________________
ચતુર્થ તરંગ.
પૂછી તે થાળમાંથી માત્ર શ્રીફળને જ ગ્રહણ કરી બીજું ભેટશું તેને પાછું આપ્યું. પછી તે પ્રધાનને પહેરામણું પહેરાવી રાજા તેને પૃથ્વી આપવા માટે અધપર આરૂઢ થઈ ઘણા પરિવાર સહિત નગરીની અંદર ગયો. ચૌટાની મધ્યે તેણે પૃથ્વી માગી ત્યારે રાજાએ બ્રાહ્મ
ને દુભાવીને પણ તે જ ભૂમિ આપી ત્યાં દેરી દેવરાવી. પછી તે જ વખતે પ્રધાને ભેટણમાં આણેલા સુવર્ણ વડે નગરીના લોકોને સંતેષ પમાડી વાજિત્ર વગાડવાપૂર્વક હર્ષને મહોત્સવ કર્યો. સરળ હૃદયવાળા તે પ્રધાને મેટા શેઠીયાઓની સાત હવેલીઓ થાય તેટલી વિશાળ પૃથ્વીને વિષે રહેલા હાટ અને ઘરે સર્વે પાડી નંખાવ્યા. લેકમાં કહેવત છે કે-જળવાળા પ્રદેશ મકાન કરવા માટે તેલ નંખાય છે, મકાનને ઘરને ઓરડે કરવા માટે તેડી નંખાય છે, એર હાટ કરવા માટે તો નંખાય છે, અને હા, ચૈત્ય કરવા માટે તેડી નંખાય છે. પછી ત્યાં શુભ દિવસે ત્રણ વાંસ ઉંધ પૃથ્વી પાયાને માટે ખેદી ત્યારે ત્યાં તે નગરીના સર્વ જળાશયમાં પૂર્વે જેવું પાણી નીકળ્યું નહોતું તેવું અતિ સ્વાદિષ્ટ પાણી નીકળ્યું, તે પેથડે પાયે ખેદાવતાં તેવા પ્રકારનું મિષ્ટ જળ નીકળ્યું તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કેમકે તેવા પુણ્યશાળીને ભાગ્યે કરીને તે નિધાન પણ નીકળે છે. કહ્યું છે કે“ વે નિધાનાન, યોનને રIિ I
માથીના જ પરત, વંદુરસ્ત્રી વસુરા | છે” “પૃથ્વી પર પગલે પગલે (ઠેકાણે ઠેકાણે) નિધાને હોય છે, અને જન યોજનને છેટે રસકૂપિકા હોય છે, એ રીતે પૃથ્વી પર ઘણાં રને હાય છે. પરંતુ ભાગ્યહીન પુરૂષ તેને જોઈ શકતા નથી.”
આવું સ્વાદિષ્ટ પાણું નીકળ્યું જાણીને અત્યંત ઈષ્યવાળા બ્રાહ્મણોએ ઉત્સુકતા પૂર્વક સાયંકાળે જ રામદેવ રાજા પાસે જઈ વિનંતિ કરી કે-“હે રાજા ! સાંભળો–આ નગરીમાં કેઈપણ ઠેકાણે રવાદિષ્ટ પાણુ અત્યારસુધી નીકળ્યું નથી, તે આજ આપના ભાગ્યથી ચૈત્યની પૃથ્વીમાં પ્રગટ થયું છે, તેથી કરીને તે જગ્યાએ આપ મેટી વાવ કરાવે. ત્યાં તરસ્યા થયેલા અઢારે વર્ણ પાણી પીશે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org