Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ | [ ભગવાનશ્રીકુંદકુંદવા સંસારું પરિભ્રમતતિા દ્દશા
उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो। णाणाणुमग्गचारी णिव्वाणपुरं वजदि धीरो।।७०।।
उपशांतक्षीणमोहो मार्ग जिनभ षितेन समुपगतः।
ज्ञानानुमार्गचारी निर्वाणपुरं व्रजति धीरः।। ७०।। कर्मवियुक्तत्वमुखेन प्रभुत्वगुणव्याख्यानमेतत्। अयमेवात्मा
यदि
जिनाज्ञया मार्गमुपगम्योपशांतक्षीणमोहत्वात्प्रहीणविपरीताभिनिवेश: समुद्भिन्नसमज्ञानज्योतिः कर्तृत्वभोक्तृत्वाधिकारं परिसमाप्य सम्यक्प्रकटितप्रभुत्वशक्तिमा॑नस्यै-वानुमार्गेण चरति, तदा विशुद्धात्मतत्त्वोपलंभरूपमपवर्गनगरं સંસારમાં પરિભ્રમણ કરે છે.
(આ પ્રમાણે જીવના કર્મસહિતપણાની મુખ્યતાપૂર્વક પ્રભુત્વગુણનું વ્યાખ્યાન કરવામાં આવ્યું.) ૬૯.
જિનવચનથી લહી માર્ગ છે, ઉપશાંતક્ષીણમોહી બને, જ્ઞાનાન્માર્ગ વિષે ચરે, તે વીર શિવપુરને વરે. ૭૦.
અ યાર્થઃ- [બિનમાષિતેન મા સમુq+/ત:] જે (પુરુષ) જિનવચનથી માર્ગને પામીને [૩પશાંતલીખમોદ:] ઉપશાંતક્ષીણમોહ થયો થકો ( અર્થાત્ દર્શનમોહનો જેને ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ થયો છે એવો થયો થકો) [જ્ઞાનનુમાવારી] જ્ઞાનાન્માર્ગે ચરે છે (જ્ઞાનને અનુસરનારા માર્ગે પ્રવર્તે છે), [ ધીર:] તે ધીર પુરુષ [ નિર્વાણપુર વૃનતિ] નિર્વાણપુરને પામે છે.
ટીકાઃ- આ, કર્મવિયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વગુણનું વ્યાખ્યાન છે.
જ્યારે આ જ આત્મા જિનાજ્ઞા વડે માર્ગને પામીને, ઉપશાંતક્ષીણમોહપણાને લીધે (દર્શનમોહના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમને લીધે) જેને વિપરીત અભિનિવેશ નષ્ટ થયો હોવાથી સમ્યજ્ઞાનજ્યોતિ પ્રગટી છે એવો થયો થકો, કર્તૃત્વ અને ભોકતૃત્વના અધિકારને સમાપ્ત કરીને સમ્યકપણે પ્રગટ પ્રભુત્વશક્તિવાળો થયો થકો જ્ઞાનને જ અનુસરનારા માર્ગે ચરે છે (-પ્રવર્તે છે, પરિણમે છે, આચરણ કરે છે ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com