Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 254
________________ ૨૧૮ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ आस्रवति येन पुण्यं पापं वात्मनोऽथ भावेन । स तेन परचरित्रः भवतीति जिना: प्ररूपयन्ति ।। ९५७ ।। परचरितप्रवृत्तेर्बन्धहेतुत्वेन मोक्षमार्गत्वनिषेधनमेतत्। इह किल शुभोपरक्तो भावः पुण्यास्रवः, अशुभोपरक्तः पापास्रव इति। तत्र पुण्यं पापं वा येन भावेनास्रवति यस्य जीवस्य यदि स भावो भवति स जीवस्तदा तेन परचरित इति प्ररुप्यते। ततः परचरितप्रवृत्तिर्बन्धमार्ग एव, न मोक्षमार्ग इति ।। १५७ ।। जो सव्वसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ।। १५८ ।। અન્વયાર્થ:- [ યે ભાવેન] જે ભાવથી [ આત્મન: ] આત્માને [ પુછ્યું પાપં વા] પુણ્ય અથવા પાપ [અથ આસ્રવતિ] આસ્રવે છે, [ તેન ભાવ વડે [સ: ] તે ( જીવ ) [ પરવરિત્ર: ભવતિ] ૫૨ચારિત્ર છે[ તિ] એમ [નિના: ] જિનો [ પયન્તિ ] પ્રરૂપે છે. ટીકા:- અહીં, પરચારિત્રપ્રવૃતિ બંધહેતુભૂત હોવાથી તેને મોક્ષમાર્ગપણાનો નિષેધ કરવામાં આવ્યો છે (અર્થાત્ પરચારિત્રમાં પ્રવર્તન બંધનો હેતુ હોવાથી તે મોક્ષમાર્ગ નથી એમ આ ગાથામાં દર્શાવ્યું છે). અહીં ખરેખર શુભોપ૨ત ભાવ (-શુભરૂપ વિકારી ભાવ) તે પુણ્યાસવ છે અને અશુભો૫૨કત ભાવ (-અશુભરૂપ વિકારી ભાવ) પાપાસ્રવ છે. ત્યાં, પુણ્ય અથવા પાપ જે ભાવથી આસ્રવે છે, તે ભાવ જ્યારે જે જીવને હોય ત્યારે તે જીવ તે ભાવ વડે પરચારિત્ર છેએમ (જિનેંદ્રો દ્વારા ) પ્રરૂપવામાં આવે છે. તેથી (એમ નક્કી થાય છે કે) પરચારિત્રમાં પ્રવૃત્તિ તે બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી. ૧૫૭. સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત છે. ૧૫૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292