Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ I એક | શરીર શું છે? વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણે જીવનમાં પ્રતિક્ષણે આપણું શરીરની સાથે રહીએ છીએ, પરંતુ તેના મુખ્ય અવયના વિષયમાં આપણી જાણકારી અલ્પ અને એ અવયવોના કાર્યકલાપના વિષયમાં અલ્પતર હોય છે. સૌ પ્રથમ આપણે શરીરનાં વિભિન્ન તંત્રની પ્રક્રિયાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે, ત્યારે આપણે આપણાં હૃદય, ફેફસાં અને યકૃત (લીવર) જેવાં મહત્વપૂર્ણ અંગેને સારી રીતે પરિચય કરી શકીશું, તેમને ભૂલભરી રીતે ઉપયોગ કરવાનું છોડી શકીશું અને તેમની સુગ્ય દેખરેખ કરી શકીશું. માનવ-શરીર અને અંગોપાંગે, ખર્વની સંખ્યામાં સૂફમાતિસૂક્ષ્મ કણિકાઓ-જેને કેષ કહે છે–તે કે દ્વારા ઉત્પાદિત દ્રવ્ય અને શરીરના તરલ પદાર્થો વડે નિમિત છે. જે શરીરને આપણે ઈમારત કહીએ, તે કષ તેની ઈંટ છે. અર્થાત્ કે આપણું શરીરના મૂળભૂત ઘટકે છે. તેમને “જીવાણુ” એવું નામ પણ આપી શકાય. આપણા શરીરમાં લગભગ ૬૦૦ ખર્વ (૬,૦૦,૦૦, ૦૦,૦૦,૦૦,૦૦૦) કોષ હોય છે. સામાન્યતઃ બધા કોષો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76