SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૫ ભમરાઓ જેમ કેતકીની આજુબાજુ ભમ્યા કરે છે. તેમ ઐક્યસુંદરીની આજુબાજુ યુવાનવ, શ્રીમંતે, કેટેચ્યાધીશે, ફરવા લાગ્યો, પણ તે કેઈની તરફ દ્રષ્ટિપાત કરતી નથી, આખા નગરમાં તે પુરૂષ દ્રષિણી છે, તેવા સમાચાર ફેલાઈ ગયા હતા. ત્રિલક્યસુંદરી પિતાના પતિ લલિતાંગના આગમનના સમાચાર જાણવા ઉત્સુક હતી. બીજે દીવસે લલિતાગે કાશી પહોંચી નગરની બહાર પોતાને મુકામ કર્યો. રાજાને જેવા માટે ભેટ સૌગાદ લઈને રાજમહેલ જવા લલિતાંગ નીક, ઐક્યસુંદરી (લીલાવતી) એ પિતાના પતિનું કાશી નગરમાં આગમન જાણું અત્યુત્તમ શ્રૃંગાર કરીને વિમાનમાં બેઠેલી દેવાંગનાની જેમ પોતાના આવાસના ગવાક્ષમાં બેઠી. - રસ્તે જતા, લલિતાંગ શ્રેષ્ઠિએ જોઈ જતાની સાથે જ કામબાણથી લલિતાંગ વિંધાઈ ગયે, ઐક્યસુંદરીએ તેના તરફ જોયું પણ નહી. શ્રેષ્ટિ દુઃખિત રૂદયે જેમતેમ કરીને રાજમહાલમાં પહોંચ્યું. રાજાને ભેટશું આપ્યું. રાજાએ તેનું રાજગૌરવ કર્યું પણ આંખને અમૃતસમાન આનંદ આપવાવાળી, ત્રણે લોકમાં રહેલી ગણિકાઓમાં શીરરત્ન સમાન, શંકરજીથી ભસ્મિભૂત થયેલા કામદેવને નવજીવન પ્રાપ્ત કરાવનાર સંજીવની ઔષધી જેવી તે પાક્ષી (લેજ્યસુંદરી) અંતરને અદ્ભુત રીતે ગમી ગઈ, અને સાથોસાથ મરહૅષિણ પણ લાગી.
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy