Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 403
________________ ૩૭૮ શિક્ષામૃત જાવંતિ ચેઈઆઈં સૂત્ર જાવંતિ ચેઇઆઈ, ઉઢે આ અહે અ તિરિયલોએ અ; સવાઇ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ – ૧ જેટલાં ચૈત્યો સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં આવેલા છે, તેને અહીં રહીને ત્યાં રહેલા સર્વ ચૈત્યોને હું વંદના કરું છું. (જિનચૈત્યો - પ્રતિમાઓને) જાવંત કેવિસાહૂ સૂત્ર જાવંત કેવિ સાહૂ, ભરહેરવય મહાવિદેહે અ; સવૅસિં તેસિંપણઓ, તિવિહેણતિદંડ વિરયાણ. ૧ જેટલા પણ સાધુઓ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં છે કે જેઓ મન, વચન, કાયાએ કરીને ત્રણ દંડથી વિરામ પામેલા છે તે સર્વને હું પ્રણામ કરું છું - ૧ પંચ પરમેષ્ઠિ નમસ્કાર સૂત્ર નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય. ૧ અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. શ્રી ઉવસગ્ગહરં સૂત્ર ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મઘણમુક્ક; વિસર વિસનિન્નાસ, મંગલકલ્યાણઆવાસં. ૧ ઉપસર્ગને હરનાર જેમનો પાર્થ નામનો યક્ષ સેવક છે તથા કર્મના સમૂથી મૂકાયેલા એવા પાર્શ્વનાથને વંદુ છું. તેઓ ઝેરનો નાશ કરનાર તેમજ મંગળ તથા કલ્યાણના ઘર સમાન છે – ૧ વિસહર, કુલિંગમંત, કંઠે ધારે ઈ જો સયા મણુઓ; તસ્સ ગહરોગમારિ, દુઠજરા જંતિ ઉવસામ. ૨ વિષહર રૂલિંગ નામના મંત્રને જે મનુષ્ય હમેશાં કંઠને વિશે ધારણ કરે છે, તેના ગ્રહ નડતર કે રાંગ અને મરકી તથા ખરાબ તાવ શાંત પામે છે. - ૨ | ચિઠ્ઠઉ દૂરે મતો, તુજ પણામો વિ બહુફલો હોઈ; નરતિરિએ સુવિ જીવા, પાવંતિ ન દુઃખદોગચ્યું. ૩ એ મંત્ર તો દૂર રહ્યો પણ તેમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનારો થાય છે (તેથી) તે જીવો મનુષ્ય અને તિર્યંચ ગતિમાં પણ દુઃખ અને દરિદ્રતાને પામતા નથી. - ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406