Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 142
________________ અમ તરંગ. ૧૩ વામાં તત્પર થયે. તે વખતે કેટલાક લેકે નાસવા લાગ્યા, કેટલાક ભૂષણને ઉતારી સંતાડવા લાગ્યા, કેટલાક પૃથ્વીમાં ધનને દાટવા લાગ્યા, અને કેટલાક જાળાની અંદર છુપાવવા લાગ્યા, એમ જુદી જુદી ક્રિયા કરવા લાગ્યા; તે જોઈ સુભટને ઉત્સાહ આપવામાં નિપુણ અને ભિલે રૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યચંદ્ર સમાન ઝાંઝણું મંત્રી અને સિંઘના સેનાપતિએ સર્વ સંઘને ધીરજ આપી, અશ્વાદિકના શબ્દથી મિશ્ર થયેલા અને પર્વતમાં પ્રતિધ્વની રૂપ થતા હેલના ગાઢ પ્રસરતા શબ્દ વડે કાયર પુરૂષને કંપાવતા તે બન્ને વરે તત્કાળ ભિલેને ગ્રાસ કરવામાં ઉલ્લાસ પામતી યમરાજની જિન્હા જેવા શસ્ત્રોને ધારણ કરનારા પિતાના સુભટે સહિત તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. તે વખતે પ્રથમ તે બન્નેના ઘડે સ્વારે અને પદાતિઓ યુદ્ધમાં ઉતર્યા કે તરતજ સિંહના નાદવડે હાથીઓ નાસે તેમ તે ભિલેના બાવડે નાસી ગયા. તેથી પેસવાને પ્રચાર પ્રાપ્ત થવાથી તે ભિલસેના આ વીરની સન્મુખ આવી પહોંચી. તેને તરતજ કોધથી તે બન્ને વરેએ પૃથ્વીપર ન પડે તેવા બાણના વરસાદથી રેકી દીધી. જાણે કે દેવાદિકની આણ (આણ) આપી હોય તેમ તે બન્ને વિરેના બાણની આગળ કઈ પણ ભિલસેનાને પત્તિ, ઘેડેસ્વાર કે મુંજાલ પિતે પણ એક પગલું પણ આગળ દઈ શક્યા નહીં. જેમ વજાને વિષે લેઢાના ઘણ વ્યર્થ થાય તેમ અંદરથી ધર્મરૂપી બખ્તરને અને બહારથી લેઢાના બખ્તરને ધારણ કરતા તે બન્ને વીરાને વિષે જિલ્લાના બાણે વ્યર્થ થયા. પિતાનું રક્ષણ કરનારા તે બન્નેને સંઘના લોકેએ લેઢાના કપાટરૂપ માન્યા, અને ભિલેના સમૂહે પિતાને નાશ કરવામાં તત્પર યમરાજના હાથ જેવા માન્યા. તે વખતે પોતાના નાશી ગયેલા ઘેડે સ્વારે વિગેરે સર્વ દ્ધાઓ પાછા આવ્યા, તેમને સાથે રાખી તે બન્ને વીરેએ બાણોના વરસાદ વડે તે ભિલેને જર્જરિત કરી નાશ પમાડયા (નસાડી દીધા.) કષ્ટ દૂર થવાથી શ્રીસંઘના મનુષ્યએ માંગલિક વાજિત્ર અને બંદીજનના જય શબ્દ સહિત વર્ધાપન મહોત્સવ કર્યો. ત્યારપછી પાપ રહિત તે સંઘ અંબિકા દેવીએ અધિષિત સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160