Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 253
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન | [ ૨૧૭ यः परद्रव्ये शुभमशुभं रागेण करोति यदि भावम्। स स्वकचरित्रभ्रष्ट: परचरितचरो भवति जीवः ।। १५६ ।। परचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत्। यो हि मोहनीयोदयानुवृत्तिवशाद्रज्यमानोपयोगः सन् परद्रव्ये शुभमशुभं वा भावमादधाति, स स्वकचरित्रभ्रष्ट: परचरित्रचर इत्युपगीयते; यतो हि स्वद्रव्ये शुद्धोपयोगवृत्तिः स्वचरितं, परद्रव्ये सोपरागोपयोगवृत्तिः परचरितमिति।। १५६ ।। आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण। सो तेण परचरित्तो हवदि त्ति जिणा परुति।।१५७।। અન્વયાર્થ:- [:] જે [ રાળ] રાગથી (–રંજિત અર્થાત્ મલિન ઉપયોગથી) [પદ્રવ્ય] પરદ્રવ્યને વિષે [શુભમ્ સુમન્ માવસ્] શુભ કે અશુભ ભાવ [રિ રોતિ]કરે છે,[ સ: નીવ:] તે જીવ [ વરિત્રમ્રષ્ટ: ]સ્વચારિત્રભ્રષ્ટ એવો[ પરવરિતવર: ભવતિ] પરચારિત્રનો આચરનાર છે. ટીકાઃ- આ, પરચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે. જે (જીવ) ખરેખર મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિવશાત્ (અર્થાત્ મોહનીયના ઉદયને અનુસરીને પરિણમવાને લીધે) રંજિત-ઉપયોગવાળો (ઉપરકતઉપયોગવાળો) વર્તતો થકો, પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવને ધારણ કરે છે, તે (જીવ) સ્વચારિત્રથી ભ્રષ્ટ એવો પરચારિત્રનો આચરનાર કહેવામાં આવે છે; કારણકે ખરેખર સ્વદ્રવ્યને વિષે શુદ્ધ-ઉપયોગરૂપ પરિણતિ તે સ્વચારિત્ર છે અને પરદ્રવ્યને વિષે 'સોપરાગ-ઉપયોગરૂપ પરિણતિ તે પરચારિત્ર છે. ૧૫૬. રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી, તેના વડે તે પરચરિત' નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭. ૧. સોપરાગ ઉપરાગયુક્ત; ઉપરક્તમલિનવિકારી; અશુદ્ધ (ઉપયોગમાં થતો, કર્મોદયરૂપ ઉપાધિને અનુરૂપ વિકાર (અર્થાત્ કર્મોદયરૂપ ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ) તે ઉપરાગ છે.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292