Book Title: Tirth Varnan Bhaktimala
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 31
________________ ૨૨ શ્રી તી વ ન ભક્તિમાળા. જગ્યા છે. વાસણ ગેાદડાં વીગેરે મળે છે. સીધુસામાન અડધા ભાઇલ ઉપર આવેલા નાથ નગરમાં મલી શકે છે દહેરાસરની વીગતઃ-પચાયતનું અધાવેલુ શ્રી વાસુપૂજ્યસ્વામીનુ દહેરાસર છે, અહીં કારખાનુ પણ છે. દહેરાસરમાં ત્રણ ગભારા છે. એકમાં મૂળનાયકજીની પ્રતિમાં, ખીજામાં શ્રી વાસુપૂજ્યના ચવન, જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાન મલી ચાર કલ્યાણકના પગલાં છે. અને ત્રીજા ગભારામાં શ્રી વાસુપૂજ્યનું જુનું દહેરાસર છે. માળ ઉપર ચેમુખજીની પ્રતિમાજી છે. અહીંઆ આગલ રેશમનું હાથ વણાટનું કામ સારૂ થાય છે. અત્રેથી અડધા માત્ર ઉપર નાથ નગર્ જવું. નાથનગર. ઈટ ઇન્ડીઆ લાઇનમાં ભાગલપુરથી ખીજું સ્ટેશન નાથ નગરનુ આવે છે. સ્ટેશનની સામેજ ખાણુ સુખલાલજીનુ બંધાવેલુ શ્રીવાસુપૂજયસ્વામનું ઘણું રમણીય અને જોવા લાયક એક દહેરાસર છે. અહીંઆથી અડધે માઇલ ચંપાપુરી થાય છે, અને ત્રણ માઈલ ભાગલપુર થાય છે. બંને જગ્યાએ ધર્મશાળાની તેમ સીધુ સામાનની સવડ મલી શકે છે, પણ ચંપાપુરીમાં મુકામ કરનારને અત્રેથી સીધું લાવવુ પડે છે. તા. ૭–૧–૨૧ ને દિવસે સાંજે ભાગલપુર આવી તા. ૮ તથા તા. ૯ રહી અપેારે ચાર વાગ્યાની ગાડીમાં બેસી રાત્રે આઠ વાગે લખેસરા ઉતર્યા અત્રે તા. ૮ તે દીવસે શા. નાનચંદ કક્ષાજી કરચેલીઆવાલા તરફથી ટાળી કરવામાં આવી હતી, તથા. તા. ૯ ને દીવસે શા. તલચંદ માનાજી કચેલીઆવાલા તરફથી ટાળી કરવામાં આવી હતી. વાસણા ચંપાપુરીથી મંગાવવામાં આવ્યા હતા. તેને વાસ્તે નકરેા આપવા પડતા નથી. લખેસરાઇ. સ્ટેશન ણુ નાનુ છે. ગાડી ફ્કત ત્રણ મીનીટ ઉભી રહે છે. દહેરાસર નથી. ધ શાળા વિષ્ણુ લોકની છે, પરંતુ જૈન મુસાક્ને પણ સવડ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134