Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 267
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન [ ર૩૧ भवन्ति। ततः स्वसमयप्रवृत्तिनाम्नो जीवस्वभावनियतचरितस्य साक्षान्मोक्षमार्गत्वमुपपन्नતા.૨૬૪ના अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपओगादो। हवदि त्ति दुक्खमोक्खं परसमयरदो हवदि जीवो।। १६५ ।। अज्ञानात् ज्ञानी यदि मन्यते शुद्धसंप्रयोगात्। भवतीति दुःखमोक्षः परसमयरतो भवति जीवः ।। १६५।। सूक्ष्मपरसमयस्वरूपाख्यानमेतत्। अर्हदादिषु भगवत्सु सिद्धिसाधनीभूतेषु भक्तिभावानुरञ्जिता चित्तवृत्तिरत्र કારણો જ છે. માટે “સ્વસમયપ્રવૃત્તિ' નામનું જે જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તેને સાક્ષાત મોક્ષમાર્ગપણું ઘટે છે. ૧૬૪. જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫. અન્વયાર્થઃ- [ શુદ્ધસંપ્રયોતિ] શુદ્ધસંપ્રયોગથી (શુભ ભક્તિભાવથી) [દુ:મોક્ષ: ભવતિ] દુ:ખમોક્ષ થાય છે [ તિ] એમ [ યદ્રિ] જો [ અજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [ જ્ઞાની] જ્ઞાની [મન્યતે] માને, તો તે [પરસમયરત: નીવડ] પરસમયરત જીવ [ મવતિ] છે. [ “અતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ કમ મોક્ષ થાય છે' એવું જો અજ્ઞાનને લીધે (-શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાર્થવાળું) વલણ વર્તે, તો ત્યાંસુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.] ટીકાઃ- આ, સૂક્ષ્મ પરસમયના સ્વરૂપનું કથન છે. સિદ્ધિના સાધનભૂત એવા અહંતાદિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવથી અનુ ૧. આ નિરૂપણ સાથે સરખાવવા માટે શ્રી પ્રવચનસારની ૧૧ મી ગાથા અને તેની તત્તપ્રદીપિકા ટીકા જાઓ. ૨. માનવું = વલણ કરવું; ઇરાદો રાખવો આશા ધરવી; ઇચ્છા કરવી; ગણના કરવી; અભિપ્રાય કરવો. ૩. અનુરંજિત = અનુરક્ત; રાગવાળી; સરાગ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292