________________
૨૪૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ (૧/૪/૪૫) એ પ્રમાણે સૂત્ર બનાવવું પડત અને આમ થતા તો તમામ વ્યંજનાત નામ પછી
જ્યાં જ્યાં થી શરૂ થતા નામ આવત ત્યાં ત્યાં બધે જ આદિના “સ'નો લોપ થઈ જાત. આ આપત્તિને ટાળવા માટે તમે પ્રથમા એકવચનના ‘સિ' પ્રત્યયમાં જે ‘રૂનો અનુબંધ છે એને બદલે ૩નો અનુબંધ કરો તો “ો ” (૨/૧/૭૨) વગેરે સૂત્રોમાં ‘૩' અનુબંધવાળા “'નું જ ગ્રહણ થાત. અર્થાત્ પ્રથમા એકવચનનો ‘' પ્રત્યય જ આવત, કેમ કે “સુ”નું ષષ્ઠી એકવચન “ોઃ” થાય છે, પરંતુ અનુબંધ રહિત એવા પ્રયત્ નાં ‘’નું ગ્રહણ થાત નહીં. વળી “જો " સૂત્રમાં “સુપ" પ્રત્યયના “સુ”નું ગ્રહણ ન થાત. કારણ કે “સુ” પ્રત્યયનો ‘સુ' સાનુબંધવાળો છે, જ્યારે “' (પ્રથમા એકવચનનો) સાનુબંધવાળો નથી.
પૂર્વપક્ષ :- પ્રથમા એકવચનનો “સુ” પ્રત્યય સાનુબંધવાળો થશે તેમજ સપ્તમી બહુવચનનો સુ' પ્રત્યય પણ સાનુબંધવાળો થશે. આથી “ ” સૂત્રમાં (૨/૧/૭૨) બંને “સુ” ગ્રહણ કરવાની પ્રાપ્તિ આવશે.
ઉત્તરપક્ષ - આનાં જવાબમાં અમે કહીએ છીએ કે “સો ” સૂત્રમાં “સુપ: :” એ પ્રમાણે સૂત્ર બનાવ્યું નથી. તેથી આખા “સુપૂ”નો “” થશે નહીં. પરંતુ માત્ર પ્રથમા એકવચનનાં ' પ્રત્યયનો જ “રુ થાત.
આ પ્રમાણે પ્રથમા એકવચનનાં ‘' પ્રત્યયમાં ૩%ારને અનુબંધ તરીકે ગ્રહણ કર્યો હોત તો “ ” વગેરે સૂત્રોમાં આપત્તિ ઊભી જ રહેત. માટે અમે પ્રથમા એકવચનમાં ‘ફ' અનુબંધ કર્યો છે. ‘૩ર' અનુબંધ મહાભાષ્યકાર માને છે.
અહીં સપ્તમી બહુવચનનાં “સુ” પ્રત્યયમાં “પાર" અનુબંધ શા માટે કર્યો છે? એના અનુસંધાનમાં આચાર્ય ભગવંત કહે છે કે “કરો: સુપિ ઃ” (૧/૩/૫૭) સૂત્રમાં “સુ” નિમિત્તક કાર્યમાં ભિન્નતા કરવી છે. અર્થાત્ જો પર અનુબંધ ન કર્યો હોત તો “કરો: સૌ ?એ પ્રમાણે સૂત્ર કરવું પડત. અને એ પ્રમાણે કર્યું હોત તો “: સુનોતિ” વગેરે પ્રયોગોમાં પણ “જી” શબ્દનાં “”નો “સુનોતિ”નાં “સુ” પર છતાં “” થવાની પ્રાપ્તિ આવત. તથા એ “ર”નો “” જ થવાનો (૧/૩/૫૭) સૂત્રમાં નિયમ બનવાથી (૧/૩/પ૩) સૂત્રથી વિસર્ગ ન થાત. તેથી “જીનોતિ” એવો અનિષ્ટ પ્રયોગ થાત.
તૃતીયા એકવચનમાં “રા" પ્રત્યયમાં ‘’ અનુબંધ કરેલો છે. એ ‘’ અનુબંધ જો ન કર્યો હોત તો “મા સ્વરે વા' (૧/૪/૯૨) એ પ્રમાણે સૂત્ર થાત. તો “મા” વગેરે સ્વરાદિ પ્રત્યય પર છતાં “સુ” શબ્દથી પર રહેલા “તુન”નો “તૃ” આદેશ વિકલ્પ થાત. આમ થાત તો “રા'થી શરૂ થતાં નામો તેમજ પ્રત્યય એમ તમામ “મા” સ્વરોનું ગ્રહણ થાત. અને આમ