Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ ઊંડાણને તાગ લેવા માટે ખૂબ પ્રયત્ન કરે પડશે, અનાયાસ કંઈ પણ મળશે નહીં. શરીર–પ્રેક્ષાને ક્રમ ઊંડાણમાં ઊતરવાનાં ક્રમિક પાન આ પ્રમાણે છે (૧) શરીર પ્રેક્ષામાં સૌ-પ્રથમ આપણને ચામડીના ઉપરના ભાગનાં સંવેદનને અનુભવ કે દર્શન થશે. જેમ કે–પિતાનાં વસ્ત્રોને સ્પર્શ, વાતાવરણની ગરમી-ઠંડી, પરસે, ખંજવાળ વગેરે. (૨) પિતાની માંસપેશીઓના હલનચલનથી ઉત્પન્ન થનાર સંવેદનું દર્શન (અનુભૂતિ). (૩) પિતાના આંતરિક અવયે દ્વારા ઉત્પન્ન સંવેદનેને અનુભવ. (૪) અને અંતમાં, પિતાના નાડીતંત્ર (તંત્રિકા તંત્ર)ની અંદર વહેતા વિદ્યત આવેગો દ્વારા ઉત્પન્ન સૂમિ પ્રકપ અનુભવ, આખા શરીરમાં નિરંતર વહેતી પ્રાણધારાનાં પ્રકંપનેને અનુભવ. આ રીતે, અનુભવની સમગ્ર પ્રક્રિયાની શરૂઆત ત્વચાસંવેદનાથી થાય છે. શરીર-પ્રેક્ષાના પ્રયોગ દરમિયાન સાધકે પિતાના ચિત્તને શરીરના એકે એક અંગ પર–પગથી માથા સુધી કે માથાથી પગ સુધી-કેન્દ્રિત કરવાનું હોય છે. તથા પ્રત્યેક ભાગમાં થનાર સંવેદનાને દષ્ટાભાવથી જોવાનાં છે. ઊંડાણમાં ઊતરીને સ્થૂળથી સૂક્ષમ સંવેદને સુધી ચિત્તને પહોંચાડીને તેમને ફક્ત જેવાનાં છે. આખેથી જેવું જેવું નથી. જ્યારે આપણી ચિત્તની 63 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76