Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૨૭
अथ धर्माधर्मद्रव्यास्तिकायव्याख्यानम्।
धम्मत्थिकायमरसं अवण्णगंधं असद्दमप्फासं। लोगागाढं पुढे पिहुलमसंखादियपदेसं।। ८३।।
धर्मास्तिकायोऽरसोऽवर्णगंधोऽशब्दोऽस्पर्शः।
लोकावगाढः स्पृष्टः पृथुलोऽसंख्यातप्रदेशः।। ८३।। धर्मस्वरूपाख्यानमेतत्।
धर्मो हि स्पर्शरसगंधवर्णानामत्यंताभावादमूर्तस्वभावः। तत एव चाशब्दः। सकललोकाकाशाभिव्याप्यावस्थितत्वाल्लोकावगाढः। अयुतसिद्धप्रदेशत्वात् स्पष्टः। स्वभावादेव सर्वतो विस्तृतत्वात्पृथुलः। निश्चयनयेनैकप्रदेशोऽपि व्यवहारनयेनासंख्यातप्रदेश इति।। ८३।।
હવે ધર્મદ્રવ્યાસ્તિકાય અને અધર્મદ્રભાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે; લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ. ૮૩.
અવયાર્થઃ- [ ધર્માસ્તિવાય] ધર્માસ્તિકાય [ પ ] અસ્પર્શ, [ ગર:] અરસ, [અવધિ: ] અગંધ, અવર્ણ અને [ શબ્દ ] અશબ્દ છે; [ નો વિઢિ:] લોકવ્યાપક છેઃ [મૃદ:] અખંડ, [પૃથ7:] વિશાળ અને [ સંધ્યાતપ્રવેશ: ] અસંખ્યાતપ્રદેશી છે.
ટીકાઃ- આ, ધર્મના (ધર્માસ્તિકાયના) સ્વરૂપનું કથન છે.
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનો અત્યંત અભાવ હોવાથી ધર્મ (ધર્માસ્તિકાય) ખરેખર અમૂર્તસ્વભાવવાળો છે; અને તેથી જ અશબ્દ છે; સમસ્ત લોકાકાશમાં વ્યાપીને રહેલો હોવાથી લોકવ્યાપક છે; ' અયુતસિદ્ધ પ્રદેશવાળો હોવાથી અખંડ છે; સ્વભાવથી જ સર્વતઃ વિસ્તૃત હોવાથી વિશાળ છે; નિશ્ચયનયે “એકપ્રદેશી' હોવા છતાં વ્યવહારનયે અસંખ્યાતપ્રદેશી છે. ૮૩.
૧. યુતસિદ્ધ=જોડાયેલ; સંયોગસિદ્ધ. (ધર્માસ્તિકાયને વિષે જુદા જુદા પ્રદેશોનો સંયોગ થયેલો છે એમ
નથી, તેથી તેમાં વચ્ચે વ્યવધાન-અંતર-અવકાશ નથી; માટે ધર્માસ્તિકાય અખંડ છે. ] ૨. એકપ્રદેશી=અવિભાજ્ય-એકક્ષેત્રવાળો. (નિશ્ચયનયે ધર્માસ્તિકાય અવિભાજ્ય-એકપદાર્થ હોવાથી
અવિભાજ્ય-એકક્ષેત્રવાળો છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com