Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 391
________________ १० स्थानकाध्ययने चकाराद्यनुयोगः ७४४ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અપર વિશેષ-છે. બન્ને ચકા૨નો અને વિશેષ શબ્દનો પ્રયોગ ભાવના વાક્યમાં બતાવેલ છે અથવા દોષ શબ્દની અનુવૃત્તિથી પોતાથી કરાયેલ દોષ અને બીજાએ આપેલ દોષ, એ બન્ને સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ છે ૯-૧૦, એવી રીતે તે વિશેષો દશ થાય છે. અહિં જોયેલ પુસ્તકોને વિષે 'નિન્બેહિસક્રમે' ત્તિ જોયું છે, તેવી રીતે તો આઠ પૂરાતા નથી, માટે નિચ્ચે—નિત્ય, એ પ્રમાણે વ્યાખ્યાન કર્યું છે. I૭૪૩ અહિં ઉક્ત સ્વરૂપવાળા વિશેષાદિ ભાવો, અનુયોગથી ગમ્ય છે અને અનુયોગ તો અર્થથી તથા વચનથી છે. તેમાં અર્થથી યથા—'અહિંસા સંનમો તવો' [શવાતિ -સ્ કૃતિ॰] અહિં અહિંસાદિના સ્વરૂપના ભેદનું પ્રતિપાદન કરવું. વચનાનુયોગ તો એનો જ શબ્દને આશ્રયીને વિચારે છે, તે અહિં વચનાનુયોગ ભેદથી કહે છે— दसविधे सुद्धावाताणुओगे पन्नत्ते, तंजहा - चंकारे १ मंकारे २ पिंकारे ३ सेतंकारे ४ सातंकारे ५ एगत्ते ६ पुधत्ते ७ संजू ८ कामिते ९ भिन्ने १० ।। सू० ७४४ ।। (મૂ) દશ પ્રકારે શુદ્ધ-કોઈ પ્રકારના વાક્યના અર્થની અપેક્ષા સિવાય વાક્–વચનનો અનુયોગ-સૂત્રનો વિચાર તે શુદ્ધ વાગનુયોગ કહેલ છે, તે આ પ્રમાણે—ચકાર–એકત્ર, સમુચ્ચય વગેરે વચનમાં છે ૧, મકાર–નિષેધ વચનમાં છે ૨, અપિકાર–સંભાવના, નિવૃત્તિ, અપેક્ષાદિ વચનમાં ૩, સેકારપ્રક્રિયા, પ્રશ્ન, આનંતર્ય વગેરે અર્થમાં છે અથવા શ્રેયસ્કાર– કલ્યાણ વચનમાં છે અથવા ‘સેયકાર’ ભવિષ્યત્ અર્થમાં છે ૪, સાયંકારસત્ય અર્થમાં છે ૫, એકત્વ-એક વચન– જેમ સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે ૬, પૃથક્ત્વ-દ્વિવચન, બહુવચનમાં છે જેમ ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ અને ધર્માસ્તિકાયના પ્રદેશો ૭, સંયૂથ–સમાસ વચન, જેમ સમ્યગ્દર્શન શુદ્ધ અથવા મહાવીર ઇત્યાદિ ૮, સંક્રામિત–વિભક્તિ વચનને બદલાવવા વડે બીજી વિભક્તિમાં પરિણમાવેલું વચન. જેમ ન સે વાત્તિ વુન્ન’ અહિં સૂત્રમાં ‘ત્યાગી’ એવું એકવચન છે તેનો બહુવનચ વડે પરિણામ કરીને ત્યાગિન-ત્યાગીઓ કહેવાય નહિ એવી રીતે કહેવું ઇત્યાદિ ૯, ભિન્ન વચન-'તિવિદ્ તિવિદેળ' એવી રીતે સંગ્રહ વચન કહીને ફરીથી 'મળેĪ' ઇત્યાદિ વડે ત્રણ પ્રકારે વિવરણ કર્યું ઇત્યાદિ ૧૦, ૭૪૪|| (ટી૦) 'વસે' ત્યા。િ. શુદ્ધાઅનપેક્ષિત વાક્યના અર્થવાળી જે વા-વાણી અર્થાત્ સૂત્ર, તેનો અનુયોગ-વિચાર તે શુદ્ધ વાગનુયોગ, સૂત્રમાં અપુંવાવ પ્રાકૃતપણાથી છે. તેમાં ‘ચકારાદિ’ શુદ્ધ વાચાનો જે અનુયોગ તે ‘ચકારાદિ’ જ કહેવા યોગ્ય છે. તંત્ર '−ારે' ત્તિ॰ અહિં અનુસ્વાર અલાક્ષણિક છે. જેમ પુંજે સર્પાિરે’ [સ્થાના ૬૨ ત્તિ] ઇત્યાદિમાં છે. તેથી ‘ચકાર' એવો અર્થ છે. તેનો અનુયોગ તે ચકારાનુયોગ. યથાચ શબ્દ, સમાહાર, ઇતરેતરયોગ, સમુચ્ચય, અન્નાચય, અવધારણ, પાદપૂરણ અને અધિક વચનાદિમાં છે. તેમાં 'ફથીઓ સયાળિય' [વશવાતિ ૨ાર ત્તિ] અહિં સૂત્રમાં ચકાર સમુચ્ચય અર્થમાં છે, કારણ? સ્ત્રીઓની અને શયનો-શય્યાઓની અપરિભોગ્યતાનું તુલ્યપણું પ્રતિપાદન કરવા માટે છે ૧ 'મારે' ત્તિ॰ મકારાનુયોગો યથા—'સમાં વા માહાં વા' [સ્થાના૬૦ ૨૩૩ ત્તિ] આ સૂત્રમાં ‘મા’ શબ્દ નિષેધાર્થમાં છે અથવા ''ને'મેવ સમો માવ મહાવીરે તેનામેવ''3 આ સૂત્રમાં 'નેમેવ' અહિં મકાર આગમિકજ છે 'યેનૈવ' આ શબ્દ વડે જ વિવક્ષિત અર્થની પ્રતીતિ થવાથી ૨ 'füારે' ત્તિ અકારના લોપને જોવા વડે અને અનુસ્વારના આગમ વડે ‘અપિ’ શબ્દ કહેલ છે તેનો અનુયોગ યથા-અપિઃ શબ્દ ''સમ્ભાવનાનિવૃત્ત્વપેક્ષાસમુખ્યયન શિષ્યામર્શ્વાભૂષાપ્રશ્રેષુ''સંભાવના, નિવૃત્તિ, અપેક્ષા. સમુચ્ચય, ગર્ઝા, શિષ્યને આમર્ષણ (અનુજ્ઞા), ભૂષણ અને પ્રશ્ન વગેરેમાં છે તેમાં 'પિ શે 1. स्थानाङ्ग सूत्रे मुद्रिते मूलपाठे सुंके इति पाठो यद्यपि न लभ्यते तथापि पाठान्तरे वर्तते । 2. જ્યાં કને શ્રમણભગવાન મહાવીર છે ત્યાં કને. 3. ખેળામેવ રૂતિ પાડો માવતી ધા૮ારૂ ફત્યાવિનુ વહુનુ આમપ્રત્યેધૂપત્તધ્યતે, વિન્તુ સંસ્કૃતિ તંત્ર સમળે ખાવું મહાવીરે • इति नोपलभ्यते, यत्र समणे भगवं महावीरे इति पाठो दृश्यते यथा भगवती सूत्रे - १।११४ (४) तत्र जेणामेव इति न दृश्यते । (નવ્રુવિનયની સં.) 343

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484