Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ ક્ષમતા કેટલી વિકસિત થઈ રહી છે? સૂક્ષ્મ સત્ય કેટલાં હસ્તગત થઈ રહ્યાં છે? શરીરનું બીજું મહત્ત્વપૂર્ણ તંત્ર છે-વિદ્યુત-તંત્ર, આપણી શરીરની વીજળી (bio-electricity). શરીરના પ્રત્યેક અવયવને – દરેક કેષને કામ કરવા માટે વીજળીની જરૂર રહે છે. કોઈપણ સજીવ કષ વીજળી વિના પિતાનું કામ કરી નથી શકતે. પ્રાચીન આચાર્યોએ જેને પ્રાણધારા કહી છે, તેનું જ એક બીજું રૂપ છે આ વિઘુપ્રવાહ. હાથ-પગ તે કામનાં તે બહુ જ છે પરંતુ તેમનું એટલું મૂલ્ય નથી. તે માત્ર કામ કરનારાં છે, પરંતુ કામનું સંચાલન કરનારાં નથી. આપણું શરીરમાં જે ત મૂલ્યવાન છે તેમાં ત્રણ મુખ્ય છે-નાડી સંસ્થાન, ગ્રંથિસંસ્થાન અને વિદ્યુતને પ્રવાહ, પ્રાણ-પ્રવાહ. આ બધાં સંચાલન કરનારાં છે, સંચાલકે છે. આપણે સાધનાની દૃષ્ટિએ આ બધાને જાણવાં એટલા માટે જરૂરી છે કે નાડી-સંસ્થાનના માધ્યમથી આપણે બધાં કેન્દ્રોને જાણી શકીએ છીએ. ચેતના અને શક્તિનું સવાદી કેન્દ્ર: નાડી-સંસ્થાન મનુષ્ય જીવિત છે. શું આ ચામડી કે હાડકાંમાં જીવન છે? શું આ લેહી અને માંસમાં જીવન છે? ના, તેમાં ક્યાંય જીવન નથી. સમગ્ર જીવન રહ્યું છે નાડી–સંસ્થાનમાં એટલે કે પતંત્રિકા-તંત્રમાં અને ગ્રંથિ-તંત્રમાં. આપણે મેરુદંડ, મગજ અને ગ્રંથિ તંત્ર-આ ત્રણ પર નિયંત્રણ મેળવવાનું છે. કેમ કે આ ત્રણ અનુક્રમે આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક ક્રિયાઓ પર નિયંત્રણ રાખે છે. 45 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76