Book Title: Tirth Varnan Bhaktimala
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 112
________________ શ્રી તીર્થ વન ભક્તિમાળા, ૧૭૩ (૮) || સીમંધર સ્વામીની થાય છે શ્રી સીમંધર જિનવર સુખકર સાહિબ દેવ, અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ; સફળ આગમ ધારક, ગણધર ભાખિત વાણી, જયવંતી આણા, જ્ઞાનવિમળ ગુણ ખાણી (૯) | શ્રી. પંચતીર્થ થાય છે અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વેરૂં; વાસુપૂજ્ય ચંપાનેર સિદ્ધા, નેમ રેવા ગિરિવરૂં, સમેત શિખરે વીસ જિનવર, મેક્ષ પત્યા મુનિવરૂ, વીશ જિનવર નિત્ય વંદ, સમય સંઘ અહંકારે (૧૦૦) શ્રી જિનેશ્વર ઇગવાનની થેય ના ભાવે કરીને પુજ્ય, શ્રી જિનેશ્વર દેવા, નમું નિત્ય નેહે, આપ તુમ સેવા તુજ મુખડું દીઠે, થાય આનંદ ભારી, કેવળી મક્ષ રાયા, વિશ્વ કીર્તિ વધારી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134