________________
(४) प्रयो २.
साधनान्यत्र चत्वारि कथितानि मनीषिभिः
येषु सत्स्वेवसत्रिष्टा यदभावे न सिध्यति । १३ - વિદ્વાન બ્રહ્મવિદ્યાને વાસ્તે ચારસોધને કહેલાં છે, જે સાધન હેય તેજ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થાય છે નહિંતર થતી નથી.
आदौनित्या नित्य वस्तु विवेकः परिगण्यते इहाऽमुत्र फल भोग विरागस्तदनंतरम् १४ પ્રથમ નિત્ય તથા અનિત્ય વસ્તુને વિવેક' તે પછી આ લેક તથા પરલેક સંબંધી ફળ ભોગવવામાં વૈરાગ્ય, અને તે પછી .
शमादि षट्क सम्पत्ति मुमुक्षुत्वामिति स्फुटम् - ब्रह्मसत्यं जगन्मिथ्ये त्येवंरूपो विनिश्चयः .. १५ * શમ આદિ છ વાનની સંપત્તિ અને તે પછી મોક્ષની ઈચ્છા એવી રીતે બ્રહ્મવિદ્યાનાં ચાર સાધને ગણવામાં આવ્યા છે. તેમાં બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એ જે નિશ્ચય તે નિત્યનિત્ય વસ્તુને વિવેક.
सोऽयं नित्यानित्य वस्तु विवेकः समुदाहृतः तद्वैराग्यं जिहासाया दर्शन श्रवणादिभिः . .१६ देहादि ब्रह्मपर्यन्ते ह्यनित्ये भोगवस्तुनि । विरज्य विषय वाताद् दोष द्रष्टया मुहुर्मुहुः १७ स्वलक्ष्ये नियतावस्था मनसः शम उच्यते विषयेभ्यः परावृत्य स्थापनं स्वस्व गोलके १८