Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
પંચાસ્તિકાય સંગ્રહ [ ભગવાન શ્રી કુંદકુંદस्वकालमुत्पाद यति चेति। स खल्वयं प्रसादोऽनेकान्तवादस्य यदीदृशोऽपि विरोधो न વિરોધ:ગાર૬ના
इति षड़द्रव्यसामान्यप्ररूपणा।
जीवा पुग्गलकाया आयासं अत्थिकाइया सेसा। अमया अत्थित्तमया कारणभुदा हि लोगस्स।।२२।।
जीवाः पुद्गलकाया आकाशमस्तिकायौ शेषौ। अमया अस्तित्वमयाः कारणभूता हि लोकस्य।। २२।।
अत्र सामान्येनोक्तलक्षणानां षण्णां द्रव्याणां मध्यात्पश्चानामस्तिकायत्वं व्यवस्थापितम्।
अकृतत्वात् अस्तित्वमयत्वात् विचित्रात्मपरिणतिरूपस्य लोकस्य कारणत्वाचाभ्यु
તે આ પ્રસાદ ખરેખર અનેકાંતવાદનો છે કે આવો વિરોધ પણ (ખરેખર) વિરોધ નથી. ર૧.
આ રીતે પદ્રવ્યનું સામાન્ય પ્રરૂપણ સમાપ્ત થયું.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, નભ ને અસ્તિકાયો શેષ બે અણુકૃતક છે, અસ્તિત્વમય છે, લોકકારણભૂત છે. ૨૨.
અન્વયાર્થઃ- [ નીવા:] જીવો, [પુત્રાય:] પુદ્ગલકાયો, [ બાવકાશમ્] આકાશ અને [ શેષો મસ્તિવાય ] બાકીના બે અસ્તિકાયો [ ગયા:] અકૃત છે, [ગસ્તિત્વમયા:] અસ્તિત્વમાં છે અને [ દિ] ખરેખર [નોર્ચ IRળમૂતા:] લોકના કારણભૂત છે.
ટીકા- અહીં (આ ગાથામાં), સામાન્યપણે જેમનું સ્વરૂપ (પૂર્વે) કહેવામાં આવ્યું છે એવાં છ દ્રવ્યોમાંથી પાંચને અસ્તિકાયપણું સ્થાપિત કરવામાં આવ્યું છે.
અકૃત હોવાથી, અસ્તિત્વમય હોવાથી અને અનેક પ્રકારની પોતાની પરિણતિરૂપ લોકનાં કારણ હોવાથી જેઓ સ્વીકારવામાં (-સંમત કરવામાં) આવ્યાં
૧. લોક છ દ્રવ્યોના અનેકવિધ પરિણામરૂપ (ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ ) છે; તેથી છ દ્રવ્યો ખરેખર લોકનાં કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com