________________
૩ ૨૨
શિક્ષામૃત
દ્રવ્ય -
એક લક્ષ. કૃપાળુદેવને કેટલા રૂપિયા જોઈએ છે ? એક લક્ષ. એ કોના માટે. એમના પિતાશ્રીનું, આગલા ભવનું દેવું હતું, એ પૂરું કરવાને માટે જોઈએ છે. ક્ષેત્ર -
મોહમયી. મુંબઈમાં તેમનો ઉદય છે. કાળ -
માં.વ. ૮ - ૧ એક વર્ષ ને આઠ માસ. આ તારીખથી. ઉદયભાવ. રહેવાનું કેવી રીતે ? વિચરે ઉદય પ્રયોગ’
પ્રમાણે. જેમ ઉદયમાં આવે તેમ અને પાછું સમભાવથી, સમપરિણતિએ. પછી નીચે લખ્યું છે. દ્રવ્ય – એક લક્ષ
ઉદાસીન ક્યારે એ એક લક્ષ ભેગા થશે, એ બાબતમાં ઉદાસીન છે.
ભાવ -
ક્ષેત્ર -
મોહમયી
કાળ –
ઇચ્છા
મા.-વ. ૮ - ૧
કાળ-એક વર્ષ આઠ માસ આ ઇચ્છા છે. ત્યાર પછી છોડી દેવું છે. શું? વેપાર. બાકી વેદને તો વાર છે. ભાવ – ઉદયભાવ
પ્રારબ્ધ રહેવાનું કેવી રીતે ? જેમ પ્રારબ્ધ હોય, જેમ ઉદય આવે, તેમ ભોગવવું.
૨૩
અપ્રાપ્યકારી.
મન અપ્રાપ્યકારી. ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org