઈન્દ્રની સમાન ત્યાંના રાજા છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ તેને શ્રીકાન્તા નામે પત્નિ છે. જયચન્દ્રા નામે પુત્રી છે. પિતાને ચગ્ય પતિ નહિ મલવાથી જયચન્દ્રા પુરૂષષિ બની છે. એક દિવસ ભરતક્ષેત્રના તમામ રાજાઓના ચિત્રો તેને બતાવવામાં આવ્યા, તેમાં એક પણ રાજા તેને પસંદ પડ્યો નહી. બીજે દીવસે મેં આપનું રૂપ ચિત્રમાં દેરીને બતાવ્યું. ચિત્ર દેખતાની સાથે તેણીના ચિત્તમાં કામ સંચાર થવા લાગે, તેણીએ નિશ્ચય કર્યો કે હું જે લગ્ન કરીશ તો પોત્તર પુત્ર મહાપત્રની સાથે જ કરીશ, નહિતર પ્રાણ ત્યાગ કરીશ, મેં તેના માતા પિતાને આપની પ્રત્યેને અનુરાગ બતાવ્યો, તે બન્નેએ તે કાર્ય માટે અનુમોદન કર્યું. તેમની આજ્ઞાથી હું વેગવતી નામે વિદ્યાધરી વિવાહ માટે આપને ત્યાં લઈ જાઉં છું. માટે આપશ્રી કે કરશે નહી. મહાપદ્રકુમારને સૂરદયપુરમાં પ્રાતઃકાલ થતાંની સાથે જ વિદ્યાધરીએ શ્રીઈદ્રધનું વિદ્યાધરની પાસે લાવીને મૂક્યા, બેચરેન્દ્ર ઈન્દ્રધનુએ પોતાની પુત્રી જયચન્દ્રાનું પાણગ્રહણ મહાપદ્મકુમારની સાથે કરાવ્યું. તેણના વિવાહના સમાચાર સાંભળી જયચન્દ્રના મામાના પુત્ર વિદ્યા તથા બાહુબળના અભિમાની શ્રીગંગાધર તથા મહીધરે જયચન્દ્રાની ઈચ્છાથી મહાપદ્મ ઉપર આક્રમણ કર્યું. સસરાના લશ્કરની સહાયતાથી અને પિતાના પરાક્રમથી તે બન્નેને પરાજિત કરી ભગાડી મૂક્યા, અસાધારણ પુણ્યની રાશીએ આપેલી દિવ્યશક્તિવડે હજારે યક્ષેથી સેવાતા, ચૌદ મહાસ્વમોથી, Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪. ચકાદિ ચૌદ મહારત્નથી સેવાતા શ્રી મહાપદ્મ ચક્રવર્તિએ. અનુક્રમે છ ખંડ ભરતક્ષેત્રને વિજયેત્સવ કર્યો, પ્રથમ જોવામાં આવેલ સ્ત્રીરત્ન મદનાવલીને સ્મરણ કરતે ચકવતિ ફરીથી એ જ તાપસ આશ્રમમાં આવ્યા, તાપસેએ તેને. આદર સત્કાર કર્યો, ફરતાં ફરતાં ત્યાં આવેલા જનમેજય રાજવીએ પિતાની કન્યા મદનાવલી મહાપદ્મ ચક્રવતિને આપી, આ પ્રમાણે ચકવતિની સંપૂર્ણ લક્ષ્મીથી યુક્ત મહાપદ્મ હસ્તિનાપુરમાં આવ્યા, પ્રસન્ન ચિત્ત માતાપિતાને નમસ્કાર કરી, આનંદ પ્રાપ્ત કર્યો. પિતાના ચરિત્રરૂપ અમૃતના સિંચનથી તેમના કર્ણને તૃપ્ત કર્યા. આ વખતે નમુચિને જીતવાવાળા મુનિસુવ્રત સ્વામિના. શિષ્ય શ્રી સુવ્રતાચાર્ય શ્રેષ્ઠ સાધુઓ વડે પરિવરેલાં ત્યાં આવ્યા, સર્વસમૃદ્ધિથી સપરિવાર શ્રીમદ્ પક્વોત્તર રાજાએ નજીક આવી આનંદપૂર્વક વંદન કર્યું. આચાર્ય ભગવતે રાજાને સંસ્કારરૂપ મહાભયાનક અટવીમાં પરિભ્રમણ કરવાથી લાગેલા થાકને દૂર કરનારી દેશના આપી, તેઓની દેશનાથી વૈરાગ્યને પ્રાપ્ત થયેલા રાજાએ ગુરૂમહારાજને પ્રાર્થના કરી કે જ્યાં સુધી હું પુત્રને રાજ્યકારભાર સુપ્રત કરીને ન આવું ત્યાં સુધી આપ અન્યત્ર વિહાર ન કરતા. આચાર્ય મહારાજે કહ્યું કે રાજન ! પ્રમાદ છેડીને ઉદ્યમ કરે જરૂરી છે. રાજા આચાર્ય મહારાજને વંદન કરી હર્ષોલ્લાસ પૂર્વક પિતાના મહેલમાં આવ્યું, રાજાએ આપ્તજનોને બેલાવી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ પિતાના મોટા પુત્ર વિષકુમારને પિતાની દીક્ષા લેવાની ભાવના જણાવી અને રાજ્યસન પર બેસવા જણાવ્યું. વિષ્ણુકુમારે કહ્યું કે તમે બધા મારા કલ્યાણને કરવાવાળા નથી. રાજ્યભાર વહન કરવાથી અનિષ્ઠ અને ભયંકર ભવવૃદ્ધિનું કારણ બને છે. મને રાજ્ય જોઈતું નથી, હું તે પિતાજીના માર્ગે જવાનો છું. ત્યારબાદ રાજાએ મહાપદ્મને બોલાવી પિતાને તથા વિકુમારનો દીક્ષા માટેનો વિચાર જાહેર કર્યો, મહાપદ્મ સમ્મતિ સૂચક મૌન ધારણ કર્યું. પવોત્તર રાજાએ મહાપદ્મનો ચક્રવર્તિપદ અને રાજ્યપદનો અભિષેક કર્યો, મહાપદ્મકુમારે રાજ્યપદને પ્રાપ્ત કરી માતા તરફથી બનાવવામાં આવેલ જૈન રથયાત્રા મહાત્સવ નગરમાં અભૂત રીતે કર્યો. સુવર્ણ, પુષ્પ વિગેરેથી માતા જવાલાદેવીની પૂજા કરીને કહ્યું કે માતાજી! આપ આજ્ઞા આપે કે હું આપનું કયું કાર્ય કરું? માતાએ કહ્યું કે હે વત્સ ! રથયાત્રાથી વધીને આગળ કઈ પ્રિય વસ્તુ નથી, તને ધર્મવીર જોઈને મારા મનના મનોરથ પૂર્ણ થયા છે. દાનવીર, યુદ્ધવીર પુત્રને જન્મ આપવાવાળી માતાએ ઘણું હોય છે. પણ ધર્મવીર પુત્રને જન્મ આપનારી માતા વિરલ જ હોય છે. રાજાના આગ્રહથી સુવ્રત સૂરિ રથયાત્રાના દિવસ સુધી પશ્નોત્તરાદિ સાધુઓની સાથે ત્યાં જ રહ્યા હતા. ચકવતિ મહાપદ્મ રાજાએ સ્થાને સ્થાને નવિન જીનમંદિરથી પૃથ્વીને ભાયમાન બનાવવાની શરૂઆત કરી, પિતાની, ૧૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ - ૨૨૬ વિશની અને જિનશાસનની ઉન્નત્તિમાં જ પિતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી, પક્વોત્તર રાજષિ ઉત્તમ વ્રતનું સમ્ય પ્રકારે પાલન કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી અને સિદ્ધિગતિએ પહોંચ્યા. તપના પ્રભાવથી વિષ્ણુકુમાર મુનિને વાયુથી પણ વેગવાન, સમુદ્રના તરંગોથી પણ અધિક શક્તિશાળી એવી ઘણું લબ્ધિઓની પ્રાપ્તિ થઈ. તેઓશ્રી લબ્ધિ દ્વારા મેરૂપર્વત જેવડું અને પરમાણુ જેવડું પણ શરીર બનાવી શકતા હતા, અત્યંત શક્તિશાળી હોવા છતાં પિતાના તપવ્યયના ભયથી અનુચિત સમયે અને સ્થાને પિતાની લબ્ધિનો વ્યય કરતા નહોતા. અને સુવતાચાર્ય સહિત ઘણુ સાધુએની સાથે પિતે હસ્તિનાપુર ચાતુર્માસ પધાર્યા, તેઓના આગમનની વાત સાંભળી મન્ચી નમુચિને પૂર્વનું ધિર યાદ આવ્યું અને બદલે લેવાની ઈચ્છાથી મહાપદ્મ રાજાને કહ્યું કે યુવરાજ પદના વખતે આપે જે વરદાન આપ્યું હતું તે વરદાન મને હવે જોઈએ છે. તે આપશ્રી મને આપશે. કેમકે સત્પાત્રમાં રાખેલી વસ્તુ યુગના અંતમાં પણ વિનાશ પામતી નથી. રાજાએ વરદાનમાં માંગવાનું કહ્યું. નમુચિએ વરદાનમાં રાજ્યની માંગણી કરી. સત્યવાદી રાજાએ નમુચિને રાજ્ય આપી દીધું. અને પિતે અન્તઃપુરમાં જઈને ચગીની જેમ નિષ્ક્રિય બનીને રહેવા લાગ્યા. જ્યારે નમુચિને રાજ્યાભિષેક થયે તે સમયે - Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ તાંબરે સિવાય તમામ પ્રજા એકત્રીત થઈ હતી, બધા જ આવ્યા પણ વેતાંબર નહિ આવવાથી ક્રોધિત થયેલા નમુચિએ સુવતાચાર્યની પાસે જઈને કહ્યું કે અરે! લેકવ્યવહારથી અજ્ઞાત ! તપવનની રક્ષા પણ રાજા જ કરે છે. તપસ્વીઓની પણ રક્ષા રાજા કરે છે. માટે તપસ્વીઓએ પણ રાજાના અભિષેક સમયે આવી મંગલ આશિર્વચન અવશ્ય આપવા જોઈએ. અને દરરોજ તપસ્યાને છઠ્ઠો ભાગ પણ આપ જોઈએ. પરંતુ તમે લોકો તે પ્રમાણે નહીં કરતાં નિશ્ચિત રીતે મારો વિરોધ કર્યો છે. માટે વિરોધી બનીને મારા રાજ્યમાં તમે નહી રહી શકે, જલ્દીથી તમે મારા રાજ્યની હદ છોડીને ચાલ્યા જાવ, જે તમે નહી ચાલ્યા જાવ તે તમેને સર્વને હું મારી નંખાવીશ, આચાર્ય મહારાજે કહ્યું કે અમારો આચાર નહી હોવાથી અમે અભિષેકમાં આવી શક્યા નથી. તેમાં વિરોધનું કોઈ કારણ નથી. અમે લેકે સ્વભાવથી જ કેઈના વિરોધી નથી, તેમાં પણ સજનની રક્ષા કરવાવાળા રાજાની સાથે તો વિરોધ હોઈ શકે જ નહિ, ફરીથી નમુચિએ કોધથી કહ્યું કે હે આચાર્ય ! મિથ્યા વચનોના આડમ્બરથી કાંઈ જ વળવાનું નથી. આઠ દિવસમાં મારા રાજ્યની હદ છોડીને ચાલ્યા જાવ, નહિ જાઓ તે ચોરની જેમ ગુનેગાર માનીને તમને શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે કહીને નમુચિ પિતાના સ્થાને ગયો, આચાર્ય મહારાજે પોતાના સાધુઓને કહ્યું કે Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પદ્મરાજાના મોટાભાઈ મુનિ છે. જેઓએ છ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કરેલ છે. તેઓ હમણાં મન્દરાચલ પર્વત ઉપર છે. તેમના વચનથી જ નમુચિ શાંત બની શકે તેમ લાગે છે કારણકે તે પણ પદ્યરાજની જેમજ નમુચિના. સ્વામી હતા, તેમને લઈ આવવા માટે ચારણ લબ્ધિવાળા સાધુ જ જઈ શકે તેમ છે. કેમકે સંઘના કાર્ય માટે લબ્ધિને ઉપયોગ કરવામાં કોઈપણ પ્રકારનો દેષ નથી. એક સાધુએ કહ્યું કે હું આકાશમાગે મેરૂ પર્વત ઉપર જવા માટે તયાર છું પરંતુ પાછા આવી શકાય તેમ નથી. માટે આપશ્રી ઉચિત આદેશ આપ, ગુરૂજીએ કહ્યું કે આવવાની ચિન્તા કરતા નહીં. વિષ્ણુકુમાર તમેને લઈ આવશે. તે સાધુ મુનિરાજ ગરૂડવેગે મેરૂ પર્વત ઉપર વિષ્ણુકુમારની પાસે ગયા, સાધુને આવેલા જોઈ વિષ્ણુકુમારે વિચાર કર્યો કે સંઘનું કેઈપણ મહાન કાર્ય આવી પડયું છે. માટે જ વર્ષાકાલમાં મુનિરાજ અહીંઆ આવ્યા છે. સાધુએ પિતાનું આવવાનું કારણ બતાવ્યું. અને તરત જ બંને મહામુનિએ હસ્તિનાપુરમાં આવ્યા. ગુરૂમહારાજને વંદન કરી, સાધુઓની સાથે નમુચિની પાસે ગયા, નમુચિ સિવાય રાજાદિ સર્વે જણાએ વિનમ્રભાવે મુનિઓને વંદના કરી. * વિષ્ણુકુમાર મુનિએ સાધુધર્મના કહેવા મુજબ નમુચિને કહ્યું કે-“આ બધા મુનિએ કાર્તિક મહીના સુધી Page #239 -------------------------------------------------------------------------- ________________ રર૯ અત્રે રહેવાના છે, સાધુઓ વર્ષોત્રાતુમાં ઘણા જીવની ઉત્પત્તિ થાય છે. તમારા શહેરમાં તેઓના રહેવાથી કોઈપણ પ્રકારે તમને નુકશાન થવાનું નથી. પરંતુ દિનપ્રતિદિન શોભામાં વૃદ્ધિ થવાની છે. ભરતેશ્વરાદિ રાજાઓએ પહેલાના સમયમાં મુનિઓની સેવા કરી હતી, તો તમે ઓછામાં ઓછું રહેવા પુરતી તે જગ્યા આપે, નમુચિએ જવાબ આપ્યો કે તમે અધિક પ્રયાસ ન કરશે, હું કોઈપણ પ્રકારે તેઓને અહીંઆ રહેવા દઈશ નહિ. ત્યારે વિષ્ણુકુમારે કહ્યું કે તેઓને ઉદ્યાનમાં રહેવા જગ્યા આપે. વિષ્ણુકુમાર મુનિની શક્તિને નહી જાણતે નમુચિ બોલ્યા કે નીચ! ગરીબની માફક જગ્યાની માંગણી શા માટે કરે છે. શ્વેતાંબરોને માટે મારા રાજ્યમાં સ્થાન નથી. તમને જીવવાની ઈચ્છા હોય તો મારા રાજ્યમાંથી ચાલ્યા જાવ, નહિતર સર્વેને વધ કરીશ, નમુચિની વાણી સાંભળી વિષ્ણુકુમાર મુનિને ભયંકર ક્રોધ આવ્યું. પરંતુ પિતાના મુખના ભાવમાં જરા પણ ફેરફાર ન કરતાં કહ્યું કે હે સચિવ! ઓછામાં ઓછી ત્રણ ડગલાં ભૂમિ આપ, ત્યારે નમુચિ જગ્યા આપવા માટે તૈયાર થયે, અને કહ્યું કે ત્રણ ડગલાં ભૂમિની બહાર કોઈ સાધુ આવશે તો હું મારી નાખીશ. ત્યારે વિષ્ણુકુમાર મુનિએ કહ્યું કે-અસ્તુ, ત્રણ પાદ ભૂમિ આપે, આ પ્રમાણે બલી વિકુમાર મુનિએ પોતાની લબ્ધિવડે શરીરને મોટું બનાવ્યું, ધનુષ્ય, વજ, તલવારને Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩ હાથમાં ધારણ કરી, મુગટ, કુંડલ અને માલાઓથી વિભૂષિત પગના પછાડવાથી કરીને ભૂમિને ધ્રુજાવતા. કુત્કારના અવાજથી ખેચરને ધ્રુજાવતા, તરણાંની માફક પર્વત પડવા લાગ્યા, દશે દિશાઓમાં હાહાકાર થવા લાગે, ત્રણે લેકમાં મહાભયંકર એવું રૂપ વિષ્ણુકુમાર મહામુનિએ ધારણ કર્યું. ત્રષિ મુનિઓ, વિદ્યાધર વગેરે મહામુનિની પ્રાર્થના કરવા લાગ્યા, વિષ્ણુકુમાર મુનિએ પૂર્વ–પશ્ચિમ સમુદ્રની મધ્યમાં રહેલી ભૂમિ ઉપર પિતાના પગ મૂક્યા, તે વાત જાણે પવરાજ પિતાની બેદરકારીથી ભયભીત બનીને પ્રજતા શરીરે મુનિની પાસે આવી હાથ જેડી, નમસ્કાર કરી પોતાના ઉષ્ણાશ્રુથી મુનિશ્વરના પાદનું પ્રક્ષાલન કરતા બેલ્યા કે આપને વિજયી જેઈને સ્વયં મારા પિતાજી અહીંઆ હાજર હોય તેમ મને લાગે છે. મને આવી ખબર નહોતી કે આ દુષ્ટ મંત્રી શ્રી સંઘનું અને મુનિઓનું આવું ભયંકર અપમાન કરશે.' દુષ્ટ મંત્રી મૃત્યુ દંડના દંડથી પણ અધિક દેષિત છે. સજનના ચિત્તમાં કુતૂહલ ઉત્પન્ન કરતા વિષકુમાર મુનિએ પોતાના શરીરને મૂલ સ્વરૂપમાં લાવીને મૂકયું. વિષ્ણુકુમાર મુનિએ રાજા દ્વારા પ્રબંધ કરાવી નમુચિ મંત્રીને દેશનિકાલ કરાવ્યું, ત્યારથી ત્રણલેકમાં અય્યત મુનિ ત્રિવિક્રમ તરીકે ઓળખાવા લાગ્યા. આ પ્રમાણે સંઘકાર્ય કરીને, તપથી ઘાતકર્મને ક્ષય કરીને મહામુનિ વિષ્ણુકુમારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. અનુક્રમે અઘાતિકને ક્ષય કરી મુક્તિના પંથે સિધાવ્યા. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મહાપદ્મ ચક્રવતિ પણ સંસારથી નિર્વેદ પામીને સુગુરૂ પાસે સંયમ ગ્રહણ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્તિએ ગયા, મહાપદ્મ ચકવતિ યુવરાજ પદે તથા માંડલિકપદે પાંચ પાંચ વર્ષ રહ્યા, પખંડ સાધવા માટે ત્રણસો વર્ષ, ચકવતિ પદ ઉપર અઢાર હજાર સાત વર્ષ અને સંયમ માર્ગમાં દશ હજાર વર્ષ એ પ્રમાણે ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય મહાપદ્મ ચક્રવતિએ ભેગવ્યું. પ્રાયઃ તેટલું જ આયુષ્ય શ્રી વિષ્ણુકુમાર મહામુનિએ પણ ભગવ્યું હતું. “તત્વ તુ કેવલી ગમ્ય ” ત્યારબાદ વસુદેવે કામદેવની સેના સમાન ગન્ધર્વસેનાને કહ્યું કે હું કલ્યાણિ ! મારી જેમ તમે પણ તે ચરિત્રને વિણવાદન દ્વારા કહે. ચતુર હોવા છતાં પણ સાત્વિક ભાવોદયથી કંપિત શરીરવાળી હોવાથી વસુદેવની સ્પર્ધા કરી શકે તેમ નહી હોવાથી ગન્ધર્વસેનાએ સભા સમક્ષ પિતાને પરાજય સ્વિકારી લીધે, ગન્ધર્વસેનાએ કહ્યું કે આપ વેદાન્તરને ધારણ કરવાવાળા બ્રહ્મા છે ! અથવા ભૂમિલેક ઉપર રહેવાવાળા અદ્દભૂત કલાસૃષ્ટા છે ! અથવા ગાંધર્વ સ્વર્ણ નિર્માણ પારદ નારદ છે ! આપની સાથે મારી પ્રતિભા કેઈ દિવસ કામ નહી કરી શકે, આ પ્રમાણે કહેતી ગાન્ધર્વસેનાએ નિઃસંકોચપણે પિતાની જાત અને કુળને છૂપાવવાવાળા વસુદેવના ગળામાં વરમાળા નાંખી. સભામંડપમાં બેઠેલા તમામ સભ્ય આનંદથી વિભેર Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ 6 અની ગયા, બન્ને પડિતા સતાષ પામ્યા, સભાજનાએ હથી મોટા અવાજો કર્યો, ચારૂદત્તે બધા વાદીઓને સન્માન પૂર્વક વિદાય કરી, ગૌરવ સહિત વસુદેવને પેાતાના મહેલમાં લાવ્યા, વિધિપૂર્વક લગ્ન કરતાં પહેલાં ચારૂદત્તે વસુદેવને પૂછ્યું કે વત્સ ! કયા ગૌત્રનું નામ બાલીને કન્યાદાન આપું.’ વસુદેવે હસીને કહ્યું કે હું તાત ! ‘ આપને જે ઠીક લાગે તે ગૌત્રનું નામ આપશ્રી ખેલી શકે છે.’ તે વારે શ્રેષ્ઠિએ કહ્યુ` કે વત્સ ! તમારા હસવાનુ` કારણ હું સમજી છું કે ગાન્ધસેના વણિકપુત્રી છે. તેમ માની તમા તેનું અપમાન કરશે નહી. તેણીની વિસ્તૃત કથા હમણાં કહેવાનો સમય નથી પણ સમય આવેથી આપને જરૂર કહીશ, આ પ્રમાણે કહીને ચારૂદત્તે વસુદેવ અને ગાન્ધુ સેનાના લગ્ન કર્યાં, સુગ્રીવ તથા યોગ્રીવ નામના બન્ને પડિતાને પણ સતેાષપ મી ચારૂદત્તે પેાતાની બે પુત્રીએ શ્યામા તથા વિજયા આપી, ઘણે! સમય વ્યતિત થયા બાદ એક દિવસ શ્રેષ્ઠિએ કહ્યું કે હે આયુષ્યમાન્ આજે તમે શરૂઆતથી લઈને આજ સુધીના ગન્ધસેનાને વૃતાન્ત સાંભળે ઘણા સમય પહેલાં આ નગરમાં ભાનુ નામે ધનાઢ્ય શ્રેષ્ઠિ રહેતા હતા, અઢળક ધનનો માલીક હતા. તેને સુભદ્રા નામે ભક્તિપરાયણ સ્ત્રી હતી, સર્વ પ્રકારની સમ્પત્તિ હોવા છતાં સન્તાન સુખ નહી હોવાથી તેઓ દુ:ખી રહેતા હતા, સ્ત્રી પુરૂષ બ્રહ્મચર્યનું બન્ને અત્યંત પાલન કરે તે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ -વસ્તુ સર્વ શ્રેષ્ઠ છે. પણ જે મિથુનાદિના સેવન કરવા છતાં વધ્યત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે તે નિંદનીય બને છે. - એક વખતે ભાગ્યવશાત્ ચારણ મુનિને તે બને પતિ પત્નિએ પુત્રને માટે પૂછ્યું ત્યારે “અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે.” એ પ્રમાણે કહીને મુનિ વિહાર કરી ગયા, અનુકુળ સમયે હૃદયમાં આનંદ આપવાવાળા પુત્રરત્નની પ્રાપ્તિ થઈ વંશવૃદ્ધિની સાથે વાદ્ધનાદિ ઉત્સવ કર્યો, બારમા દિવસે તેનું નામ ચારૂદત્ત રાખવામાં આવ્યું. ધાવમાતાએથી પાલન કરાતો તે પુત્ર જેમ બગીચામાં વૃક્ષે મેટા થાય તેવી રીતે મોટો થયે, યૌવનાવસ્થાએ પહોંચે. એક દિવસ મિત્રની સાથે નદીની રેતીમાં સુકવિની સમાન કેઈ વ્યક્તિના પગલાં જોયાં, તે જોયાં અને વિચાર્યું કે જનાર વ્યક્તિની સાથે રહેવાવાળી કઈ કામિની હોવી જોઈએ, તપાસ કરવાનો નિર્ણય કરી બધા મિત્રે જે બાજુ પગલાં જતાં હતાં તે બાજુએ આગળ વધ્યા, ઘણે દૂર ગયા પછી કેળનું વન દેખાયું. બધા મિત્રે વનમાં ગયા. ઘણે દૂર સુધી પથરાયેલા વનમાં તપાસ કરતાં વનના મધ્ય ભાગમાં કેળના પાનનું બનાવેલું ઘર જોવામાં આવ્યું, જેની મધ્યમાં પુષ્પૌયા હતી, તેની સમીપમાં એક વૃક્ષની સાથે લેખંડની ખીલીથી જડાયેલા એક મનુષ્યને જોયો. ચારૂદત્તનું હૃદય દયાથી ભરાઈ આવ્યું, તે પુરૂષને મુક્ત કરવાની ચિન્તા તેના દુઃખી હૃદયને સંતાપી રહેલ હતી, બંધનાવસ્થામાં રહેલા પુરૂષની પાસે તલવાર પડેલી હતી. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ચારૂદત્તે તે તલવારના મ્યાનને ખેાલીને જોયું તે તેમાં ત્રણ ઔષધીઓ હતી, ઔષધીઓના પ્રભાવ અચિન્હ હાય છે તેમ જાણીને એક ઔષધી ઘસીને તેના અંગ ઉપર લગાડવાથી ખીલી નીકળી ગઈ, ખીજી ઔષધી ઘસીને લગાડવાથી ઘા રૂઝાઈ ગયા, ત્રીજી ઔષધીએ શ્રેષ્ઠ વૈદ્યની માફક તેને સચેતન બનાવી દીધા, તેણે પ્રાણદાનના ઉપકાર કરવાવાળા ચારૂદત્તની સામે બન્ને સગાભાઈ એ હોય તેવી રીતે પોતાના સઘળા વૃત્તાંત કહી મતાન્યા. શિવમન્દિર વૈતાઢથ ઉપર રહેવાવાળા ખેચરાધીશ મહેન્દ્રવિક્રમનો હુ. પુત્ર છુ. મારૂં નામ અમિતગતિ છે. એક વખત મારી પોતાની ઇચ્છાથી ધૂમશિખ અને ગૌમુ’ડ નામના મિત્રોની સાથે ક્રીડા કરતા કરતા અમે હિમવત પ ત ઉપર ગયા, ત્યાં હિરણ્યરામ નામના તપસ્વી મામાની સુન્દર અંગાવાળી સુકુમાલિકા નામની પુત્રીને જોઈ. તેના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થવાથી કામાધીન બનીને ઘેર ગયા. મૂઢ ચિત્તવાળા મને જોઈ ને મારા મિત્ર દ્વારા પિતાજીએ કારણ જાણી લીધું. તે કન્યાને ખેલાવી તેણીની સાથે મારા લગ્ન પિતાજીએ કરાવી આપ્યા, પિતાજીની છત્રછાયામાં અનેક પ્રકારનાં સુખા અમેા બન્ને ભાગવતાં હતાં. ભાગ્યવશાત્ ધૂમશિખ સુકુમાલિકા પ્રત્યે અનુરાગી બન્યા, તેઓની ચેષ્ઠાએથી મને ખબર પડી ગઈ, છતાં મિત્ર હોવાથી દાક્ષિણ્યતા વડે મેં તેને રોકયો નહી. અને તેની સાથે અમે અહીંઆ આવ્યા, કેળનું ઘર બનાવી પ્રિયાની સાથે ક્રીડા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩ય કરવા લાગ્યો. મારી આ સ્થિતિ ધૂમશિખે કરી છે, મારી. પ્રાણપ્રિયા સુકુમાલિકાનું હરણ કરીને ભાગી ગયો છે. કઈ પણ જાતના આપણા સંબંધ નહિ હોવા છતાં એક નાનો ભાઈ માની તમેએ મને છેડા છે, માટે બેલે હું શું તમારું કાર્ય કર્યું કે જેથી આપના ઉપકારને , કિંચિત બદલે વાળી શકું. ત્યારે ચારૂદત્તે કહ્યું કે હે મિત્ર ! તમારા દર્શનથી હું કૃતાર્થ છું. આનંદમાં તલ્લીન છું. ચારૂદત્તના કહેવાથી અમિતગતિ ખેચર પિતાના સ્થાને ગ, ઉદારચરિત ચારૂદત્ત પણ પિતાના ઘેર આવ્યા. - પિતાજીની આજ્ઞાથી ચારૂદત્તે પિતાના સર્વાર્થનામના મામાની અત્યન્ત રૂપવતી કન્યા “મિત્રવતીની સાથે લગ્ન કર્યા, કેવળ કલાપ્રેમિ હોવાથી આખો દિવસ ફરવામાં, નવિન વસ્તુઓ જેવામાં પિતાને સમય વિતાવતે હતો, માતાએ ખિન્ન થઈને “ભાનું પ્રષ્ટિને કહ્યું કે નાથ! મુગ્ધ પુત્રને વિષય માર્ગે પ્રવૃત્તિ કરાવે. તેની મનોદશા વિચિત્ર છે. “મેરૂના જેટલી લક્ષ્મી હોય તો પણ નકામી છે.” માટે પુત્રને વિલાસમાં અને ઉપભેગના માર્ગે વાળે, ત્યારે શ્રેષ્ટિએ કહ્યું કે જંગલના પશુપક્ષિઓએ પિતાની સ્ત્રી સાથે ઉપભેગનું શિક્ષણ કેણું આપવા જાય છે. શેઠાણના વારંવાર આગ્રહથી શેઠે ચારૂદત્તને ભેજનાદિ વિવિધ પ્રકારથી આકર્ષણ કર્યો, લલિતા નામની કુટ્ટીનીને ભેજન માટે પિતાના ઘેર નિમંત્રણ આપ્યું. ભેજનાદિથી નિવૃત્ત થઈને શેઠે લલિતાને પિતાના પુત્ર Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સંબંધીની હકીકત કહી બતાવી, અને વિષય વિવિધ્ય શિખવવાને માટે વિનંતિ કરી. લલિતાએ શેઠની વાતને સ્વિકાર કરી ચારૂદત્તને પિતાની સાથે આવવા કહ્યું તે વારે ચારૂદત્તે પિતાને પૂછ્યું ત્યારે પિતાએ તેને જવા માટે કહ્યું. “પિતાજીની આજ્ઞા શિરેમાન્ય છે.” સમજીને ચારૂદત્ત કુટ્ટીનીની સાથે ઉદ્યાનમાં, સાગરકીનારે, દરરોજ પરિભ્રમણ કરવા લાગ્યાં. એક દિવસ લલિતા કામરાજની સેના જેવી ગિનીની જેમ પ્રસિદ્ધ, કલિંગ સેનાની પુત્રી વસન્તસેનાના ઘેર ચારૂદત્તને લઈ ગઈ, પહેલેથી જ સંકેત કર્યા મુજબ વેશ્યાએ અત્યન્ત હાવભાવ તથા હાદિથી જેમ બારીક વસ્ત્ર શરીરે ચોંટી જાય છે તેવી રીતે દઢરાગ ચારૂદત્તમાં ઉત્પન્ન કર્યો, વૈશ્યામાં ચારૂદત્તને અત્યંત આસક્ત જાણી લલિતા ત્યાંથી નીકળી ગઈ, ભાનુષ્ટિ તથા સુભદ્રાની પાસે આવી સઘળી હકીકત કહી બતાવી, તે બન્ને જણાએ આનંદ પામી લિલિતાને પારિતોષિક આપી તેણીને વિદાય કરી. ખરેખર સંસારમાં માતા-પિતાની કેવી કામબુદ્ધિ હોય છે! કલિંગસેનાએ એક દિવસ એકાન્તમાં પિતાની પુત્રિ વસન્તસેનાને કહ્યું કે વત્સ! તું તે પિતે કલાઓમાં નિપુણ છે. તે પછી વેશ્યાઓમાં જે વસ્તુની અધિક આવશ્યક્તા રહેલી છે તે વસ્તુ સ્થિતિ હું તને સમજાવું છું તે તું સંભાળ. ગરૂડ પક્ષિઓ જેવી રીતે સર્પ જાતિને ખાય છે. તેવી રીતે વેશ્યાઓએ પણ પિતાનામાં મોહાંધ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ બનેલા પુરૂષનું ભક્ષણ (સર્વ લઈ લેવું) કરવું જોઈએ.. માતા-પિતાએ ચારૂદત્તને બાર વર્ષમાં સોલ કરોડ સોનામહેર ઉપભેગ માટે આપી, જેવી રીતે કવિ રસમય ભાવનાથી એકચિત્ત બનીને કમાણીને વિચાર નથી કરતા. તેવી જ રીતે કામાંધ પુરૂષે પણ કોઈ દિવસ અર્થક્ષયને વિચાર કરતા જ નથી. માતા-પિતાના મૃત્યુના સમાચાર, વિષયી અને લંપટ ચાદરૂત્તના કાનને સ્પર્શ પણ ન કરી શક્યા. મૃત્યુ વખતે ભાનુશ્રેષ્ટિ અને સુભદ્રાએ પુત્રવધૂ મિત્રવતીને શિખામણ આપેલી કે જેથી તે કુલીન મિત્રવતીએ ડુંક ધન ચારૂદત્તને મોકલાવેલું, ત્યારબાદ કલિંગસેનાથી આજ્ઞા અપાયેલી દૂતી ધન લેવા માટે મિત્રવતીના દ્વારે ગઈ, મિત્રવતીએ પોતાના શરીર ઉપરના તમામ આભૂષણે ઉતારીને તથા કપાસ કાંતવાના (રેટીઆદિ) તમામ સાધને એક પેટીમાં ભરી, તે પિટી દૂતીને આપી, દૂતીએ દ્રવ્યને અંત આવી ગયેલ છે જાણીને દયાથી તે પેટી મિત્રવતીને પાછી આપી, અને પ્રતિએ જઈને વસન્તસેનાને કહ્યું કે હે માતા! ધન સમાપ્ત થયું છે. હવે ચારૂદત્તને અહીંથી કાઢી મૂકે. દેવતાઓ પણ હિમાદ્રિને છેડી હેમાદ્રિને સેવે છે. તે પછી અર્થ લુબ્ધ ચિત્તવાળી વેશ્યાઓને તે કહેવાનું હોય જ નહી ? ચારૂદત્ત પ્રત્યે અનુરાગવાળી વસન્તસેનાએ તેને છોડવાની ના, કહી ત્યારે કલિંગસેનાએ તેનું પૂબ જ અપમાન કર્યું. અપમાનિત ચારૂદત્ત ત્યાંથી નીકળીને ઘર તરફ ચાલે, Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પિતાના જિર્ણ થયેલા મકાનને પણ પિતે ઓળખી ન શ, ઘણા દિવસો બાદ ઘર પાસે આવવાથી પિતે પિતાને બ્રાન્તિમાં છે તેમ માનીને અજાણ માણસની જેમ કે એક ભદ્રપુરૂષને પૂછયું કે આ ઘર કેવું છે? તે પુરુષે હસતાં હસતાં કહ્યું કે મૂખ! તું શું પરદેશી છે! શું તું નથી જાણતા કે વિશ્વવિખ્યાત ભાનુશ્રેષ્ટિનું આ મંદિર છે? ચારૂદત્ત મૌન રહ્યો. તે વારે ભદ્રપુરૂષે કહ્યું કે હે સૌમ્ય ! તું સાંભળ, ભાનુશ્રેષ્ઠિને કુલાંગાર ચારૂદત્ત નામે પુત્ર હતો. વેશ્યાના ઘેર રહીને બાર વર્ષોમાં સેલ કરેડ સેનૈયાનો ઉપભેગ કર્યો, તે પાપીને ખબર પણ નથી કે મારા કુટુંબનું કે મારા ઘરનું શું થયું હશે. તેનું નામ લેવું તે પણ - પાપ છે. આમ કહીને તે માણસ ચાલ્યા ગયે, શકાતુર ચારૂદત્ત પિતાના ઘરમાં ગયે, મિત્રવતીએ આનંદ અને હર્ષપૂર્વક ચારૂદત્તને સ્નાન તથા ભેજનાદિથી સત્કાર કર્યો, પૂર્વ દિશાને છેડી સૂર્ય પશ્ચિમમાં જાય છે તે પણ પૂર્વ દિશા તેના પ્રત્યે પ્રેમ રાખે છે. કારણ કે બીજે દિવસે સૂર્ય ત્યાંથી જ જગતને પ્રકાશ આપે છે. તેવી જ રીતે પિતાને પતિ પિતાને ત્યજી ગયેલ હોવા છતાં પણ મિત્રવતી પિતાના પતિ ચારૂદત્ત પ્રત્યે અનહદ પ્રેમભાવ હદય પૂર્વક બતાવે છે. રાત્રિએ ચારૂંદત્તના પૂછવાથી મિત્રવતીએ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ , માતા-પિતાને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું, ત્યારે ચારૂદત્ત શકાતુર બની રડવા લાગ્યા. - મિત્રવતીએ તેને સમજાવ્યું, અને કહ્યું કે હે આર્યપુત્ર! તમે સ્ત્રીની માફક શા માટે રડો છે ? કરેડાની સંપત્તિને ઉપાર્જન કરનાર પિતાજીની માફક તમે પણ વિભવશાળી બની શકે છે, ચારૂદત્ત કહ્યું કે હે કાજો ! ધન વિના ધનની પ્રાપ્તિ થઈ શકતી નથી. હાથી વડે જ. હાથીને વશ કરી શકાય છે, તેમ ધન હોય તે જ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. માટે હું તે નિર્ધન છું. તો શું કરી શકું? કોઈ ઉપાય દેખાતો નથી. મારી બુદ્ધિ પણ કિમ કામ કરી શકે ! - મિત્રવતીએ કહ્યું કે હે નાથ ! તમે ચિન્તામાંથી મુક્ત થાઓ, કુટ્ટીનીએ જે આભૂષણે મને પાછા આપ્યા છે. તે આભૂષણ આપશ્રી લે. અને તેને વેચી નાખી વ્યાપાર કરીને દ્રવ્ય પ્રાપ્તિ કરો, પિતાજીની સમાન પ્રતિષ્ઠિત બને, પુરૂષાર્થ કરે કે તરત જ લક્ષ્મી તમારી દાસી બનીને તમારા ત્યાં આવશે. - ગૃહલક્ષમી મિત્રવતિએ દ્રવ્ય અને પુરૂષાર્થ કરવા માટેની હિંમત આપી એટલે ચારૂદત્ત અવિરત પુરૂષાર્થ કરવા માંડ્યો, ચિત્તની સ્થિરતા પૂર્વક બંધ કરવા માંડ્યો, પિતાના મામા અને મિત્રવતીના પિતા હોવાથી સસરાની સગાઈએ બને જણાએ કપાસને ધંધો શરૂ કર્યો, એકદા કપાસની ખરીદી માટે બને જણ ઉશીરાવર્ત નગર ગયા. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ત્યાંથી તામ્રલિપ્તિ નગર તરફ જતી વખતે દાવાગ્નિથી કપાસના બધા જ ગાડા બળી ગયાં, દુર્ભાગી સમજીને મામાએ ( સસરાએ ) પણ તેને છેડી દીધા. એકલા ચારૂદત્ત અશ્વારૂઢ અનીને પશ્ચિમ દિશા તરફ ચાલ્યા, ભાગ્યવશાત્ અશ્વ પણ રસ્તામાં મરી ગયેા. ચારૂદત્ત પગે ચાલતા ચાલતા ભૂખ, તરસ અને માના શ્રમથી વ્યાકુલ ખની પ્રિયંગુ નગર આવ્યેા. અપેારના સમયે ખારમાં ચાર રસ્તા ઉપર ફરતા ફરતા પિતાના મિત્ર સુરેન્દ્રદત્તના ભેટા થયા, તેઓ ચારૂદત્તને પેાતાના ઘેર લઈ ગયા, ભેાજનાદિથી તેને સત્કાર કર્યો, પુત્રની સમાન ચારૂદત્ત રહેવા લાગ્યા, કાઈ એક વિક પાસેથી વ્યાજે લાખ સેાના મહેર લીધી, સાગરદત્તના ના કહેવા છતાં ચારૂદત્તે વહાણેા તૈયાર કરી સમુદ્ર માગે પ્રયાણ કર્યું. ઘણા દિવસેાની મુસાફરી બાદ યમુનાદ્વિપ નામના એક બેટ ઉપર ચારૂદત્ત પહેાંચ્યા, ત્યાં યવિક્રયના વ્યવહાર કરતાં આઠ કરોડ સાનૈયા કમાયા, ખુશી થતા ચારૂદત્ત ત્યાંથી પેાતાના દેશ આવવા માટે નીકળ્યા, પરંતુ દુર્ભાગ્ય વશતાથી પીડિત ચારૂદત્તનું વહાણુ રસ્તામાં ડુબી ગયું, શુભ પૂછ્યાયના વિપાકે કરીને તેને એક લાકડું મળ્યું જેના આધારે ચારૂદત્ત તરતા તરતે સાતમા દિવસે ઉદુમ્બરાવતી વેલા નામના પ્રદેશમાં આવી પહેાચ્યા, નદીમાં સ્નાન કરી, શરીરને સ્વચ્છ મનાવી આગળ ચાલવા લાગ્યા. Page #251 -------------------------------------------------------------------------- ________________ - ૨૪૧ - રાજપુર નગરની સમિપમાં એક આશ્રમ જે, ત્યાં ચારૂદત્તે દીનકરપ્રભ નામના એક પરિવ્રાજકને જે, પરિવ્રાજકે કરેલા ઉપચારથી ખુશી થયેલા ચારૂદત્ત પિતાને સમસ્ત વૃત્તાન્ત કહી બતાવ્યો, તેને સ્વસ્થ થયા પછી એક દિવસ પરિવ્રાજકે કહ્યું કે હે વત્સ! ધનને માટે તું શા માટે આટલી બધી ચિન્તા કરે છે. તું ચાલ મારી સાથે આ પર્વત ઉપર તને સિદ્ધકેટીવેપીરસ પ્રાપ્ત કરાવી આપું. તે રસ કલ્પવૃક્ષ સમાન અનેક વખત કેટી સુવર્ણને પ્રાપ્ત કરાવવાવાળે છે. જેનાથી તમે ઈચ્છા મુજબ ઉપભેગ ભેગવી શકશે, આ પ્રમાણે પરિવ્રાજકની વાણું સાંભળી ચારૂદત્ત ખુશી થયે. અને પરિવ્રાજકની સાથે ચા, માંચી અને તુંબડીની સહાયતાથી પર્વતના શિખર ઉપરથી મટી ગુફામાં ઉતર્યા, અનેક પ્રકારની શિલાઓથી વ્યાપ્ત તે ગુફા દુર્ગપાતાળના નામથી પ્રસિદ્ધ હતી. તેનું દ્વાર જગતમાં ભયંકર એવા યમરાજના મુખ જેવું હતું. ધૂર્તરાજ ત્રિદંડીએ મંત્રના બળથી તે ગુફામાં રહેલા દ્વારને ખેલ્યું, સાહસ કરીને જ્યારે બન્ને જણ તેની અંદર ગયા. તે ચાર હાથ વિસ્તારવાળે એક કુવો જે, ત્રિદંડીએ પ્રસન્ન થઈને ચારૂદત્તને કહ્યું કે મહાભાગ્યથી આપણે બને આનન્દપૂર્વક અહીં આવી પહોંચ્યા છીએ. - તે હે વત્સ! “હું આ માચીના દેરને ગ્રહણ કરૂં છું તું માંચી ઉપર બેસી કુવામાં જા, અને તુંબડી વડે રસને ગ્રહણ કર.” કાર્ય સિદ્ધ થાય ત્યારે માંચીની દેરી Page #252 -------------------------------------------------------------------------- ________________ २४२ તું હલાવજે. એટલે હું તને ઉપર ખેંચી લઈશ. ત્રિદંડીના કહેવા મુજબ ચારૂદત્ત માંચિ ઉપર બેસી હાથમાં તુંબડી રાખી કુવામાં ઉતર્યો, એટલામાં અંદરથી અવાજ આવ્યું કુવામાં આવીશ નહી.” ત્યારે ચારૂદત્તે કહ્યું કે તમે કોણ છે? મને કેમ રેકે છે? હું ભાનુપુત્ર ચારૂદત્ત વણિક જાતિને છું. રસ ગ્રહણ કરવા માટે ત્રિદંડી દીનકરપ્રભની આજ્ઞાથી આવી રહ્યો છું ત્યારે કુપમાં રહેલા માનવીએ કહ્યું કે હે આર્ય ! હું પણ આપની માફક ધનાથી હતો, મને પણ ત્રિદંડીએ રસના માટે કુવામાં ઉતાર્યો. - મેં રસ કાઢી તુંબડી તેને આપી અને મનુષ્યનું બલિદાન આપીને રસ કાઢવો જોઈએ” આ નિયમને આધીન તેણે દેરડું છોડી દીધું. પાપી ત્રિદડી ભાગી ગયે, આલંબન વિનાને હું કુવામાં પડ્યો. મારા શરીરનું ભક્ષણ “રસ” દ્વારા થઈ રહ્યું છે. હું અતિશય દુઃખી છું તું અંદર આવીશ નહી. મારા જેવી દશા તારી ન થાય માટે હું તને કહી રહ્યો છું. હવે મારું મૃત્યુ નજદીક છે. માટે તું મને તુંબડી આપ, હુ રસ ભરીને તે તુંબડી તને પાછી આપું છું. તું બહાર નીકળ્યા પછી તે તુંબડી ત્રિદંડીને આપજે, તે પહેલાં આપીશ નહી. કુવામાં રહેલા માનવીએ તુંબડીને રસથી ભરી માંચીની નીચે બાંધી દીધી. ભાનુપુત્ર ચારૂદત્ત માંચીને હલાવી, ત્રિદંડીએ પહેલાં રસની તુંબડી માંગી, પણ ચારૂદત્તે તે તુંબડી આપી નહી. પાપી ત્રિદંડીએ ચારૂદત્તને બહાર કાઢ્યો નહી. ચારૂદત્ત Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ છઠી ચા ભાડીક ક્ષણ ત્રિદંડીની ધૃષ્ટતા, દુષ્ટતા જાણીને રસને કુવામાં ફેંકી દીધે. માંચીનું દેરડું ત્રિદંડીએ છોડી દીધું, ચારૂદત્ત માંચી સહિત અંદર પડો, ત્રિદંડી ભાગી ગયો. ભાનુપુત્ર ચાદર કુવાની વેદિકા ઉપર પડવાથી મૂછિત બન્ય, ડીક ક્ષણે બાદ શુદ્ધિમાં આવ્યું. અને જોરથી શ્વાસોશ્વાસ લેવા લાગે. નીચેથી તે વ્યકિતએ કહ્યું કે હે સાધુ! તું રસમાં નથી પડે, પણ વેદિકા ઉપર પડે છે. માટે દુઃખી થઈશ નહીં. ચારૂદત્તે કહ્યું કે ભાઈ! જ્યારે બહાર નીકળવાને કઈ ઉપાય નથી તો પછી વેદિકા ઉપર પડવાને અર્થ શ? મરવાનું તો નિશ્ચિત છે. રસમાં પડેલા પુરૂષે કહ્યું કે હું તમને બહાર નીકળવાનો ઉપાય બતાવું છું. તે તમે સાંભળે. જ્યારે રસ પીવાને માટે મોટી ગાય આવે છે ત્યારે તમે તેનું પૂછડું પકડીને બહાર નીકળી જજે, તમે આખું બંધ કરીને તેને આવવાની રાહ જુએ, તેના વચનથી પ્રસન્ન થયેલે ચારૂદત્ત પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતા સુખ પૂર્વક રહેવા લાગ્યા, અને રસમાં રહેલે માનવી મૃત્યુને શરણ થયે, બીજે દિવસે ભયંકર અવાજ સાંભળી ચારૂદત્ત ડરી ગયે, પણ પછીથી રસમાં મૃત્યુ પામેલા પુરૂષના વચનને યાદ કરી મટી ગાયનું આગમન જાણી લીધું. રસ પીને જ્યારે ગાય બહાર જવા લાગી તે વારે ચારૂદત્તે સાવધાની પૂર્વક તેનું પૂછડું પકડી લીધું. ઘણી જગ્યાએ શરીર ઉપર વાગવા છતાં પણ પૂછડું છોડયું નહી. Page #254 -------------------------------------------------------------------------- ________________ બહાર આવ્યા બાદ પૂછડું છેડયું. અનેક જગ્યાએ પછાડ લાગવાથી તથા શરીર ઉપર લાગવાથી ચારૂદત્ત બેભાન બની ગયે, ડીક વારમાં જંગલના શિતલ વાયુ વડે તે શુદ્ધિમાં આવ્યું, ત્યાંથી ચાલવા માંડયું. એક જંગલી પાડાએ તેના ઉપર આક્રમણ કર્યું, ચારૂદત્ત વાંદરાની માફક કુદીને એક શિલા ઉપર ચઢી મૃત્યુથી બચવાની કોશિશ કરી, જંગલી પાડાએ શિલાને તેડવાને પ્રયત્ન કર્યો. - તેટલામાં એક અજગરે આવી પાડાને ભરડે દીધે, અજગર અને પાડાની વચ્ચેના યુદ્ધની તક સાધી ચારૂદત્ત પ્રાણ રક્ષાને માટે ભાગી છૂટયો, જંગલની બહાર નીકળે, અને નજીકના ગામમાં ભટકવા લાગ્યું, તે સમયે તેના મામા (સસરા) નો મિત્ર રૂદ્રદત્ત મલ્ય, રૂદ્રદત્ત ચારૂદત્તને ભેજનાદિથી સત્કાર કર્યો, જેનાથી ચારૂદત્ત સ્વસ્થ બને, એક દિવસ રૂદ્રદત્તે કહ્યું કે હે વત્સ! શરીરને કષ્ટ આપવાવાળા જ મનુષ્યો લક્ષમી પ્રાપ્ત કરી શકે છે, માટે આપણે સમુદ્રની મધ્યમાં રહેલા, સ્વર્ણભૂમિ નામના કપમાં જઈએ, તે દ્વિીપ વહેપારીઓ માટે રત્નની ખાણ સમાન છે. ચારૂદત્ત રૂદ્રદત્તની વાત માનીને “અલતા ” આદિ ઘણી વસ્તુઓ લઈને રૂદ્રદત્તની સાથે સ્વર્ણભૂમિ દ્વીપમાં જવા નીકળે. રસ્તામાં ઈષવેગ નામની નદીને પાર કરી, પર્વતમાલાઓની વચમાં થઈને વેત્રવનમાં બન્ને જણ પહોંચ્યા. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ અનુક્રમે બન્ને જણા કંકણદેશમાં આવ્યા, જ્યાંથી માર્ગ વાહને માટે નિરૂપયોગી હેવાથી ફક્ત બકરા માટેના રોગ્ય માર્ગથી પ્રસિદ્ધ હતું, ત્યાં તે બન્ને જણાએ બે બકરાને ખરીદી આશામાં અને આશામાં અતિદુસ્તર માર્ગ કાપી બહાર નીકળ્યા, રૂદ્રદત્તે કહ્યું કે હે વત્સ ! આની આગળને માગ પગે કરી જઈ શકાય તેમ નથી. માટે આ બન્ને બકરાને મારી નાખી તેના માંસને ભાખંડ પક્ષી દેખે તેવી રીતે રાખીએ કે જેથી તે ભારડ પક્ષી માંસ ખાવાની લાલચે અહીં આવે એટલે આપણે બને જણ તેની પાંખમાં ભરાઈ જઈશું. તે પક્ષીઓ આપણને સ્વર્ણદ્વીપમાં લઈ જશે. જ્યાં આપણા બનેના અર્થ પ્રાપ્તિ માટેના મનોરથ પૂર્ણ થશે. ત્યારે કરૂણારસ ભંડાર ચારૂદત્તે કહ્યું કે હે મામા ! આપને આ વિચાર અતિ ખરાબ છે. કૃતન વિચાર છે, જે બકરાએની સહાયતાથી આપણે બને આ દુર્ગભૂમિને પસાર કરી અહીં સુધી આવી પહોંચ્યા છીએ. તે બકરા આપણું ભાઈ જેવા છે. ઉપકારી છે. સાધુઓની સમાન મૌન ધારણું કરેલા આ બકરા મારા માટે સર્વથા પૂજ્ય છે. બીજી વાત એ છે કે મને મારો પ્રાણ પ્રિય છે તેમ તેને પણ તેને પ્રાણુ પ્રિય છે. બધા જ ધર્મશાસ્ત્રોએ દયાને મહાન ધર્મ બતાવેલ છે. માટે મામા! તમે આવું અકાર્ય ન કરે ! આ દુર્થવસાયથી દૂર રહે, કેમકે વિવેકી આત્મા પિતાની માફક Page #256 -------------------------------------------------------------------------- ________________ સર્વે જીવોના આત્માને પિતાના આત્માની જેમ માને છે. કર્મથી અને નામથી રૌદ્ર સ્વરૂપી રૂદ્રદત્તે કહ્યું કે આ બકરા તમારા નથી. આ બાબતમાં તમને બોલવાનો કોઈ અધિકાર નથી. આ પ્રમાણે કહીને ક્રોધાવેશમાં આવી પિતાના બકરાને પહેલે માર્યો, ધનાથી આત્માઓને ધિક્કાર છે. કે કર્તવ્યનું ભાન રાખતા નથી. ભયથી કંપતે બીજે બકરે વક નજરે ચારૂદત્ત તરફ જેતે ઉભો રહ્યો અને કાંઈક કહેતું હોય તેમ નજર ફેરવતું હતું ? દયાળુ ચારૂદત્તે કહ્યું કે હે ભદ્ર! હું તને શૈદ્ર મુદ્રાવાળા રૂદ્રદત્તથી બચાવી શક્તા નથી. તારૂ મૃત્યુ તે અવશ્યભાવી ભાવ નિર્માણ જેવું છે. ભવિતવ્યતાને આધાર ઉપર કોઈપણ દેવ તમારી રક્ષા કરનાર નથી, કર્મની ગતિને કેઈરોઈ રોકી શક્યું નથી. અને રોકી શકે તેમ પણ નથી. માટે તે આર્તધ્યાન છોડી દે, ચારે શરણ અંગિકાર કર, દુષ્કૃત્યેની નિંદા કર, સુકૃત્યની અનુમોદના કર, સર્વ જેને અંતરથી મિચ્છામિ દુક્કડ આપ. કષા, વિષય . અને શરીરાદિની મમતાને છેડી છે. અઢાર પાપસ્થાનકને સર્વથા છેડી, અનિત્યાદિ બાર ભાવનામાં લયલીન બને, ખાસ કરી મૃત્યુ સમીપ લઈ જનાર રૂદ્રદત્ત પ્રત્યે દ્વેષભાવના રાખશો નહી, બકરાએ પણ મસ્તક નીચુ કરીને જાણેકે સાંભળેલો ધર્મ અંગીકાર કર્યો હોય તેવી રીતે અનિમેષ નજરે સ્થિર ઉભો રહ્યો, તેને સંભળાવવામાં આવતો સુધાસાર નમસ્કાર મહામંત્રનું પાન Page #257 -------------------------------------------------------------------------- ________________ ૪૭ કરવા લાગે. આ પ્રમાણે સ્થિર અને શુદ્ધચિત્ત બકરાને રૂદ્રદત્ત માર્યો, મરીને તે બકરો દેવગતિમાં ઉત્પન્ન થયો. ત્યારબાદ રૂદ્રદત્ત છરી (ચાકુ લઈને બકરાને સાફસૂફ કરવા લાગ્યું, સ્વર્ણભૂમિમાં જવાવાળા બે ભાખંડ પક્ષીઓએ મરેલા બકરાની ભસ્યાઓને ઉઠાવી જેમાં બને જણ જુદી ભસ્ત્રામાં હતા. રસ્તામાં ચારૂદત્તની ભસ્રાને બીજા ભાખંડ પક્ષીએ લેવાનો વિચાર કર્યો જેથી બન્ને વચ્ચે ઘોર લડાઈ થઈ. તે વારે ચારૂદત્ત જેમાં છે તે ભસ્ત્રા એક મોટા સરોવરમાં પડી. ચારૂદત્ત અંદર બેઠા બેઠા તે ભસ્ત્રાને છરીથી કાપી પોતે બહાર નીકળે, અગાધ પાણીથી ભરપુર તે સરોવરમાંથી તરીને ચારૂદત્ત બહાર આવ્યું. * ઘણા સમય સુધી સરેવરના કિનારે વિશ્રાંતિ લીધા બાદ આગળ મુસાફરી કરવાની શરૂઆત કરી. સિંહેથી વ્યાપ્ત ભૈરવસમાન ભયાનક જંગલમાં ચારૂદત્તે પ્રવેશ કર્યો, સંસારની સમાન દુસ્તર એવા જંગલમાં ભટકતા ચારૂદત્તે કઈ પહાડ જે, અને તેના ઉપર ગયે તો કાત્સર્ગમાં લીન એવા મહામુનિને જોયા, પુણ્ય વિના તીર્થની પ્રાપ્તિ થતી નથી તેમ જાણી હર્ષોલ્લાસ પૂર્વક મહામુનિને વંદન કરી ચારૂદત્ત બેઠે, મુનિશ્વરે કાર્યોત્સર્ગ પાળીને આશીર્વાદ રૂપી ધર્મલાભ આપે, અને બેલ્યા હે ચારૂદત્ત ! આવી ભયંકર દુર્ગભૂમિમાં તું કેવી રીતે આવ્યું ? - આકાશમાં વિહાર કરતા વિદ્યાધરે, દેવ, દાનવ સિવાય અહી કોઈપણ મનુષ્ય કે ભૂચર પ્રાણીઓ આવી Page #258 -------------------------------------------------------------------------- ________________ ' - ૨૪૮ ' શકતા નથી. ચારૂદત્ત વિચારવા લાગે કે વિધાતાને વિલાસ પણ અજબ પ્રકાર છે. “ક્યાં મહા ભયંકર ઘોર જંગલ” ક્યાં આ મહામુનિશ્વર” આ મહામુનિશ્વર મને ક્યાંથી એાળખે ? ફરીથી મુનિ બેલ્યા હે કલ્યાણિન ! સિધુના કિનારા ઉપર જે ખેચરને છોડવેલ હતા, તે હું જ અમિતવેગ નામને વિદ્યાધર છું. સ્ત્રી હરણ કરવાવાળા ધૂમશિખની પાછળ હું પડ્યો, તેને મેં અષ્ટાપદની પાસે પકડ હતું. મારી સ્ત્રીને મારી બીકથી છેડીને તે ભાગી ગયે હતા, અને અષ્ટાપદ ઉપર ચાલ્યો ગયે હતે. મારી પ્રાણ પ્રિયાને લઈને મારા નિવાસસ્થાને આવ્યો, શાન્ત સ્વભાવ હીરણ્યકુંભ અને સ્વર્ણકુમ્ભ નામના બે ચારણમુનિ નગરના શિવમંદિરમાં સમેસર્યા, પિતા મહેન્દ્ર વિક્રમ તેમની દેશના સાંભળી વૈરાગ્ય વાસિત બન્યા, મને રાજ્ય આપી પિતાજીએ તેમની પાસે દીક્ષા લીધી, મનેરમાથી મારે ત્યાં સિંહયશ અને અવરેહગ્રીવ નામે બે પુત્ર થયા, અને વિજયસેના નામની પત્નિથી સર્વ ગાન્ધર્વ વિશારદા ગાન્ધર્વસેના નામની પુત્રી થઈ. અનુક્રમે બને પુત્રને રાજ્ય અને યુવરાજપદ આપીને ધર્મ શ્રવણ દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરી મેં દીક્ષા ગ્રહણ કરી છે. ક્ષીરદધિસમુદ્રની મધ્યે કુમ્ભકંઠ નામના દ્વીપને વિષે અલંકારરૂપ આકર્કોટક નામના પહાડ ઉપર ગુરૂમહારાજની આજ્ઞાથી તપસ્યા કરું છું. હે ચારૂદત્ત ! મેં તને મારે જીવન વૃતાંત કહ્યો. હવે તું તારે વૃતાન્ત મને કહે. આ Page #259 -------------------------------------------------------------------------- ________________ - ૨૪૯ પ્રમાણે મુનિના પૂછવાથી ચારૂદત્ત પણ અદિથી અંત સુધી પિતાને જીવન વૃતાંત કહ્યો. એટલામાં અમિતગતિ મુનિન્દ્રને વંદન કરવા માટે સમાનરૂપ અને સમ્પતિવાળા તેમના બને પુત્રે આકાશ માર્ગેથી ઉતર્યા, મુનિશ્વરને વંદન કરીને બેઠા, રૂપની સમાનતાથી શરૂદત્ત બને ભાઈઓને ઓળખી લીધા. | મુનિએ પણ પુત્રોને ચારૂદત્તને પરિચય કરાવ્યો. તે બને એ પણ “તાત, તાત” કહીને ભક્તિથી નમસ્કાર કર્યો, તે જ વખતે આકાશથી એક વિમાન નીચે આવ્યું. તેમાંથી નીકળીને એક દેવે પ્રથમ ચારૂદત્તને નમસ્કાર કર્યો, પછી હર્ષથી ત્રણ પ્રદક્ષિણા આપી મહામુનિશ્વરને નમસ્કાર કર્યો, વંદનમાં વ્યુત્કમ થવાથી વિદ્યાધરોએ કહ્યું કે અમે આશ્ચર્ય થાય છે કે આપે પ્રથમ મુનિને વંદન ન કરતાં ગૃહસ્થને કેમ કર્યું? દેવે કહ્યું કે મહાભાગ! આપ બન્નેનું કહેવું યુક્ત છે. પરંતુ આ ચારૂદત્ત મારા ધર્માચાર્ય તથા પૂર્વજન્મના ઉપકારી છે. માટે પ્રથમ વંદનને પાત્ર છે. ત્યારે બંને ભાઈઓએ પૂછયું કે કેવી રીતે ? ત્યારે દેવે પિતાની કથા કહેવાની શરૂઆત કરી. વારણ યુગલ નામના નગરમાં સૂર્યવંશરૂપ આકાશમાં ચન્દ્રમાંરૂપ અયોધન નામે એક રાજા હતા, સોમવંશમાં ઉત્પન્ન થયેલી અને સાક્ષાત્ રતિના અવતારસમી ! અદિતિ, નામે રાણી હતી, તે બન્નેને સુલસા નામે પુત્રી હતી. પિતાએ તેણીને સ્વયંવર રચ્યું. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જેટલા રાજાઓને બોલાવવામાં આવ્યા હતા તે બધામાં સગરરાજા સર્વ શ્રેષ્ઠ હવે, એક દિવસ કીડાના ઉપવનમાં કદલીગૃહને વિષે બેસીને અદિતિએ પિતાની પુત્રી સુલસાને કહ્યું કે વત્સ! યુગાદિનાથને ભરત અને બાહુબલી નામે બે પુત્ર હતા, તેઓને આદિત્યયશા અને સોમયશા પુત્રે થયા, તે બન્નેના નામથી અનુક્રમે સૂર્યવંશ અને ચંદ્રવંશનો પ્રારંભ થયે, સૂર્યવંશી તારા પિતાની બહેન સત્યયશા ચન્દ્રવંશી મારાભાઈ તૃણબિન્દુને પરણી હતી. સત્યયશાની કુક્ષીથી ઉત્પન્ન થયેલ તૃણબિન્દુનો પુત્ર મધુપિંગ નામને રાજા છે. તે તારો પતિ થવાને ગ્ય છે. તે તારા પિતાને ભાણેજ છે. તેની સાથે તારા લગ્ન થઈ તો પછી શા માટે તારો સ્વયંવર તારા પિતાએ રચ્ચે હશે ? મારી સલાહ માનીને તું બીજા રાજાઓને છેડી મધુપિંગને જ તારો પતિ બનાવજે, સુલસાએ માતાની વાતને સ્વિકાર કર્યો, અદિતિ, ખુશી થઈ, બન્ને મા-દિકરી પિતાપિતાને સ્થાને ચાલ્યાં ગયા, સગરરાજાની પ્રતિહારિણી મન્દોદરી કોઈ કામના માટે ત્યાં આવી હતી, તેણીએ બનેના રહસ્યને જાણી લીધું. મÈદરીએ જઈ સગરરાજાને વાત કરી, ત્યારે સગરરાજાએ વિચાર કર્યો કે મારી હયાતિમાં સુલસા મારા સિવાય મધુપિંગની સાથે લગ્ન કેમ કરી શકે ? ધીક્કાર છે મારી જીંદગીને ” મધુપિંગ તે સઘળાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રકારે રાજલક્ષણથી રહિત છે. તે દેષથી તેને ત્યાગ થઈ શકે છે. ત્યારબાદ શિઘ્રકવિ વિશ્વભૂતિ નામના પુરોહિતે “રાજલક્ષણ સંહિતા” ની રચના કરી જુના પત્રમાં લખીને પુરાણની માફક બહુમૂલ્ય વસ્ત્રમાં લપેટીને પેટીમાં સંહિતા રાખી. બીજે દિવસે સગરના આદેશથી સભામાં બેઠેલા સઘળા રાજાઓની સામે પુરોહિતે સંહિતા બહાર કાઢી, સગરરાજાએ પહેલેથી જ શરત મૂકી હતી કે જે ગ્રન્થ લિખિત લક્ષણથી જે કઈ રાજા હીન હશે તેને પ્રથમથી જ સર્વથા ત્યાગ કરવામાં આવશે, અમારા બધાથી વધ્યને એગ્ય ગણાશે. - ત્યારબાદ પુરોહિતે સંહિતા વાંચવા માંડી, જેમ જેમ સંહિતા પુરહિત વાંચતા ગયા તેમ તેમ નિર્લક્ષણ મધુપિંગલ લજિજત બનતો ગયે, મધુપિંગલ પિતાના મૂખને શરમથી નીચું રાખી સભાની બહાર ચાલ્યા ગયે, સુલસાએ સગરના ગળામાં વરમાળા નાંખી, સગર અને સુલતાના લગ્ન થયા બાદ બધા રાજાએ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા, મધુપિંગલ પિતાનું અપમાન થવાથી રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી અજ્ઞાન કષ્ટતપ તપીને મૃત્યુ પામી મહાકાલ નામે વ્યંતર થયે, વિર્ભાગજ્ઞાનથી સુલસાને લગ્ન સગરની સાથે થયેલા જાણી તેને પોતાના અપમાનનું સ્મરણ થયું. કોધથી સગર તથા બીજારાજાઓને મારવાથી ઈચ્છાથી શુતિમતી નદીના કિનારા ઉપર રહેતા નાગરિકેથી કાઢી મૂકાયેલા દુઃખી પર્વત ને જે, બ્રાહ્મણરૂપ ધારણ કરીને Page #262 -------------------------------------------------------------------------- ________________ * ૨૫૨ સવિનય છે કે હું ક્ષીરકદમ્બ પંડિતને શાંડિલ્ય નામને મિત્ર છું. ગૌતમ પંડિતની પાસે તમારા પિતાજી અને હું બને સાથે ભણતા હતા, નારદજી વડે આપનો તિરસ્કાર સાંભળીને હું તમારી વાતને સમર્થન કરવા માટે અહીં આવ્યો છે. મન્નદ્વારા જગતને મહિત કરી શકું છું. આ પ્રમાણે કહીને મહાકાલ વ્યંતરે પર્વત પંડિતની સહાયતાથી કુધર્મની આરાધના દ્વારા લોકોને નરકગામી બનવાને માટે મેહાંધ બનાવ્યા, તે મહાકાલ વ્યંતરે જગતમાં રેગ અને ભૂતાદિ દેને બતાવવા માંડ્યાં. સર્વે જગ્યાએ પર્વતના મતને દોષ રહિત બતાવ્ય, શાંડિલ્ય (મહાકાલ વ્યંતર)ની આજ્ઞાથી પર્વતે પણ રેગ શાંતિ કરી લોકેને પિતાના માર્ગ ઉપર ચઢાવ્યા, દુષ્ટ મહાકાલવ્યંતરે સગરરાજાના અંતઃપુરમાં, રાજ્ય પરિવારમાં તથા નગરમાં ભયંકર રેગે ફેલાવ્યા. સગરરાજાએ પણ પવને બેલા, પર્વતે શાંડિત્યની આજ્ઞાથી રેગની શાન્તિ કરી, સૌત્રામણીમાં શુરાપાન કરવું જોઈએ, માતૃમેઘ યજ્ઞમાં માતાનું, પિતૃમેઘ યજ્ઞમાં - પિતાનું બલિદાન આપવું જોઈએ, આ પ્રમાણે સાગરને કહી કુરૂક્ષેત્રાદિ તીર્થોમાં અનેક ય કરાવ્યા, યજ્ઞમાં મરેલા આત્માઓને મહાકાલ વ્યંતરે માયાથી વિમાનમાં બેઠેલા બતાવ્યા, લેકેને પર્વતના સિદ્ધાંતમાં શ્રદ્ધા બેસી ગઈ, અને લેકે યજ્ઞમાં જીવહિંસા કરવા લાગ્યા. આ પ્રમાણે જોઈ નારદજીએ દિવાકર વિદ્યાધરને કહ્યું Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ કે યજ્ઞમાં બલિદાન આપવા માટે લાવવામાં આવેલા પશુઓનું તમે હરણ કરે, મહાકાલે વિર્ભાગજ્ઞાનથી પશુએનું હરણ કરનાર વિદ્યાધરને ઓળખે, મહાકલ વ્યંતરે વિદ્યાધરની વિદ્યા નષ્ટ કરવા માટે રાષભદેવ પ્રભુની પ્રતિમા રાખી. જેનાથી તે ખેચર ચાલ્યા ગયા. નારદજી પણ બીજી જગ્યાએ ચાલ્યા ગયા, મહાકાલ વ્યંતરે માયાથી સુલસા સહિત સગરને યજ્ઞમાં બાળી નાખી પિતે આનંદ માનતો ચાલ્યા ગયે, આ પ્રમાણે મહાકાળના બળથી પર્વત દ્વારા પ્રવર્તેલી જીવ હિંસાવાળા ય આજે પણ લોકો કરી રહ્યા છે. આ પ્રમાણે પરંપરાથી આવતા મન્નેને, શાસ્ત્રોના પાઠને વિકૃત રીતે રજુ કરવાવાળાઓ પણ ઘણું છે. મન્નેનો ઉદ્ધાર કરી પિપ્પલાદે અથર્વવેદની રચના કરી, તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે. કાશીનગરમાં સુભદ્રા અને સુલસા નામની વિદુષિઓ વેદવેદાંત પારંગત, તર્ક તથા શાસ્ત્રામાં નિષ્ણાત ઘણું શિષ્યાઓથી પરિવરેલી બે પરિત્રાજિકાઓ રહેતી હતી, તે નગરના ઘણા વાદીએ તે બન્નેની સાથે વાદ કરતાં હારી. ગયા હતા. - એક વખતે યાજ્ઞવલ્કય નામના પારિવાજ, પણ તે બનેની સાથે વાદ કરવા માટે ત્યાં આવ્યા, તેમાં સુલસા હારી ગઈ અને યાજ્ઞવલ્કયની દાસી બની, યાજ્ઞવલ્કય અને સુલસા અને કામાધીન બની ગયા, અનુક્રમે તે બનેથી એક પુત્રને જન્મ થયો, લોકાપવાદના ભયથી તરતજના Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જન્મેલા બાળકને પીપળાના ઝાડ નીચે મૂકી, તે બને જણ નાસી ગયાં. સમાચાર જાણી સુભદ્રા ત્યાં આવી, નવજાત શિશુના મૂખમાં પડેલા પિંપળાના ફળને ખાતે જોઈ તેણીએ તે બાળકનું નામ પિપ્પલાદ રાખ્યું, લેકે માં તેણીએ કહ્યું કે ગંગા નદીને કિનારા ઉપર મેં તેને જે એટલે હું ઘેર લાવી છું, તેણીએ ઘણા પ્રયત્ન કરી તેને માટે કર્યો, વેદાદિ શાસ્ત્રોમાં પારંગત બનાવ્યું. * એક દિવસ કંટાળીને સુભદ્રા બોલી કે તું બીજાને પુત્ર હોવા છતાં શા માટે મને આટલે બધે સંતાપ કરાવે છે? ત્યારે પિપ્પલાદે કહ્યું કે હે માત ! હું તેનો પુત્ર છું? સુભદ્રાએ સાચી હકીકત કહી દીધી, ત્યારે સુલસા અને યાજ્ઞવલ્કયની ઉપર કોધિત થઈને તેણે અથર્વવેદની રચના કરી, તે મહાવિદ્વાન હતે. એક વખતે સુલસા તથા યાજ્ઞવશ્ય વાદમાં પિપલાદની સાથે હારી ગયા, જ્યારે પિપ્પલાદે જાણ્યું કે આજ મારા પિતા છે એટલે માતૃ-પિતૃમેઘ યજ્ઞની ઘોષણા કરી, તે બનેને વધ કર્યો, હું પિપલાદને વાડુલી નામે શિષ્ય થયે, પશુમેઘાદિ અનેક ય કરાવતો મરીને નરકે ગયા, ત્યારબાદ હું પાંચ વખત પશુયોનિમાં ઉત્પન્ન થયે. અને દરેક ભવમાં બીજી જાતિઓ દ્વારા હું મરાતે હતું, ત્યારબાદ હું ઢકણ દેશમાં બકરો બન્ય, પૂર્વના પાદિયથી ચારૂદત્ત શેઠનું વાહન બન્ય, તેઓએ મને બચાવવાનો ખુબ જ પ્રયત્ન કર્યો, તે પણ હું તેમના દ્વારા ધર્મશ્રવણ Page #265 -------------------------------------------------------------------------- ________________ ર૫૫ કરીને રૂદ્રદત્તના હાથે મરી, સૌધર્મ દેવલેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયે, તેથી આ દયાળુ ચારૂદત્ત મારા ધર્મગુરૂ છે. એટલે મેં તેમને પહેલે નમસ્કાર કર્યો છે. મેં કમનું ઉલંઘન કર્યું નથી. તેની વાણી સાંભળી તે વિદ્યાધરોએ કહ્યું કે ઉપકારી ચારૂદત્તનું જે જીવન છે તે જ શ્રેષ્ઠ જીવન છે. કેમકે મારા પિતાજી જેઓ હાલમાં મુનિ અવસ્થામાં છે. તેની ઉપર પણ દીક્ષા પહેલાં ચારૂદત્ત ઉપકાર કર્યો હતો, અને તમારા પણ પ્રાણદાતા છે. દેવે ચારૂદત્તને પ્રાર્થના કરી કે આપના ઉપકારનો બદલે હું વાળી શકતા નથી તે પણ આપ મને અવશ્ય કાંઈ પણ કાર્ય કરવાનું કહે “તમારા માટે આ લોકમાં કઠીનમાં કઠીન કામ કરવા તૈયાર છું.” ચારૂદત્તે કહ્યું કે “જ્યારે કોઈ કામ માટે હું સ્મરણ કરૂં ત્યારે તમારે હાજર થવું, ” દેવ પિતાના સ્થાને ગયે. - વિદ્યાધરો ચારૂદત્તને વૈતાઢય પર્વત ઉપર શિવમન્દિર નગરમાં લઈ ગયા. વિદ્યાધર તથા તેની માતા તરફથી સત્કાર પામેલે ચારૂદત્ત આનંદપૂર્વક રહેવા લાગ્ય, વિદ્યાધરોએ પિતાની બહેન ગન્ધર્વસેના ચારૂદત્તને બતાવી કહ્યું કે દીક્ષા લેતી વખતે પિતાજીએ આજ્ઞા કરી છે કે “ગાન્ધર્વવિદ્યામાં જીતનાર પૃથ્વી ઉપર રહેવાવાળા વસુદેવની સાથે ગાધર્વસેનાનું લગ્ન થશે.” એ પ્રમાણે જ્ઞાનીઓનું કથન છે. તમે પૃથ્વી ઉપર રહેવાવાળા ચારૂદત્તને આ કન્યા આપજે. કારણકે તેની સહાયતાથી વસુદેવ સાથે તેના લગ્ન Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ થશે, માટે આપશ્રી આપની સાથે અમારી બેન ગન્ધર્વસેનાને સાથે લેતા જાવ.' આ પ્રમાણે કહીને તેઓ જવા નીકળ્યા, ત્યાં દેવ પિતાના વિમાન સહિત ચારૂદત્તની પાસે આવ્યો, દેવ તથા પરિવાર સહિત વિદ્યાધરએ આકાશ માર્ગે વિમાન દ્વારા ચારૂદત્તને ચમ્પાપુરી પહોંચાડ્યા, તે દેવે સુવર્ણ, મોતી, રત્નો વિગેરે ખુબ જ ધન આપ્યું. રાજા તથા નગરજનોની સામે દાસીઓ દ્વારા સ્તુતિ કરાતા ચારૂદત્તને પિતાના ઘરમાં પ્રવેશ કરાવ્યું, હે સાધે! હું જાઉં છું. આ પ્રમાણે કહીને વિદ્યાધરો સહિત તે દેવ પિતાના સ્થાનકે ગયે. આખા જગતને આનંદ આપવાવાળા કલાનિધિ ચંદ્રમાની જેમ પિતાના પતિ ચારૂદત્તને જોઈ મિત્રવતીએ હર્ષોલ્લાસ પૂર્વક સ્વાગત્ કર્યું. મામા (સસરા)એ સવારે સૂર્યોદય વખતે આવીને પ્રસન્નતાપૂર્વક ચારૂદત્તના આગમનને વધાવી લીધું. નદીની જેમ નાની વેણીને બાંધીને વિરહથી દુઃખિત અને કૃશ વસન્તસેનાને પણ ઇચછાનુસાર ધન આપી વિદાય કરી, હે વસુદેવ! હું તે જ ચારૂદત્તા છું કે જે ચારૂદત્તનું મેં જીવન વૃત્તાંત તમેને કહ્યું. આ ગન્ધર્વસેના એ જ છે કે જે અમિતગતિ વિદ્યાધરની પુત્રિ છે. માટે મેં આપને કહ્યું હતું કે આપ આને વણિકપુત્રી સમજીને અપમાનિત કરશે નહી. અને આટલા માટે જ તેણીએ વિણવાદનમાં જીતે તેને પરણવું એવો નિયમ રાખ્યું હતું, અને દર મહીને કલાવિદેની પરીક્ષા એટલા Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૫૩ - માટે જ થતી હતી, આપને અત્રે બોલાવવા માટે જ મેં આ બધું કર્યું હતું કેમકે નિમિત્તીઆએ આપનું આગમન અહીંઆ થશે જ તેમ અગાઉથી જણાવી દીધું હતું. ચારૂદત્તે આ પ્રમાણે ગન્ધર્વસેનાનું વૃત્તાંત કહી બતાવ્યું. જેનાથી વસુદેવ પ્રભાવિત બન્યા, અને બહુમાનપૂર્વક ગન્ધર્વસેનાની સાથે કીડાઓ કરવા લાગ્યા. વસન્તોત્સવને માટે ગન્ધર્વસેનાની સાથે રથ ઉપર આરૂઢ થઈ ઉદ્યાનમાં જતી વખતે વસુદેવે માતંગથી પરિવરેલી રૂપયૌવના માતંગ કન્યાને જોઈ, ગાન્ધર્વસેનાએ પરસ્પર બનેને સવિકાર જોઈને કેપદષ્ટિથી સારથીને રથ જલદીથી ચલાવવા માટે કહ્યું. વસુદેવ ઉપવનમાં જઈને ગન્ધર્વસેનાની સાથે ફરીને તથા અનેક પ્રકારની કીડાઓને કરી ચંપાપુરીમાં આવ્યા, ત્યાં તે માતંગના ટોળામાંથી આવી વૃદ્ધમાતંગીએ આશીર્વાદ આપી વસુદેવને કહ્યું કે – - પ્રાચીન સમયમાં દીક્ષા ગ્રહણ કરતી વખતે શ્રી રાષભદેવ પ્રભુએ રાજ્યનું વિભાજન કરી પોતાના સો પુત્રને જુદા જુદા દેશે આપી દીધા, તે વખતે નમિ–વિનમિ પ્રભુની સાથે નહાતા, પ્રભુએ દીક્ષા લીધી ત્યારબાદ તેઓ બનએ રાજ્યના માટે વ્રતસ્થ પ્રભુની સેવા કરવા માંડી, તે બન્નેની પ્રભુભક્તિથી પ્રસન્ન થઈને ધરણેન્દ્રએ તે બન્નેને વૈતાઢચ પર્વત ઉપર વિદ્યાધર શ્રેણીઓથી ઉજીત આધિપત્યવાળું રાજય આપ્યું. ઘણા સમય સુધી રાજ્યધુરા વહન કર્યા બાદ ૧૭ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પેાતાના પુત્રાને રાજ્ય આપી આદિનાથ પ્રભુની પાસે સયમ અંગીકાર કરી તે બન્ને કક્ષય કરીને મુક્તિએ ગયા. મિપુત્ર માતંગ સંયમ ગ્રહણ કરી દેવલાક ગયા, તેમના વશમાં પ્રહસિત નામના ખેચરેન્દ્ર અતિ પ્રસિદ્ધિને પામ્યા, હિરણ્યવતી નામની હું તેમની પત્નિ છું. મારા પુત્ર સિહદÇની પુત્રી નીલયશા જેણીએ આપને રસ્તામાં જોયા ત્યારથી તેણી કામવિકારથી ઘવાયેલી છે. તેને આપ અચાવે, અત્યારની વેળા અતિ શુભ છે, કારણ કે તેણી વિલમ્બ સહન કરી શકે તેમ નથી, વસુદેવે કહ્યું કે હું વિચાર કરીને જવાબ આપીશ, માતંગી ચાલી ગઈ. ઉન્હાળાના દિવસેા હતા, વસુદેવ અને ગાન્ધસેના જલક્રીડા કરીને સૂઈ ગયા, ભરનિદ્રામાં સૂતેલા વસુદેવને હાથ પકડી ‘ ઉઠા, ઉઠા, ’ કહી કાઈ અદૃશ્ય વ્યક્તિએ ઉડાડયા. કાઈ પ્રેત તેમનો હાથ પકડીને સ્મશાનમાં લઈ ગયું. હિરણ્યવતીએ કહ્યું કે હું દશા ! તે વખતે તમેાએ કાંઈ વિચાર કર્યો નહી. હવે તેા હુ. આપને અનુરોધ કરૂ છું' કે આપ વિચાર કરી, તે જ વખતે સખીઓની સાથે નીલયશા પણ આવી. પિતામહી હિરણ્યવતીએ કહ્યુ કે વત્સે ! લે તારે પતિ, નિલયશા તે જ વખતે વસુદેવને લઈ આકાશ માગે ઉડી ગઈ. પ્રાત:કાલે હિરણ્યવતીએ કહ્યું કે આ હી'માન, નામે પંત છે. ચારણમુનિએથી સેવિત આ પર્વત ઉપર Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ જ્વલનપુત્ર અંગારક ખેચરેન્દ્ર નિસ્તેજ બનીને વિદ્યાઓ સાધે છે. તેની વિદ્યાઓ મહામુશ્કેલીઓ સિદ્ધ થાય તેમ છે. પરંતુ તમારા દર્શનથી તેની વિદ્યાઓ જલ્દીથી સિદ્ધ થશે, પરોપકાર પ્રેમી તમારે ત્યાં જલદીથી જવું જોઈએ. ત્યાં જવું ઠીક નથી તેમ કહેવા છતાં પણ તેણે વસુદેવને ત્યાં લઈ ગઈ. વૈતાઢ્ય પર્વત ઉપર શિવમન્દિર નગરમાં શ્રી સિંહ દંષ્ટ્રની વિનંતિથી વસુદેવે નિલયશાની સાથે લગ્ન કર્યું. તે વખતે “મેટા, કલરવને અવાજ આવવાથી વસુદેવે પૂછ્યું તે પ્રતિહારીએ કહ્યું કે આ પર્વત ઉપર અતિ વિશાલ શકટમૂખ નામે એક નગર છે. નીલવાન્ નામે તે નગરનો રાજા છે, તેને નિલવતી નામે રાણી છે. નીલ નામે પૂત્ર છે. અને નિલંજના નામે પૂત્રી છે. તે બન્ને ભાઈ બહેને પ્રતિજ્ઞા કરી હતી કે આપણું સ્નેહ વૃદ્ધિના કારણરૂપ આપણા પુત્ર પૂત્રીના વિવાહ પરસ્પર કરવા, આપની આ પત્નિ નિલયશા તે નિલાંજનાની પુત્રી છે. નિલયશાના મામા નિલને નિલકંઠ નામે પૂત્ર છે. નિલે પૂર્વ પ્રતિજ્ઞા અનુસાર પોતાના પૂત્રની સાથે વિવાહ કરવા માટે નિલાંજના પાસે નિલયશાની માંગણી કરી, નીલયશાના પિતાએ બૃહસ્પતિ મુનિને પૂછેલું કે આ મારી પૂત્રીને ભર્તાર કેણ થશે ? તે વારે બૃહસ્પતિ મુનિએ કહેલું કે યદુવંશી અર્ધા ભારતના અધિપતિ કેશવ, (કૃષ્ણ) ના પિતા સાક્ષાત્ દેવસ્વરૂપ વસુદેવ તેના પતિ થશે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ રાજાએ વિદ્યાબળથી આપને અહીં બોલાવી પિતાની સાથે આપના વિવાહ કરાવેલ છે. તે કન્યા લેવા માટે આવેલા “નીલ”ને જીતી લીધું છે. તેને આ કેલાહલા છે. વસુદેવે તેની સાથે અનેક પ્રકારે કીડાઓ કરતાં એક વર્ષ વિતાવ્યું, ત્યારબાદ તેની સાથે વિદ્યા સાધનને માટે, અને ઔષધીઓના સંગ્રહને માટે “હીમાન” પર્વત ઉપર જઈને આકાશમાં વિદ્યાધરને જોયા, વસુદેવ પિતાની પત્નિને કહ્યું કે તમે મને વિદ્યાદાન આપે, અને મારા વિદ્યાગુરૂ બને, તેણીએ તે વાતને સ્વિકાર કર્યો, તેણીએ કદલીગૃહ બનાવ્યું. એક દિવસ ડરતી એવી નિલયશાએ એક “મેરને જોયો. આની કલા કેટલી સુંદર છે. આ પ્રમાણે કહીને કૌતુથી તે મેરને લેવા માટે તેણી મિરની પાછળ પાછળ ઘણે દૂર સુધી ચાલી ગઈ. * ત્યારબાદ તે ધૂર્ત મર અદૃશ્ય બની ગયે, તેની પાછળ દોડતા વસુદેવે સાંજના એક ગેકુળમાં ગયા, ત્યાં ગેપીઓએ તેમને સત્કાર કર્યો. અને સુખપૂર્વક રાત વિતાવી, પ્રાત:કાળે તેઓ દક્ષિણ દિશા તરફના એક ગામમાં ગયા, ત્યાં તેઓએ વેદને ધ્વનિ સાંભળી એક બ્રાહ્મણને પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દશગ્રીવના. સમયમાં દિવાકર નામના એક વિદ્યારે પિતાની પૂત્રી નારદજીને આપી હતી. આ ગામને નાયક સૂરદેવ પણ, તેજ વંશને છે, તેની ક્ષત્રિય પત્નીથી સમશ્રી નામે પૂત્રી છે. સર્વે વેદમાં પારંગત થયેલી સાક્ષાત્ સરસ્વતી સમાન Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દેખાય છે. તેના પિતાના પૂછવાથી કરાલ નામના તિષિએ કહેલું કે તેને વેદમાં જે પુરૂષ જીતશે તે પુરૂષ તેણીની સાથે લગ્ન કરશે. તે માટે અહીંના યુવકે બ્રહ્મદત્ત નામના વેદપાધ્યાય પાસે નિરંતર વેદાભ્યાસ કરે છે. તે સાંભળીને વસુદેવે પણ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. અને ઉપાધ્યાયની પાસે જઈને પોતાની જાતને ગૌતમ ગોત્રના સ્કેન્દિલ નામના બ્રાહ્મણ તરીકે ઓળખાવી, વેદાભ્યાસની ઈચ્છા પ્રગટ કરી. ઉપાધ્યાયે પિતાના પૂત્રની માફક તેને વેદાધ્યયન કરાવ્યું. થોડા દિવસમાં વસુદેવ વેદરહસ્યજ્ઞાતા બની ગયે, વાદમાં સમશ્રીને જીતી તેની સાથે લગ્ન કર્યા, કુતુહલ પૂર્વક તેણીની સાથે વસુદેવ ઉદ્યાનમાં ગયા, ત્યાં તેમણે ઈદ્રશર્મા નામના ઈન્દ્રજાલિકને જે, તેની ચિત્રકરી વિદ્યા જોઈને વસુદેવે તે વિદ્યાની માંગણી કરી, ઈન્દ્રશર્માએ ને માંગણીને સ્વિકાર કર્યો, અને કહ્યું કે સયા સમયથી સૂર્યોદય સુધી સાધના કરવાથી - આ વિદ્યા સિદ્ધ થાય છે. તેમાં અનેક વિદને આવે છે. માટે સહાયકની જરૂર રહેશે. “પરદેશી છું. સહાયક કયાંથી લાવું? આ પ્રમાણે વસુદેવના કહેવાથી તેણે કહ્યું કે હું પ્રિયાની સાથે તમને સહાયતા કરીશ. તેનાથી ઉત્સાહિત બની વિદ્યા ગ્રહણ કરી જાપની શરૂઆત વસુદેવે કરી, રાતના ઈદ્રશર્માએ વસુદેવનું હરણ કર્યું. ઉપસર્ગ સમજીને વિશ્વાસ પૂર્વક જાપ ચાલુ રાખ્યા, પ્રાતઃકાલ થતાની સાથે જ ઈન્દ્રજાલિક Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર ઈન્દ્રશર્મા વસુદેવને છોડી ભાગી ગયે ઈન્દ્રશર્માને પકડવા માટે વસુદેવ પાછળ પાછળ ગયા પણ સાંજ પડી ગઈ ત્યારે તૃણશેષ નામના સન્નિવેશમાં વસુદેવ ગયા. રાત્રીએ બહારના દેવમંદિરમાં સૂઈ ગયા, એક રાક્ષસે આવી વસુદેવને ઉઠાવ્યા, તેની સાથે હાથે હાથ, મુઠ્ઠી મુઠીએ, ભૂજાએ ભૂજાવડે યુદ્ધ કરીને વસુદેવે તે રાક્ષસને કૃતાન્ત કરીને અતિ શિથિલ બનાવ્યો, પ્રાતઃકાળ થતાની સાથે લેકે એકત્રિત થયા, વસુદેવની સાથે રાક્ષસને જોઈ લેકે હર્ષમાં આવી વસુદેવની સ્તુતિ કરવા લાગ્યા. સીતાજીના ઉદ્ધાર માટે રાક્ષસને મારી વિશ્વમાં અને ભયદાન આપવાવાળા આપ સાક્ષાત્ “રામ છે” એ પ્રમાણે બોલતાં નગરજને વાજીંત્રના નાદથી આકાશમાં કલરવના. પડઘા પાડતા નગરજનેએ વસુદેવને નગર પ્રવેશ કરાવ્યું, જાણે કે લગ્ન કરવા માટે જ ન આવ્યા હોય તેવી રીતે તે લેકેએ વસુદેવને પાંચસે કન્યાઓ બતાવી, પરંતુ તેમણે તે વાત ત્યાંથી અટકાવી શરૂઆતથી રાક્ષસ સુધીને વૃત્તાંત પૂછયો. કલિંગ દેશભૂષણ શ્રીકાંચનપુર નગરમાં પ્રથમ જિતશત્રુ નામના રાજા હતા, તેમને પોતાના દેશમાં “અમારીપડહ વગડાવી હતી, પરંતુ દાસ નામે તેમને પુત્ર માંસભક્ષણમાં અતિ પાવર હતું, માંસભક્ષણ સિવાયનું ભજન તેને રૂક્ષ લાગતું હતું. તેણે પિતા પાસે દરરોજ એક મેરનું માંસ ખાવાની આજ્ઞા માગી. રાજાને વિચાર Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ન હોવા છતાં પણ મસ્ત્રિઓના દબાણથી, રાજાએ તેને પરવાનગી આપી, તેને રસ દરરોજ તેના માટે વંશગિરિ પર્વત માળામાંથી એક “મેર લાવી તેનું માંસ રાંધીને આપતા હતા. એક દિવસ તેના માટે લાવવામાં આવેલા મેરને બિલાડી ખાઈ ગઈ ત્યારે રસેઈઓએ મરેલા બાળકનું માંસ રાંધીને તેને આપ્યું. આજે માંસ આટલું બધું સ્વાદિષ્ટ કેમ લાગે છે? દાસના પૂછવાથી રયાએ સાચી વાત કહી બતાવી, તે વારે દાસે પ્રસન્ન થઈને કહ્યું કે આજથી મારા માટે “મરના, બદલે મનુષ્યનું જ માંસ બનાવજે, રઈઆએ તે પ્રમાણે નહીં કરવાથી સાદાસ પિોતે જ બાળકનું હરણ કરવા લાગ્યા, જ્યારે રાજાને સદાસની કાર્યવાહીની ખબર પડી ત્યારે તેને દેશનિકાલ કર્યો, ત્યારથી સોદાસ રાક્ષસ સ્વરૂપે દુર્ગમાં આવીને રહે છે. દરરોજ પાંચ છ મનુષ્યોને મારીને ખાવા લાગે, તેના દુર્ભાગ્યથી જ આજે સેદાસ મરાયો છે, ત્યારબાદ તે લેકેની વિનંતિથી તે કન્યાઓની સાથે વસુદેવે લગ્ન કર્યા. રાત્રીભર ત્યાં રહીને પ્રાતઃકાળે અચલ ગ્રામમાં ગયા. ત્યાં તેઓએ જ્ઞાનીના આદેશથી સાર્થવાહની કન્યા મિત્રશ્રીની સાથે લગ્ન કર્યા, ત્યાંથી વેદસામક નામના નગરમાં ગયા, ત્યાં તેને ઈન્દ્રજાલિક ઈન્દ્રશર્માની પત્નિ વનમાલા મલી, આ દિયર આ પ્રમાણે કહીને પોતાના ઘેર લઈ ગઈ. આ વસુદેવ છે. એ પ્રમાણે પિતાના પિતાને કહી, કુશલાદિ સમાચાર પૂછીને તેના પિતાએ કહ્યું Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪. હતું કે અહિંઆ કપિલ નામે રાજા છે, અત્યન્ત ઉજજવલ લાવણ્યમયી કપિલા નામે તેને પુત્રી છે. જ્ઞાનીએ રાજાને કહ્યું હતું કે આપની કન્યાને પતિ વસુદેવ થશે, તે પોતે જ અહીં આવશે, તેનું લક્ષણ એ છે કે તે કુલિંગ વેદન નામના ઘોડાનું દમન કરશે, મારા જમાઈ ઈદ્રશર્મા તમને લેવા માટે આવ્યા હતા, પરંતુ તેના આગમન પહેલાં જ આપ અહીં પધાર્યા છે. વસુદેવે અશ્વદમન કરી કપિલા સાથે લગ્ન કર્યા, રાજા તથા તેના પુત્ર અંશુમાને વસુદેવનો સત્કાર કર્યો, ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ કપિલાની કુક્ષીને વિષે “કપિલ” નામના પુત્રને જન્મ થયે, એક દિવસ વસુદેવે હસ્તિશાળામાં જઈ એક હાથીને આલાન થંભથી છેડી તેના ઉપર બેઠા, એકાએક તે હાથી આકાશમાર્ગે જવા લાગે, વસુદેવે મુષ્ટિથી માર્યો, સરોવર કિનારે વસુદેવને ફેકી દઈ હાથી પિતાના મૂળ સ્વરૂપ વિદ્યાધરના રૂપે ચાલી ગયે, નીલયશાની ઈચ્છાવાળે વસુદેવથી હારી ગયેલે નીલકંઠ હાથીનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. વસુદેવ ત્યાંથી સાલગુહા નામના નગરમાં ગયા, ત્યાં ભાગ્યસેનની પાસે ધનુર્વિદ્યા શીખ્યા, ભાગ્યસેનની સાથે લડાઈ કરવા માટે ઘાસના નામે રાજા આવ્ય, વસુદેવે લડાઈમાં મેઘાસનને જીતી લીધો, ભાગ્યસેને પદ્માવતી અને મેઘાણેને અશ્વસેના નામની પિતાની કન્યાઓ “વસુદેવને આપી. પિતાની બન્ને વલ્લભાઓના આગ્રહથી ત્યાં ઘણા Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ લાંબા સમય સુધી રહી ત્યાંથી મલયાચલના અલંકારરૂપ ભદ્રીલ” નામના નગરમાં આવ્યા, ત્યાં આવી પુણ્ય રાજાની પુત્રી પુરૂાની તરફ અત્યંત અનુરાગ ઉત્પન્ન થવાથી તેણીની સાથે લગ્ન કર્યા, તેનાથી ઉત્પન્ન થયેલ પુડ્ડીક નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડ્યો, ત્યાં પહેલાંને વરી અંગારક નામે વિદ્યાધર હંસના સ્વરૂપે આવ્યો, વસુદેવનું હરણ કરી ગંગા નદીમાં ફેંકી દીધા, ગંગા નદી પાર કરી, ડીવાર વિશ્રાંતિ લઈ ઈલાવર્ધન નામના નગરમાં ગયા, એક સાર્થવાહની દુકાનના ઓટલા ઉપર જઈને બેઠા, તે દિવસે સાર્થવાહને ત્રણ લાખને વહેપારમાં નફે થયે. વસુદેવના પ્રભાવથી આશ્ચર્ય અનુભવતો સાર્થવાહ પાલખીમાં બેસાડી વસુદેવને પિતાના ઘેર લાવ્ય, રત્નાવતી નામે પિતાની પુત્રી સાથે તેના લગ્ન કર્યા. બીજે દિવસે મહાપુર નગરમાં ઈન્દ્ર મહત્સવ થવાને છે તે સાંભળીને શ્વસુરની સાથે વસુદેવ રથમાં બેસી મહાપુર નગરમાં આવ્યા, નગરની બહાર મેટા પ્રાસાદે જોઈને શ્વસુરને પૂછ્યું કે આ શું બીજું નગર છે? શ્વસુરે કહ્યું કે અહી મદત્ત નામે રાજા છે. તેને ચંદ્રમાને લજજાળુ મનાવે તેવી મુખકાંતિવાળી સમશ્રી નામે પુત્રી છે. તેના સ્વયંવરને માટે આ પ્રાસાદે (મહેલ) બનાવ્યા છે. પરંતુ આવેલા રાજકુમારો રાજકુમારીને માટે એગ્ય નહી હોવાથી તેઓને વિદાયગીરી આપી દીધી છે, તે સાંભળીને વસુદેવે ઈન્દ્રસ્થંભને નમસ્કાર કર્યો, જ્યારે અન્તઃપુરની સ્ત્રીઓ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ઈન્દ્રસ્થંભની પૂજા કરવા જઈ રહી હતી, તેટલામાં એક હાથીએ આલાનસ્થ બને તાડી વસુદેવને રથમાંથી ફેંકી દીધા, એકલવાયી સ્ત્રીઓને જોઈ વસુદેવે હાથીને પડકાર કર્યાં, ક્રોધથી ધમધમતા તે હાથી વસુદેવ તરફ દોડ્યો, પરંતુ મહાબલિષ્ઠ વસુદેવે તે હાથીને ક્ષણવારમાં મહાત કર્યાં, ગભરાઈ ગયેલી તે સ્ત્રીઓને જ્યાં ત્યાં પડી જવાથી વાગ્યું હતું. તે સ્ત્રીઓને નજીકમાં રહેલા સ્થાનમાં લઈ જઈ ઉપચાર કરાવી દાસીએની સાથે મહેલમાં મેકલી આપી. કુબેર સાવાહ વસુદેવને શ્વસુર સહિત પેાતાને ઘેર લાવ્યા, નાન ભાજન વિગેરે કાર્યોથી નિવૃત્ત થઈને બધા બેઠા હતા, તે વારે રાજપ્રતિહારી મનેાહારીએ કહ્યું કે આપ સે।મશ્રીના સ્વયંવરમાં પધારા કારણકે તેણીને ખખર છે કે આપ તેના પતિ થવાના છે, કેમકે ‘સર્વાણુ’ સાધુના કૈવલજ્ઞાન મહાત્સવ વખતે આવેલા દેવાને જોઈ તેણીને જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, ત્યારથી તેણી ચાગિનીની સાન મૌન ધારણ કરીને રહેતી હતી, બીજે દિવસે તેણીએ મને એકાંતમાં કહ્યું કે શુક્ર કલ્પમાં એક દેવ હતા, હું તેમની પત્નિ હતી, તેમની સાથે અનેક પ્રકારના ભાગોના ઉપભાગ કર્યા, મારી સાથે તેઓ નદીશ્વરાદિ દ્વીપાની યાત્રા કરીને પાછો વળતા હતા, ત્યારે બ્રહ્મલાક નજીકમાં આવતા તેમનુ ચ્યવન થયું. એ કેવળી મુનિઆને જોઈ મેં તેમને પૂછ્યુ કે મારા પતિ સ્વથી ચ્યવીને કયાં ગયા, ત્યારે તેઓએ કહ્યું કે તમારા પતિ હરિવ‘શમાં વૃષ્ણુિ રાજકુલમાં ઉત્પન્ન થયા છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ તું પણ ઍવીને સેમ રાજાની પુત્રી થઈશ, ઈન્દ્રા ત્સવના સમયે હાથીના તોફાનમાંથી જે તમને બચાવશે તેજ તારો પતિ થશે. તે બનેને પ્રણામ કરી હું મારા સ્થાનમાં આવી, ત્યાંથી ચ્યવીને હું એમદત્ત રાજાની સામગ્રી નામે પુત્રી ઉન્ન થઈ છું. તેણીના મુખથી આ વાત સાંભળી મેં રાજાને વાત કરી, એટલે તે કારણથી સર્વે રાજકુમારને સેમદત્ત રાજાએ વિદાય કર્યા છે. આપે તેની હાથીના તેફાનમાંથી રક્ષા કરી છે. એટલે રાજાને વાત ઉપર વિશ્વાસ આવી ગમે છે. આપને રાજમહેલમાં લઈ આવવા માટે મને રાજાએ મેક છે, તો આપ શ્રી મારી સાથે મહેલમાં પધારો અને રાજકુમારી સાથે લગ્ન કરે, પ્રતિહારીના કહેવાથી તેની સાથે વસુદેવ રાજમહેલમાં ગયા, સમશ્રી સાથે ધામધૂમ પૂર્વક લગ્ન કરવામાં આવ્યા, લાંબા સમય સુધી ભેગોપભોગ ભોગવ્યા, એક દિવસ વસુદેવ ઉંઘીને ઉઠડ્યા ત્યારે સામગ્રીને નહી જેવાથી વ્યાકુળ બની ત્રણ દિવસ સુધી શુન્ય મનસ્ક બની ગયા, ચોથે દિવસે ઉપવનમાં ફરતાં ફરતાં તેણીને પૂછયું કે “મારે શું અપરાધ હતો કે તુ ત્રણ દિવસ સુધી અદ્રશ્ય રહી.” તેણીએ કહ્યું કે આપના માટે ત્રણ દિવસ સુધી મૌન રહીને વિશિષ્ટ પ્રકારની કીયા અને નિયમનું પાલન કરતી હતી, આપ આ દેવતાની પૂજા કરી ફરીથી મારી સાથે લગ્ન કરે, મારા વ્રતને આ નિયમ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ વસુદેવે તે પ્રમાણે ફરીથી લગ્ન કર્યું. દેવીને પ્રાસાદ છે એમ કહીને તેણીએ મદિરા પીવરાવીને નિર્જર કન્ટNિણીની જેમ તેણી વસુદેવની સાથે ભેગ રમણતા કરતી હતી, રાતના સુતી વખતે તેણીને જુદું રૂપ જોઈ વાસુદેવે પૂછ્યું કે તું કેણ છે? તેણીએ કહ્યું કે વૈતાઢય પર્વત ઉપરની દક્ષિણ ઝણીમાં સુવર્ણપુર નામે નગરમાં ચિત્રાંગ નામે રાજા છે. અંગારવતી તેની પ્રિયતમ છે. તેને માનસવેગ નામે પૂત્ર છે. હું તેની પૂત્રી છું. મારું નામ વેગવતી છે. હું કેમાર્ય વ્રતનું પાલન કરું છું. ચિત્રાંગ વિદ્યારે પિતાના પૂત્ર માસવેગને રાજ્ય સુપ્રત કરી દીક્ષા અંગીકાર કરી છે. મારા ભાઈએ આપની પ્રિયા સમશ્રીનું હરણ કરેલું છે. ભોગ માટે ઘણું પ્રાર્થના કરવા છતાં પણ તેણીએ માનસ વેગની માગણને વિકાર કર્યો નથી. અને આપને લાવવા માટે મને કહેવામાં આવ્યું અને હું આપને લેવા માટે અહીં આવી છું. આપને સુતેલા જોઈ હું કામાતુર બની ગઈ. એટલે મેં આપની સાથે આ પ્રમાણે માયાજાળ કરી, હવે આપ મારા પતિ બની ગયા છે. સવારના બધાએ વેગવતીને જોઈ અને તેણીએ પિતાનું અહીં આવવાનું કારણ સમજાવ્યું. વસુદેવે કામાંધ માનસ વેગ બેચરને મૂઠી મારી માર્યો, તે ખેચરે વસુદેવને ગંગા નદીમાં ફેંકી દીધા, ગંગામાં વિદ્યાસાધના કરતા ચંડવેગને ખભા ઉપર વસુદેવ પડયા, જેનાથી ચંડ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ વેગની વિદ્યા, સાધ્ય બની, ચંડવેગ વિદ્યાસાધકે ખુશી થઈને વસુદેવને આકાશગામિની વિદ્યા આપી, ચંડવેગના ગયા બાદ વસુદેવ ગંગાના કિનારે એકાગ્ર ચિત્તથી વિદ્યાસાધન કરી રહ્યા હતા. તે વખતે વિદ્યુતવેગની પૂત્રી વિદ્યાધરી મદનવેગા કામાતુર બનીને વસુદેવને વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગઈ, ઉદ્યાનમાં વસુદેવને પુષ્પશૈયા ઉપર મૂકીને તેણું અમૃતધરા નગરમાં ગઈ. પ્રાતઃકાલે મદનગાના ભાઈ દધિમૂખ, દંડવેગ અને ચંડવેગે આવી વસુદેવને નમસ્કાર કરી પિતાના નગરમાં સન્માન સહિત પ્રવેશ કરાવ્યું, અને મદનગા સાથે વસુદેવના લગ્ન કરવામાં આવ્યા. એક દિવસ વસુદેવને નમસ્કાર કરીને દધિમૂખે કહ્યું કે તિલકપતન નામના નગરમાં ત્રિશિખર નામે રાજા છે. મારા પિતા વિદ્યુવેગ પાસે તેણે પિતાના પૂત્ર સૂર્યને માટે અભિમાનથી મદનવેગાની માંગણી કરી, મારા પિતાએ તેને પોતાની કન્યા આપવાની ના કહી, કારણ કે ભાગ્યવશાત્ એક વખત મારા પિતાજીએ મદનગાના વિવાહને માટે એક ચારણ ત્રાષિને પૂછ્યું હતું. તેમણે હરિવંશમાં મેતી સમાન વસુદેવનું નામ કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ચંડવેગને ગંગાનદીમાં વિદ્યા સાધતી વખતે તેના ખભા ઉપર પડવાથી વિદ્યા સિદ્ધ થશે, અને ખભા ઉપર પડનાર જ વસુદેવ હશે. આ વાતને જાણી વિદ્યુતવેગે ખાસ કરીને સૂર્યકની વાતને અસ્વિકાર કર્યો. - બળવાન ત્રિશિખર ક્રોધમાં આવી, માતા અને Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ - પિતાજીને બાંધી લઈ ગયું છે. તે આપ આપના શ્વસુરને બંધનમાંથી મૂક્ત કરાવી અમને બધાને આનંદિત બનાવો. હમારા વંશમાં આદિ પુરૂષ નમિ અને તેમના પુત્ર, પૌત્રે થયા છે. તેના વંશમાં અરિજયપુરના સ્વામિ મેઘનાદાદિ થયા. સૂભૂમ ચકવતિએ તેમના જમાઈને બ્રાહ્મ, આગ્નેયાદિ દિવ્યાસ્ત્રોની સાથે બે શ્રેણિઓનું રાજ્ય આપ્યું. તેમના વંશમાં રાવણ રાજા થયા, તેમના ભાઈ વિભીષણના કુળમાં મારા પિતા વિદ્યુતવેગ થયા. - આ પ્રમાણે વંશપરંપરાથી આવેલા શાને આપ ગ્રહણ કરે. આ પ્રમાણે કહીને દધીમૂબે દિવ્યા વસુદેવને આપ્યા, વસુદેવે વિધિપૂર્વક ઉત્તર કિયાએથી તેને સાધ્ય કર્યા. મદનગાના લગ્ન વસુદેવની સાથે થયેલા સાંભળી ક્રોધ રૂપી પર્વતના શિખર ઉપર બેઠેલા ત્રિશિખરે સ્વર્ણ મુખ માયાવી રથ ઉપર બેસીને યુદ્ધનું આવ્હન આપ્યું. દધિમુખ સહિત વસુદેવે યુદ્ધ કર્યું. અને ઈદ્રાસ્ત્રથી તેના માથાને કાપી નાંખ્યું. તેના નગરમાં જઈ વસુદેવે પિતાના સસરા વિદ્યુતવેગને મુક્ત કર્યા. બાદમાં વિદ્યાધરની સાથે ચૈત્યોની યાત્રા કરી ત્યાંથી પાછા આવી મદનગાને વેગવતી કહીને બોલાવી, જેનાથી તે કોપાયમાન થઈ વિશિખરની પત્ની સુપર્ણખાએ મદનગાનું રૂપ ધારણ કરી વસુદેવના ઘરને સળગાવ્યું. વસુદેવને લઈ તેણે આકાશમાં ઉડી ગઈ પોતાના પતિના મૃત્યુને Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ બદલો લેવા માટે ઉપરથી વસુદેવને ફેંકી દીધા, પરંતુ રાજગૃહ નગરની બહાર ઘાસની ગંજી ઉપર પડ્યા, જરાસંઘ રાજાની પ્રશંસા સાંભળી તેના નગરમાં ગયા, ત્યાં જુગાર રમી કરેડ સેનિયાની જીત મેળવી, જીતના સોનૈયા યાચકને આપી દીધા. જરાસંઘના સેવકે વસુદેવને બાંધી રાજ્યસભામાં લાવ્યા, રાજસભામાં વસુદેવે કહ્યું કે હું નિરપરાધી છું, મને કેમ બંધનાવસ્થામાં નાંખવામાં આવ્યું છે.” - એ પ્રશ્ન પૂછવાથી તે લોકોએ કહ્યું કે કઈ જ્ઞાનીએ જરાસંઘને કહ્યું છે કે “જે કઈ પુરૂષ જુગારમાં ફોડ સુવર્ણમુદ્રા જીતીને યાચકોને આપશે તેને પુત્ર આપને મારશે.” રાજાની આજ્ઞાથી હે ભદ્ર! તું નિરપરાધ હેિવા છતાં પણ તને મારવામાં આવશે. ( આ પ્રમાણે કહીને વસુદેવને કોથળામાં નાખી મારવાની ઈચ્છાથી પર્વતની તરફ લઈ ગયા, વેગવતીની ધાવમાતા ભાગ્યવશાત્ જોઈ ગઈ. અને કોથળા સહિત વસુદેવને લઈ ઉડી ગઈ અને વેગવતીના આવાસમાં આવી, વસુદેવ વેગવતીના પગરવને જાણી કોથળો ફાડી બહાર આવ્યા. “ નાથ, નાથ” બેલતી અને રડતી વેગવતી વસુદેવને બાઝી પડી, વેગવતીએ બધી હકીકત બતાવી દીધી, અને કહ્યું કે જ્યારે સૂપર્ણખાએ તમારા નિવાસસ્થાનવાળા Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઘરને સળગાવી નાખી આકાશમાંથી તમને નીચે ફેંકી. દીધા, તે વખતે આપને બચાવવા માટે મારા ભાઈ માનસવેગનું રૂપ ધારણ કરી હું નીચે આવી, તેણે મારે પીછે પકડો, હું મારા રક્ષણ માટે ચૈત્યમાં ગઈ, અને મુનિને વળગી પડી, જેનાથી મારી વિદ્યા નષ્ટ થઈ ગઈ ત્યારથી પૃથ્વી તથા ધાવમાતાનું આશ્રય સ્વીકાર્યું છે. ધાવમાતાદ્વારા આપના દર્શન થયા, વસુદેવ તથા વેગવતી આનંદપુર્વક તાપસાશ્રમમાં રહેવા લાગ્યા. કઈ એક કન્યાને બંધનાવસ્થામાં નદીમાં ફેંકી દીધેલી જોઈને દયાળુ વસુદેવે વેગવતીની પ્રેરણાથી તે કન્યાને બહાર કાઢી સ્વસ્થ બનાવી. તેણુએ વસુદેવને કહ્યું કે વૈતાદ્ય પર્વત ઉપર ગગનવલ્લભ નામે એક નગર છે. નમિના વંશજ વિદ્યુદંષ્ટ્ર નામે રાજા છે. તેમણે પ્રત્યવિદેહમાં પ્રતિમાસ્થ મુનિને જેયા, ઉત્પાભૂતની બુમરાણ મચાવી બેચને લાવ્યા, ધરણેન્દ્ર આવીને વિરોધીઓની વિદ્યા નષ્ટ કરી નાખી, તે લેકેની વિનતિ સાંભળી ધરણેન્કે કહ્યું કે કેવળજ્ઞાનના મહત્સવ માટે હું આવ્યો હતો તેથી તમને માર્યા નથી. જ્યારે બેચરેએ કલ્પાંત કરતાં કરતાં કાલાવાલા કર્યા, ત્યારે કહ્યું કે તમારી વિદ્યાઓ કેઈ સાધુપુરુષ અથવા ઉત્તમ પુરૂષના વેગથી સિદ્ધ થશે, કહીને ધરણેન્દ્ર સ્વસ્થાને ગયા. વિઘુટુંબના વંશમાં ઉત્પન્ન થયેલી અને વિદ્યાઓને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ સાધતી કેતુમતીના લગ્ન પુંડરિકની સાથે થયાં, આપના પ્રભાવથી મારી વિદ્યા સિદ્ધ થઈ છે. હું પણ વિદ્યુદંષ્ટ્રના વંશની બાલચન્દ્રા નામે કન્યા છું. આપ મારી સાથે લગ્ન કરે, વસુદેવે તેની સાથે લગ્ન કર્યા, ત્યારે બાલચન્દ્રાએ કહ્યું કે વિદ્યાસિદ્ધી કરવામાં સહાયભૂત એવા આપને હું શું આપુ? વસુદેવે કહ્યું કે તમે વેગવતીને વિદ્યા આપે, વેગવતીને લઈ તેણે ગગનવલ્લભ નગરમાં ગઈ, વસુદેવ તાપસાશ્રમમાં પાછા આવ્યા. તે વખતે તાપસ બનેલા અને નિંદા કરતા બે રાજાઓને જેઈ નિંદા કરવાનું કારણ પૂછયું. ત્યારે તેઓએ કહ્યું કે શ્રાવસ્તિ નગરીમાં એણુપુત્ર નામના રાજા છે. તેમણે પિતાની પુત્રી પ્રિયંગુસુંદરીના સ્વયંવરમાં રાજાઓને બેલાવ્યા, તે કન્યાએ તે બધા રાજાઓમાંથી કોઈની પસંદગી કરી નહિ તેથી તે બધા રાજાઓએ એકમત બની તેની સાથે યુદ્ધ કર્યું. પરંતુ સિંહસમાન પરાક્રમી એણીપુત્રે બધાને જીતી લીધા, જેમ સિંહની બીકે મૃગલાઓ ભાગી જાય તેમ તે બધા દશે દિશામાં ભાગી ગયા, કેટલાક તે જંગલમાં ગયા, તે કેટલાક પહાડની ગુફામાં ભરાઈ ગયા. અમે બન્ને જણા ભાગીને તાપસ બની ગયા છીએ. વસુદેવે તે બન્નેને ઉપદેશ આપી આહંદુધર્મ પ્રવજ્યા ગ્રહણ કરાવી, વસુદેવ શ્રાવસ્તી નગરીમાં આવ્યા અને ૧૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉદ્યાનમાં એક વિચિત્ર દેવમંદિરને જોઈ અંદર ગયા તે તેમાં એક ગૃહસ્થ, કષિ અને ત્રણ પગવાળા પાડાની મૂર્તિ જોઈ આશ્ચર્યથી પૂછયું કે આ શું ? વસુદેવના પુછવાથી બ્રાહ્મણે જવાબ આપે કે અહીંઆ જિતશત્રુ નામે રાજા છે. તેને મૃગધ્વજ નામે પુત્ર હતું, અને નગરમાં કામદેવ નામે એક ધનવાન શ્રેષ્ટિ હતે. તે એક દિવસ પિતાને ગોકુળમાં આવ્યું, દંડક નામના ગોકુળના અધિકારીએ કહ્યું કે આ ભેંસના પાંચ પુત્રને મેં મારી નાખ્યા છે. આ છઠ્ઠો પુત્ર અતિ સુંદર છે. તેણે બીકના માર્યા મસ્તક ઝુકાવી મારા ચરણમાં પ્રણામ કર્યા છે, જાતિસ્મરણ થયેલું હોવાથી મેં તે પાડાનું રક્ષણ કર્યું. માટે આપ પણ તેને અભયદાન આપો. - શ્રેષિએ દંડકની વાતને માન્ય રાખી પાડાને શ્રાવસ્તિ નગરીમાં લાવ્યા, રાજા તરફથી પણ અભયદાન આપવામાં આવ્યું. નગરમાં તે પાડાને છૂટ મૂકવામાં આવ્યું, મૃગધ્વજ કુમારે એક દિવસ તેને પગ કાપી નાખે, રાજાએ કુમારને કાઢી મૂક્યો, રાજકુમારે વૈરાગ્યવાસિત બનીને પ્રવજ્યા ગ્રહણ કરી, અઢાર દિવસે તે પડે મરી ગયે, દિક્ષા લીધા બાદ બાવીસમા દિવસે મૃગદેવજ મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, સુરાસુર નરેન્દ્રોએ ભક્તિથી આવી મહોત્સવ કર્યો અને વંદના નમસ્કાર કર્યો. પિતાજીએ પાડાની સાથેના વેરનું કારણ પૂછયું. કેવળી ભગવંતે કહ્યું કે અશ્વઝિવ નામે પ્રતિવાસુદેવ હતા, Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ તેમને નાસ્તિક અને ધનિન્દક હરિશ્મશ્ર નામે મત્રી હતા, રાજા હુમેશા ધર્મારાધનમાં ચિત્તને સ્થિર કરતા, મન્નેમાં પૂર્ણિમા અને અમાવાસ્યા જેટલું અંતર હતું, ત્રિપુષ્ટ અને અચલથી મરાયેલા અમે ભવભ્રમણ કરી રહ્યા છીએ, અશ્વગ્રિવના જીવ હુ” આપના પુત્ર થયેા, જ્યારે મત્રીના જીવ પાડા બન્યા છે. પૂર્વજન્મના વૈરભાવથી મે તેના નાશ કર્યો છે. પાડા મરીને લેાહિતાક્ષ નામે બ્ય તર થયા છે. મને વંદન કરવા માટે અહી' આન્યા. હે રાજન ! સંસારના નાટક અતિવિચિત્ર છે, તે વ્યંતરે પ્રાસાદ અનાવી મૃગધ્વજ ઋષિની અને ત્રીપાદ પાડાની રત્નમય મૂતિએ સ્થાપિત કરી છે. કામદેવના વંશમાં હમણાં કામદત્ત નામે શ્રેણી છે, તેને અધુમતી નામે અત્યંત સુંદર પુત્રી છે, તેના લગ્નને માટે જ્ઞાનીએ કહ્યું હતું કે જે પુરૂષ દેવગૃહના મુખ્ય દ્વારને ખેાલશે તે તેના પતિ થશે. બ્રાહ્મણના મુખથી વાત સાંભળી વસુદેવે તેના દ્વાર . ખાલી નાખ્યા, અને કામદત્ત શ્રેષ્ઠીએ આવી હષ થી પેાતાની પુત્રીના લગ્ન વસુદેવની સાથે કર્યાં, આશ્ચયને જોવા માટે પ્રિયંગુસુંદરી સહિત એણીપુત્ર રાજા પણ આવ્યા, વસુદેવને જોઈ પ્રિયંગુસુંદરી કામાધીન બની ગઈ, દ્વારપાલે આવી વસુદેવને રાજકન્યા ખેલાવે છે. તે પ્રમાણે સમાચાર આપ્યા, અને પેાતાના સ્થાનકે ગયા. તે વારે વસુદેવે એક નાટક જોયુ. તેમાં ‘નિમ’ના Page #286 -------------------------------------------------------------------------- ________________ પુત્ર વાસવ ખેચર હાથી ઉપર સ્વારી કરી, ગૌતમના આશ્રમે ગયે. ત્યાં અદ્ભુત રૂપ અને લાવણ્યમય ગીતમની પત્નિ અહલ્યાને જોઈ કામાતુર બનેલા વાસવ ખેચરે તેની સાથે સંભંગ કર્યો. • તે દુષ્કર્મથી વાસવ ખેચરની વિદ્યા નાશ પામી, અને ગૌતમ તાપસે ક્રોધ કરી તેનું લિંગ કાપી નાખ્યું. વસુદેવે નાટક જોઈને પ્રિયંગસુન્દરી પાસે “ના” જવાને નિર્ણય કર્યો, રાતના બધુમતીની સાથે વાર્તા વિનોદ કરતા સૂઈ ગયા, ઉંઘ ઉડી જવાથી રાતના એક દેવીને જોઈ આ કોણ હશે? તે પ્રકારનો વિચાર કરવા લાગ્યા. તે વારે દેવી બેલી વત્સ ! તું શું વિચારે છે? આ પ્રમાણે કહીને વસુદેવને હાથ પકડી દેવી અશકવનમાં લઈ ગઈ, અને કહેવા લાગી. આ ભરતક્ષેત્રમાં ચન્દનપુર નગરમાં “અમેઘરત્ન” નામે રાજા હતા, તેમને ચારૂમતી નામે રાણી હતી, અને ચારૂચન્દ્ર નામે પૂત્ર હતું, અનંગસેના વેશ્યાની પુત્રી કામ પતાકાની સાથે ચારૂચંદ્રને પ્રેમ હતે. એક સમય યજ્ઞમાં તાપસે આવ્યા, તેમાં કૌશિક તથા તૃણબિન્દુ ફળે લઈને આવ્યા હતા, આ ફળે કક્યાંથી આવ્યા? આ પ્રમાણે રાજાના પૂછવાથી તે બન્ને તાપસીએ કહ્યું કે હરિવંશમાં આવેલા કલ્પવૃક્ષમાંથી આ ફળે આવ્યા છે. સભામાં નાચતી કામ પતાકાએ ચારચંદ્ર તથા કૌશિકના મન રંજિત કર્યા. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ યજ્ઞ પૂર્ણ થયેથી યુવરાજે કામ પતાકાને પિતાના અધિકારમાં રાખી, તાપસ કૌશિકે રાજાની પાસે ફરીથી કામ પતાકાની માંગણી કરી, રાજાએ કહ્યું કે તેણી શ્રાવિકા બની છે. અને કુમારે તેને ગ્રહણ કરી છે. માટે હવે તે બીજા પતિને ગ્રહણ કરી શકે નહી એટલું જ નહિ, મનથી પણ નહિ ઈચ્છે. આ પ્રમાણે રાજાના કહેવાથી કૌશિક તાપસને ક્રોધ આવ્યો. અને શ્રાપ આપે કે જ્યારે તમે સ્ત્રી સેવન કરશે તે વખતે જ તમારું મૃત્યુ થશે, ચારચંદ્રને રાજ્ય આપી રાજાએ તાપસી દીક્ષાને સ્વિકાર કર્યો, અને વનમાં ચાલી ગયા, પરંતુ રાણીને પ્રથમથી ગર્ભ રહેલે હેવાથી પૂર્ણ માસે પુત્રને જન્મ આપ્યું. તેનું નામ ઋષિદના રાખ્યું. ચારણશ્રમણોપાસનાથી તેણે શ્રાવક ધર્મ અગિકાર કર્યો. તેણી યૌવનાવસ્થામાં આવી ત્યારે તેની માતા અને ધાવમાતાને સ્વર્ગવાસ થયે, રાજા શિલાયુધ શિકારને માટે ત્યાં આવ્યા. કામથી મેહિત બનીને તેની સાથે વિષયભેગની માંગણી કરી. તેણીએ કહ્યું કે “હું ઋતુવંતી છું.” જે ગર્ભ રહી જાય તે તેને ઉપાય શું કરો ? રાજાએ કહ્યું કે હું શ્રાવસ્તિ નગરીમાં શતાયુધરાજાને પૂત્ર શિલાયુદ્ધ છું; જે તમને પુત્રરત્નની પ્રાપ્તિ થાય તે તમે તેને લઈને મારી પાસે આવજે કે જેથી હું તેને રાજ્યગાદી આપીશ. તેણીએ અમેઘરત્ન તાપસને વાત કહી બતાવી, Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ અનુક્રમે પૂત્રને જન્મ આપે અને તેનું મૃત્યુ પામને જવલનપ્રભ નાગની મૂખ્ય મહિષી બની, “અમેઘર” તાપસ તે બાળકને લઈ ખુબ જ કલ્પાંત કરવા લાગે, જવલનપ્રભની દેવીએ અવધિજ્ઞાનથી જાણીને હરિણીના રૂપે આવી દરરોજ દૂધપાન કરાવવા લાગી, તે બાળક મેટે થયે અને “એણીપૂત્ર” નામથી પ્રસિદ્ધ થયે, કૌશિક મરીને પિતાજીના આશ્રમમાં નેત્રવિષ સર્ષ બળે, તે મારા પિતાજીને કરડ્યો, મેં પિતાજીને ચઢેલા ઝેરનું નિવારણ કર્યું. ત્યારબાદ તે મરીને “બલ” નામે દેવ થ, ત્રષિદત્તાના રૂપમાં મેં શિલાયુદ્ધ રાજાને શ્રાવસ્તિ નગરીમાં જઈ તે એણીપૂત્રને સંયે, પરંતુ રાજાને વિસ્મૃતિ થવાથી તેને સ્વિકાર કર્યો નહી. મેં પૂત્રને ત્યાં મૂકી આકાશવાણીથી પહેલાંની બનેલી તમામ વાત કહી બતાવી, રાજાએ પૂત્રને સ્વિકાર કર્યો, તેને રાજ્યગાદી સુપ્રત કરી શિલાયુદ્ધ રાજવીએ પ્રવજ્યા. ગ્રહણ કરી, અંતે સ્વર્ગે ગયા, ત્યારથી “એણીપૂત્ર” શ્રાવસ્તિ નગરીના રાજા તરીકે પ્રસિદ્ધ થયે. સંતાનની ઈચ્છાથી અદમતપ કરીને મારી આરાધના કરી, મેં તેને પ્રિયંગુસુંદરી નામની પૂત્રી તેને આપી, સ્વયંવરમાં તેણીએ કોઈ રાજપૂત્રને સ્વિકાર કર્યો નહી. તે આપને જ પરણવાની ઈચ્છાવાળી છે. માટે આપ મારા આદેશથી ત્યાં જાઓ, અને એણીપૂત્રની તે પૂત્રીની સાથે લગ્ન કરે, આપને જરૂર હોય તે બીજું કાંઈ મારી પાસે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ માંગી લે, વસુદેવે કહ્યું કે હું સ્મરણ કરૂં ત્યારે તમારે આવવું. વસુદેવને વચન આપી તે ચાલી ગઈ, વસુદેવે ત્યાં જઈને પ્રિયંગુસુંદરીની સાથે લગ્ન કર્યા. વૈતાઢ્ય પર્વત ઉપર ગધસમૃદ્ધ નગરમાં “ગાન્ધાર પિંગલ નામે રાજાની પૂત્રી મશ્કરી કરતાં સુવર્ણપુરમાં સોમશ્રીને મિત્રાચારીના ભાવે બેલી કે “હું તારા પતિને લઈ આવું, તેણી શ્રાવતિ જઈને ત્યાંથી વસુદેવને લાવી સમશ્રીને સમર્પણ કર્યા, વસુદેવ સમશ્રીની સાથે અન્ય સ્વરૂપે રહેવા લાગ્યા. આ વાત જાણીને માનસવેગે તેમની ઉપર આક્રમણ કર્યું. બન્નેમાં ભયંકર વિવાદ નિર્માણ થયે, બને જણે સિંહ રાજાની પાસે ગયા, સૂર્યક આદિ પણ આવી ગયા, બન્ને જણે પિતાપિતાની વાત કહી સંભળાવી, માનસ વેગ સૂર્યકાદિની સાથે મળીને લડાઈ કરવાને માટે તૈયાર થયા, વેગવતીના માતા અંગારવતીએ બે ધનુષ અને બે તૃણ (તીર) જે કે તે દિવ્ય હતા તે આપ્યા, તેના બળથી વસુદેવે બધાને જીતી લીધા, સોમશ્રીની સામે માનસવેગને મજબુત બંધનથી બાંધી લીધે, પરંતુ પોતાની સાસુ અંગારવતીના કહેવાથી તેને છોડી દીધું. ત્યાંથી બધા મહાપુરનગરમાં આવ્યા. સૂર્ય કે ઘોડાના રૂપમાં વસુદેવ ઉપર આક્રમણ કર્યું. વસુદેવે મુઠીઓના ઘાતથી ખુબ માર્યો, વસુદેવને ગંગા નદીમાં ફેંકી દીધા, ગંગા નદી પાર કરીને વસુદેવ તાપસાશ્રમમાં આવ્યા, ત્યાં તેણે કંઠમાં હાડકાની માળા નાખેલી એક સ્ત્રી જોઈ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ તાપને પૂછવાથી ખબર પડી કે આ સ્ત્રી જરાસંઘની પૂત્રી નંદીષેણ છે. અને છતશત્રુ રાજાની પત્નિ છે. કોઈ તાપસે મંત્ર તંત્રથી તેણીને બુદ્ધિહીન બનાવી હતી, વસુદેવે વિદ્યાશક્તિથી તેની ઉપર થયેલી મંત્રીક અને તંત્રિક ક્રિયાને દૂર કરી, જિતશત્રુ રાજાએ પ્રસન્નતાથી પિતાની બેન કેતુમતીનું લગ્ન વસુદેવ સાથે કર્યું. દૂત દ્વારા જરાસંઘને ખબર પડી કે આપની પૂત્રી સ્વસ્થ બની ગઈ છે. ત્યારે જરાસંઘે આદર સત્કાર સહિત વસુદેવને બોલાવ્યા. નિમિત્તઆના કથનાનુસાર નંદિષેણને સ્વસ્થ કરનારને પૂત્ર જરાસંઘને મારશે, એ ફ્રેષથી જરાસંઘના રક્ષક વસુદેવને મારવા માટે તયાર થયા, એટલામાં ગૃધસમૃદ્ધ દેશના રાજા ગધારપિંગલે મેકલેલી ભાગીરથી જરાસંઘના. રક્ષક પાસેથી ઝુંટવીને વસુદેવને “ગન્ધસમૃદ્ધ, નગરમાં લાવી, અને પ્રભાવતીની સાથે વસુદેવના લગ્ન થયા. આ પ્રમાણે પૂર્વ જન્મના તપદ્વારા બાંધેલા નિયાણના ગે વસુદેવ હજારો વિદ્યાધર પૂત્રીઓના ભર્તાર બન્યા, વળી કૌશલ વિદ્યાધરની પૂત્રી કૌશલ્યાની સાથે પણ લગ્ન કર્યા. | ઇતિ પાંચમે સર્ગ સંપૂર્ણ છે શ્રી અમમસ્વામિ પ્રથમ ભાગ સંપૂર્ણ Page #291 -------------------------------------------------------------------------- ________________ યો, શિનનાં પ્રકાશના 9 અલ્હા ની નમદાસુંદરી લે: ઉનાનુન દ્રવિજયજી મહારાજ શીયલવતી ધન્ય નારીના જીવન સૌરભથી શણગારાયેલી કથા: દિરની ભાવવાહી સંદર જે કેટ સાથે પણ બાઈડીંગ રૂ. ૩૨ જ કુખત : ૨-4o જે ઋા ગ્રુપની કથા ૪ પાદક: મુનિ જ્જનચંદ્રવિજય', રાજ જેમાં ભારપર્વની કુઆએ રાતી ભાષામાં પત્રોમાં કારે કિ. રૂા. ૬-૭૭ ૩ સાગરનાં મોતી. લે. મુનિ નાનુચંદ્રવિજયજી મહારાજ જે સંસ્કૃતિએ આર્યાવર્તાના માનવજાતને આદર્શ અમૃતપાન કરાવી શાંતિ અને સુખના ભાગે ! બતાવ્યા છે રખેવી કથાઓને સુ હું ફિ. રૂા. 40. ૪ સિરિસિરિચાલકહા (શ્રીલ કથા) રક્ષરસઃ ગુજરાતી ભાષાંતર ખત્રાકારે લેજર પેપર ઉપરું મૂલ્ય રૂા. ૯-૦૦ શ્રીમદાસાયવિજયરનો ખરસૂરિ ધિરચિત-સિરિસિરિવાલકણ! ( શ્રીપાલ મૂળ પ્રાકૃત બ્લાકે, જિ રક્ત અને અવચૂર્ણિ, સંસ્કૃત ટીપ્પણુ ભા. ૧-૨ કિં. રૂા. ૧૨-00 પ્રતાકારે લેજર પેપર ઉપર 'ધ તૈયાર પ્રાપ્તિસ્થાનજસવ તલાલ ગિરધરલાલ શાહ ૩૦૯૪ ડોશીવાડાની પોળ, અમદાવાદ-૧ Page #292 -------------------------------------------------------------------------- ________________ 2-5o અમારાં નૂતન પ્રકાશનો 1 વિવિધ પૂજા સહુ ભા. 1 થી 6 3-7 જેમાં પ્રાચિન પૂર્વાચાર્ય વિરચિત પૂજાઓના સંગ્રહુ છે, 2 વિવિધ પૂજા ચહુ ભા. 1 થી 9 પ-૦૦ 3 વિવિધ પૂજા સમહું ભા. 1 થી 11 6-09 6 નિત્ય સ્વાધ્યાય સ્તોત્રાદિ સ 4-50 છે જેન સઝાય આળા (સચિત્ર) 3-o) 6 દેવવદનમાળા (કથાઓ સહિત) 7 પંચ પ્રતિક્રમણ વિધિ સહિત 8 બે પ્રતિક્રમણ વિધિ સહિત 1-25 9 જિનેન્દ્રદશન ચોવીશી (પરિકરયુકત) 10 નવસ્મરણ (સચિત્ર) 1- 11 નવમરણ (પોકેટ) 1-00 12 સ્નાત્ર પૂજે 2 સામાયિક સૂત્ર 0-26 2 સામાચિસ સૂત્ર (ચિત્ર) 3 देवसिराई (..) 4 चे प्रतिक्रमण विधि सहित 5 पंचप्रतिक्रमण विधि सहित 3 विविध पूजा संग्रह भाग 1 थी 7 -60 विविध पूजा संग्रह भा. 1 थी 10 पंचप्रतिक्रमण मूळ -@0 તે સિવાય જૈનધમ ના તમામ પ્રકારનાં પુસ્તકો, પ્રતા વિગેરે મળી, વધુ વિગત માટે સુચિપત્ર પગા. જસવંતલાલ ગિરધરલાલ શાહ . જૈન પ્રકાશન મંદિર, 3 094 ડોશીવાડાની પોળ, અમદાશ૬-૧ ટાઈટલ: 4 પીરીયલ પ્રિન્ટરી, ઘીકાંટા રોડ, નહાવાદ. D-25 હ 2-17 2-17 S19