________________
૨૫૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પ્રત્યયોની જ “તદ્ધિત” સંજ્ઞા થશે. પરંતુ “મઢિ” અન્તવાળી પ્રકૃતિઓની તદ્ધિત સંજ્ઞા નહીં થાય. આ સંજોગોમાં માત્ર ઋતુ અને તદ્ધિત પ્રત્યયોની જ નામ સંજ્ઞા થશે. (૧/૧/૨૭) સૂત્ર પ્રમાણે જે ધાતુ ન હોય, જે વિભક્તિ ન હોય અને જે વાક્ય ન હોય, પરંતુ અર્થવાળું હોય તો તે નામસંજ્ઞાને પ્રાપ્ત કરશે. અહીં તું અને તદ્ધિત પ્રત્યયો ચોક્કસ અર્થમાં થવાથી અર્થવાળા તો છે જ. આથી (૧/૧/૨૭) સૂત્રની બધી જ શરતો પૂર્ણ થવાથી માત્ર ઋતુ અને તદ્ધિત પ્રત્યયોની જ નામસંશા થશે. પરંતુ ક્ત અને તદ્ધિત પ્રત્યય જેને અંતે છે એવી સંપૂર્ણ પ્રકૃતિની નામસંજ્ઞા થશે નહીં અને આમ થશે તો “છિદ્” અને “fમ" ધાતુને “વિશ્વપૂ" પ્રત્યય લાગતાં બે પ્રકૃતિઓ વિવધૂ અન્તવાળી કહેવાશે. આથી આ બે પ્રકૃતિઓની નામસંજ્ઞા થશે નહીં.
પ્રતિ ઉત્તરપક્ષ:- “છિદ્ અને મિત્” બંને પ્રકૃતિઓ અર્થવાળી છે. આથી નામસંજ્ઞા થઈ જશે માટે કોઈ આપત્તિ નહીં આવે.
પૂર્વપક્ષ :- (૧/૧/૨૭) સૂત્રમાં ધાતુનો નિષિધ કર્યો હોવાથી “છ” અને “fમ”ની નામસંજ્ઞા થઈ શકશે નહીં.
(૦ચા) નાપિ પ્રત્યયનક્ષીન પ્રાનોતિ (પ્રત્યયેનો પ્રત્યયનક્ષ ) યતઃ प्रत्ययनिमित्तमन्यस्य यत् कार्यं विधीयते तत् प्रत्ययलोपे भवति, न तु प्रत्ययस्यैव यत् कार्य तदपि, न ह्यसत् कायित्वेन वचनशतेनापि शक्यमाश्रयितुम् । केवलस्य च तस्य नामसंज्ञायाम् 'औपगव' इत्यत्र षष्ठ्या ऐकार्थ्याभावाल्लुब् न स्यात्, (प्रातिपदिकेऽनन्तर्गतत्वाल्लुग् न स्यादिति कैयट:) तदन्तविधौ तु दोषानवकाशः ।
અનુવાદ :- પ્રતિ ઉત્તરપક્ષ:- પ્રત્યયોપેડપિ પ્રત્યયનક્ષત્ ઋાર્યનું વિજ્ઞાયતે (પ્રત્યયનો લોપ થયે છતે પણ પ્રત્યય લક્ષણવાળું કાર્ય જણાય છે.) દા.ત. માસે પૂર્વાય આ વાક્યમાં “તૃતીયાત્તાત્ પૂર્વવરં યો” (૧/૪/૧૩) સૂત્રથી પૂર્વ શબ્દમાં સર્વાદ્રિપણાનો નિષેધ થવાથી ચતુર્થીમાં નૈ આદેશ થતો નથી. એ જ પ્રમાણે સંપૂર્વાય અહીં સમાસ થવાથી “ ચ્ચે" (૩/૨૮) સૂત્રથી સમાસ નિમિત્તક વિભક્તિનો લોપ થવાથી માસપૂર્વાય શબ્દમાં પણ પૂર્વ શબ્દમાં સર્વાદિપણાનો નિષેધ થયો છે. અર્થાત્ તૃતીયાન્તવાળા નામથી પર તો પૂર્વ શબ્દમાં સર્વાદ્વિપણાનો નિષેધ થાય જ છે. પરંતુ તૃતીયા વિભક્તિનો સમાસ નિમિત્તક લોપ થયા પછી પણ પૂર્વ વગેરે શબ્દોમાં સર્વાદિપણાનો નિષેધ થાય છે. આથી સામાસિક શબ્દ માસપૂર્વીયમાં પણ સર્વાદિપણાનો નિષેધ થવાથી જ માસપૂર્વમૈને બદલે માસપૂર્વીય પ્રયોગ થયો છે. આમ તૃતીયા વિભક્તિ સ્વરૂપ પ્રત્યયનો લોપ થયે છતે પણ તૃતીયા પ્રત્યાયના નિમિત્તવાળું કાર્ય થાય જ છે. તેમ અહીં પણ “છ”, “fમ” વગેરે વિશ્વવન્તવાળી પ્રકૃતિમાં વિશ્વનો લોપ થયે છતે પણ વિશ્વ૬ પ્રત્યય નિમિત્તક કાર્યની પ્રાપ્તિ