Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 26
________________ (૪) દ્રવ્યની સ્વતંત્રતા (૫) ક્રમબધ્ધ પર્યાય (૬) ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતા (૭) નિશ્ચય અને વ્યવહાર (૮) કર્મનો સિધ્ધાંત (૯) નિશ્ચય મોક્ષમાર્ગ (૧૦) પાંચ સમવાય. ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ. આરાધનાનો ક્રમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. (૧) વર્તમાન પરિણમનમાં ભૂલ - ભૂલ ટાળવાનો ઉપાય. (૨) પાત્રતા (૩) સાધનામાં પ્રત્યક્ષ સત્પુરૂષના યોગનું મહત્ત્વ (૪) સત્સંગ અને સ્વાધ્યાય (૫) તત્ત્વનો અભ્યાસ (૬) સ્વરૂપનો યથાર્થ નિર્ણય (૭) ભેદજ્ઞાન Ο (૮) એકત્વ, મમત્ત્વ, કર્તૃત્વ, ભોકતૃત્ત્વ અને સેયત્વ એ પાંચ બુધ્ધિઓ એ જ મિથ્યાત્ત્વ છે - તેમનું નિરાવરણ. (૯) મુક્તિનો નિઃસર્દશ પ્રતિધ્વનિ (૧૦) સ્વાનુભૂતિ - આત્માનુભૂતિ - સુખાનુભૂતિ ઉપસંહાર : શુધ્ધાત્મસ્વરૂપનુ વેદન કહો, શાન કહો, શ્રધ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો – જે કહો તે એક જ આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે એક આ આત્મા જ તેનો પ્રમોદ (મહિમા), પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ એ જ ધ્યેય છે. ΟΥ સત્ સ્વરૂપ સમજી બધા જ ભવ્ય જીવો પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શન પ્રગટ કરી મનુષ્યભવને સફળ બનાવે એ જ ભાવના ! આ જ તેર તેર કર Jain Education International For Persona&& Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94