________________
अथ षष्ठ तरंग.
આ ત્યાર પછી “બીજ, પાંચમ, આઠમ, અયારશ અને BY == દશ આ પાંચ તિથિને વિષે જે માણસ સાત
Bી વ્યસનમાંથી એક પણ વ્યસનને સેવશે, તેના ધન
સહિત પ્રાણને રાજા અવશ્ય લઈ લેશે.” આ પ્રમાણે
રાજાએ અવન્તિ દેશમાં ઉદ્દઘોષણાને પડહ વગડાવ્યું. તથા તે પચે તિથિને દિવસે રાજાએ તે વ્યસનને દૂર કરવાને આદર કર્યો, તેથી લોકોમાં પણ તેનું ગુપ્ત રીતે સેવન તે દર રહે પરંતુ તે સંબંધી વાર્તાને પણ ત્યાગ થયા.
એકદા પૂર્વદેશનો રહીશ પવાકર નામને એક ધૂર્ત તે માંડવદુર્ગમાં આવે. તે બુદ્ધિરૂપી ચંદ્રિકાના પૂરવડે કપટરૂપી પિયણને વિકવર કરનાર હતું. તે ફરતે ફરતે એક વાણીયાની દુકાને ગયે. ત્યાંથી તેણે બે રૂપીયાની કીંમત થાય તેટલા ચેખા, દાળ, ઘી વિગેરે ભેજનની સામગ્રી લીધી. પછી કરેડે કુટિલતામાં કુશળ એવે તે બે કે–“હે શેઠ ! તમારું માગણું ધન હમણું જ હું અપાવું, મારી સાથે તમારા પુત્રને મેકલો.” તે સાંભળી તેણે પિતાના પુત્રને તેની સાથે મેક. તેને લઈ તે ધૂર્ત દેશી વાણુંયાની દુકાને ગયે. ત્યાંથી પણ તે માયાવીએ ઉત્તમ વસ્ત્રો લઈ તે દેશીને કહ્યું કે –“આ મારે પુત્ર અહીં તમારી પાસે બેઠો છે. તેટલામાં હું હમણાં જ મારી સ્ત્રીને આ લૂગડાં દેખાડીને આવું છું.” આ પ્રમાણે કહી તે બાળકને ત્યાં મૂકી વસ્ત્રોને લઈ ચાલ્યું ગયો. પછી જ્યારે ભજનને સમય થયે ત્યારે તે વાણીયાએ પિતાના પુત્રની શેધ કરી, છેવટ તે દેશીની દુકાને બેઠેલે જે, તેથી તે
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org