Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 135
________________ ૧૧૬ સુકૃતસાગર યાને માંડવગઢના મહામ`ત્રીશ્વર, પણે જાણતા હતા. તથા સૂત્ર, અક્ષર અને પદ્માનું ચિંતવન કરવામાં એકાગ્ર મનવાળા થઈને જ પ્રતિક્રમણ કરતા હતા. કહ્યુ` છે કેઃ— “ પ્રતિલેખન કરતી વખતે, માત્રા કરતી વખતે, હલ્લા કરતી વખતે પ્રતિક્રમણ કરતી વખતે, અને મામાં ચાલતી વખતે મુનિએ મૌન કરવુ જોઇએ. તે પેથડ મત્રી અશ્ર્વપર આરૂઢ થઈ લાખો મનુષ્યેાના પરિવાર સહિત માર્ગોમાં જતા હોય તે વખતે તે જો કોઇ નવા સાધમિ કને જુએ તે તરતજ અશ્વપરથી ઉતરી તે સાધમિકને નમસ્કાર કરતા હતા. કહ્યું છે કે tr ધરને આંગણે સામિક પ્રાપ્ત થાય ત્યારે તેને જોઇને જેને સ્નેહ ઉત્પન્ન ન થાય તે તેના સમિતિમાં જ સદેતુ છે. એમ જિનશાસનમાં કહ્યું છે. "" જો ઐશ્વ પ્રાપ્ત થયા છતાં પણ તે વિનય સહિત હોય તે તે દક્ષિણાવર્તી શ`ખમાં ગંગાજળ ભર્યાં જેવું છે, કલ્પવૃક્ષ મ ંજરી સહિત થયા જેવું છે, પૂર્ણિમાના ચંદ્ર કલંક વિનાના થયા જેવું છે, સેાભાગ્યવતી સ્ત્રીના મસ્તકપર મુગટ મધ્યા જેવું છે, અને સુવણુ સુગ ંધથી યુકત થયા જેવું છે એમ જાણવું. આ પ્રમાણે તેના અનેક પુણ્યકાર્યાની કાટિની રચના સાંભળવાથી તુષ્ટમાન થયેલા ઈંદ્રે કેટલેક કાળે પેાતાના અર્ધાસન ઉપર બેસાડવા માટે તે મંત્રીશ્વરને ખેલાવ્યે ત્યારે તે સુવણ નાખેાળા ચડાવેલા યાતિમંડન નામના ચૈત્યના મંડપ રૂપી વિમાનમાં આવે થઇને પહેલા દેવલાકમાં ગયા. પેથડ મત્રીની તી યાત્રા, પુસ્તક લેખન, પૂજા અને પ્રતિક્રમણ વિગેરેના થન નામના સાતમા તર’ગ પૂર્ણ થયા. ------------- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160