Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૫૫
सम्यक्त्वज्ञानयुक्तं चारित्रं रागद्वेषपरिहीणम्। मोक्षस्य भवति मार्गो भव्यानां लब्धबुद्धीनाम्।।१०६ ।।
मोक्षमार्गस्यैव तावत्सूचनेयम्।
सम्यक्त्वज्ञानयुक्तमेव नासम्यक्त्वज्ञानयुक्तं , चारित्रमेव नाचारित्रं, रागद्वेषपरिहीणमेव न रागद्वेषापरिहीणम्, मोक्षस्यैव न भावतो बंधस्य, मार्ग एव नामार्गः, भव्यानामेव नाभव्यानां, लब्धबुद्धीनामेव नालब्धबुद्धीनां, क्षीणकषायत्वे भवत्येव न कषायसहितत्वेभवतीत्यष्टधा नियमोऽत्र द्रष्टव्यः ।। १०६ ।।।
અન્વયાર્થઃ- [ સચવત્ત્વજ્ઞાનયુ$] સમ્યકત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું [ચારિત્ર] ચારિત્ર-[ રાગદ્વેષપરિહીળમ્] કે જે રાગદ્વેષથી રહિત હોય તે, [ નશ્વયુદ્ધનામ્] લબ્ધબુદ્ધિ [ આવ્યાનાં] ભવ્યજીવોને [ મોક્ષ મા ] મોક્ષનો માર્ગ [ મવતિ] હોય છે.
ટીકા:- પ્રથમ, મોક્ષમાર્ગની જ આ સૂચના છે.
સમ્યકત્વ અને જ્ઞાનથી યુક્ત જનહિ કે અસમ્યકત્વ અને અજ્ઞાનથી યુક્ત, ચારિત્ર જનહિ કે અચારિત્ર, રાગદ્વેષ રહિત હોય એવું જ (ચારિત્ર)-નહિ કે રાગદ્વેષ સહિત મોક્ષનો જ-ભાવતઃ નહિ કે બંધનો, માર્ગ જનહિ કે અમાર્ગ, ભવ્યોને જ નહિ કે અભવ્યોને, *લબ્ધબુદ્ધિઓને જનહિ કે અલબ્ધબુદ્ધિઓને, ‘ક્ષીણકષાયપણામાં જ હોય છે-નહિ કે કષાયસહિતપણામાં હોય છે. આમ આઠ પ્રકારે નિયમ અહીં દેખવો (અર્થાત્ આ ગાથામાં ઉપરોક્ત આઠ પ્રકારે નિયમ કહ્યો છે એમ સમજવું ). ૧/૬.
૧. ભાવતઃ = ભાવ અનુસાર; આશય અનુસાર. (“મોક્ષનો' કહેતાં જ “બંધનો નહિ' એવો ભાવ
અર્થાત્ આશય સ્પષ્ટ સમજાય છે.) ૨. લબ્ધબુદ્ધિ = જેમણે બુદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા. ૩. ક્ષણિકષાયપણામાં જ = ક્ષીણકષાયપણું હોતાં જ, ક્ષણિકષાયપણું હોય ત્યારે જ. [ સમ્યકત્વજ્ઞાનયુક્ત
ચારિત્ર-કે જે રાગદ્વેષરહિત હોય તે, લબ્ધબુદ્ધિ ભવ્યજીવોને, ક્ષીણકષાયપણું હોતાં જ, મોક્ષનો માર્ગ હોય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com