Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 125
________________ ૧૦૬ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર યક દેવ આભૂષણ રહિત છે. અથવા તે આ તીર્થ તમારૂં હોય તે ચેતરફ પર્વતના સમૂહને ધારણ કરનાર આ ગિરિરાજ ઉપર મહાદેવ વિગેરે દેવતાઓની આરાધના કરનાર મનુષ્ય પણ આવે છે અને તેમનાં સ્થાપન કરેલાં મહાદેવનાં ઘણું લિંગે છે, તે કેમ સંભવે ?” આવી અનેક યુક્તિઓ વડે તે બન્ને સંઘપતિએ વિવાદ કરવા લાગ્યા તે વખતે ચતુરાઈવાળા અને વિચારવાળા બે પ્રકારના વૃદ્ધો તેમને વિવાદ દૂર કરવા બેલ્યાઃ કહ્યું છે કે – હે વાર્ધક ! આજે દેવગે તારૂં આગમન થયું તે ઘણું સારું થયું. ઘણે કાળે પૂર્ણ આયુષ્યવાળે પુરૂષ જ તને દેખી શકે છે. તારા સંગથી કેવળ વાળ જ ત થાય છે એમ નથી, પરંતુ બુદ્ધિ પણ ઉજવળ થાય છે, દુર્લભ વૈરાગ્ય પણ સુલભ થાય છે. સજજનેને વિષે માન્યતા થાય છે, અને પુણ્યકાર્યમાં મતિ પ્રવર્તે છે. ઈત્યાદિક તારા કેટલા ગુણ અમે કહી શકીએ ?” તમે બને સંઘપતિઓ વાદને ત્યાગ કરી એક સાથે જ આ ગિરિપર ચડે. પછી ઈંદ્રમાળ પહેરવાને વખતે જે વધારે ધન બોલે તેનું આ તીર્થ સમજવું. કેમકે ક્ષત્રિયે શસ્ત્રથી યુદ્ધ કરે છે, પંડિતે શાસ્ત્રથી યુદ્ધ કરે છે, વેપારીઓ પિસાથી કલહ કરે છે, હલકા માણસે હાથ વડે કલહ કરે છે, સ્ત્રીઓ ગાળવડે કલહ કરે છે, અને પશુઓ શીંગડાંવડે કલહ કરે છે, માટે આપણે કલહ ધનથી જ હાઈ શકે છે.” આ પ્રમાણે વૃદ્ધોએ કરેલી વ્યવસ્થાને તે બન્નેએ અંગીકાર કરી પછી તીર્થને પોતાનું કરવા ઉધમવાળા થઈ તે બને સંઘ સહિત રૈવતાચળ ઉપર ચડયા. સર્વ લેકે રોમાંચ સહિત થઈ હર્ષવડે શ્રી નેમિનાથને નમ્યા, અને રાત્ર, પૂજા, વજારેપણું, નૃત્ય અને સ્તુતિ વિગેરે અનેક પ્રકારની ભક્તિ કરવા લાગ્યા. પછી ઈંદ્રમાળ પહેરવાને સમયે સર્વ સંઘના લેકે કેતુકવાળા થયા. તે વખતે નેમિનાથની ડાબી બાજુએ સંઘપતિ (પૂર્ણ) ઉભે રહ્યો અને મંત્રી (પેથડ) જમણી બાજુ ઉભે રહ્યો. આ પ્રમાણે તે બનેની સ્થિતિ જ પ્રથમ તે જય અને પરાજયને પ્રગટ કરતી ૧ વૃદ્ધાવસ્થા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160