Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 251
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૧૫ કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન भावावस्थितास्तित्वरूपं परभावावस्थितास्तित्वव्यावृत्तत्वेनात्यन्तमनिन्दितं साक्षान्मोक्षमार्ग-त्वेनावधारणीयमिति।। १५४।। तदत्र जीवो सहावणियदो अणियदगुणपजओध परसमओ। जदि कुणदि सगं समयं पब्भस्सदि कम्मबंधादो।।१५५ ।। जीवः स्वभावनियतः अनियतगुणपर्यायोऽथ परसमयः। यदि कुरुते स्वकं समयं प्रभ्रस्यति कर्मबन्धात्।।१५५ ।। जीवस्वभावनियतचरितस्य स्वसमयपरसमयोपादानव्युदासपुरस्सरकर्मक्षयद्वारेण मोक्ष-मार्गत्वद्योतनमेतत्। માંથી), સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વરૂપ ચારિત્ર-કે જે પરભાવમાં અવસ્થિત અસ્તિત્વથી ભિન્ન હોવાને લીધે અત્યંત અનિંદિત છે તે-અહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે અવધારવું. [ આ જ ચારિત્ર “પરમાર્થ' શબ્દથી વાચ્ય એવા મોક્ષનું કારણ છે, અન્ય નહિ એમ નહિ જાણતાં થકાં, મોક્ષથી ભિન્ન એવા અસાર સંસારના કારણભૂત મિથ્યાત્વરાગાદિમાં લીન વર્તતાં થકાં આપણો અનંત કાળ ગયો; આમ જાણીને તે જ જીવસ્વભાવનિયત ચારિત્રની -કે જે મોક્ષના કારણભૂત છે તેની –નિરંતર ભાવના કરવી યોગ્ય છે. આ પ્રમાણે સૂત્રતાત્પર્ય છે.] નિજભાવનિયત અનિયતગુણપર્યયપણે પરસમય છે; તે જો કરે સ્વકસમયને તો કર્મબંધનથી છૂટે. ૧૫૫. અન્વયાર્થઃ- [ નીવડ] જીવ, [ સ્વમાનિયત:] (દ્રવ્ય-અપેક્ષાએ) સ્વભાવનિયત હોવા છતાં, [નિયતાણપર્યાય: 1થ પરસમય:] જો અનિયત ગુણપર્યાયવાળો હોય તો પરસમય છે. [ય]િ જો તે [સ્વ સમયે તે] (નિયત ગુણપર્યાયે પરિણમી) સ્વસમયને કરે છે તો [ કર્મવલ્પા ] કર્મબંધથી [ પ્રખ્રસ્થતિ] છૂટે છે. ટીકાઃ- સ્વસમયના ગ્રહણ અને પરસમયના ત્યાગપૂર્વક કર્મક્ષય થાય છે- એવા પ્રતિપાદન દ્વારા અહીં (આ ગાથામાં) “જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે” એમ દર્શાવ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292