________________
૨૪૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સપ્તમી એકવચનનાં “હિ" પ્રત્યયનું જ ગ્રહણ થવાથી ઉપરોક્ત આપત્તિઓનો અવકાશ રહેશે નહીં.
-: જાસસારસમુદ્ધાર :(न्या०स०) स्यौजसित्यादि-त्रयी त्रयीति भवनक्रियायां वीप्सा । विशेषणार्था इति-विशेषो विशेषणं व्यवच्छेद इति यावत्, तत्प्रयोजना इत्यर्थः । प्रथमा आदिर्यस्य संज्ञासमूहस्य । .
: ચાસસારસમુદ્ધારનો અનુવાદ - સૂત્રમાં “ત્રયી ત્રયી” એ પ્રમાણે બે વાર પ્રયોગ થયો છે. તે થવા સ્વરૂપ ક્રિયામાં નિમિત્તે થયો છે. જે પ્રમાણે “વૃક્ષ વૃક્ષ મ9.” અહીં સિંચવા ક્રિયાનાં નિમિત્તે “વૃક્ષ” શબ્દની વસા અર્થમાં દ્વિરુક્તિ થઈ છે. એ જ પ્રમાણે અહીં પણ થવા સ્વરૂપ ક્રિયાનાં નિમિત્તે “યી” શબ્દની વીણા અર્થમાં દ્વિરુક્તિ થઈ છે. “વિશેષ” એટલે વિશેષ, વિશેષણ અથવા તો વ્યવચ્છેદ સ્વરૂપ અર્થ સમજવો. અર્થાત્ વ્યવચ્છેદ સ્વરૂપ પ્રયોજનવાળા અનુબંધો છે એવો અર્થ કરવો.
હવે, “પ્રથમઃિ શબ્દનાં સમાસનો વિગ્રહ કરવા દ્વારા અર્થને કહે છે. “પ્રથમ મઃિ વચ્ચે :” એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ થયો છે. જેનો અન્ય પદાર્થ સંજ્ઞાસમૂહ થશે. અર્થાત્ “પ્રથમતિઃ સંજ્ઞાસમૂદ:” એવો અર્થ સમજવો.
(न्या०स०) बहुवचनमिति-*तदादेशास्तद्वद् भवन्ति* इति न्यायात् साध्यसिद्धिर्भविष्यति किं बहुवचनेन ? सत्यम्-न्यायं विनाऽपीत्थं साधितम् । इयं हि महती शक्तिर्यत् परिभाषां न्यायांश्च विना साध्यत इति ॥१८॥
અનુવાદ:- સૂત્રમાં બહુવચન કરવાની કોઈ આવશ્યકતા ન હતી. “તાદ્દેશીતંદ મતિ" એ પ્રમાણેનાં ન્યાયથી પણ સિ - સૌ – નમ્ વગેરે પ્રત્યયોનાં આદેશો પણ સિ - ગૌ – નમ્ વગેરે પ્રત્યયો સ્વરૂપ થઈ જ જાત. એ પ્રમાણે આપણા સાધ્યની પ્રાપ્તિ થઈ જ જાત. આથી બહુવચન નિરર્થક છે. આનાં અનુસંધાનમાં “આચાર્ય ભગવંત” જણાવે છે કે ન્યાય વિના પણ આ પ્રમાણે સાધ્યની સિદ્ધિ કરી શકાય છે અને આ જ મોટી શક્તિ છે. (બહુવચન કરવું તે.) જેથી પરિભાષા અને ન્યાયોનો સહારો લીધા વિના પણ સાધ્યની સિદ્ધિ કરી શકાય છે.
| ગઠ્ઠાલશમમ્ સૂત્રમ્ સમાપ્તમ્ |