Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/004805/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવનવિજ્ઞાન ગ્રંથમાળા : ૪ ਪg॥੮॥ રાપેક્ષા ols sillot ਪੂਧਹੀਂ ਪਈ Jain due Page #2 -------------------------------------------------------------------------- ________________ • જીવનવિજ્ઞાન ગ્રંથમાળા ૪૦ પ્રેક્ષાધ્યાન: શરીર-ક્ષા - 1 1 યુવાચાર્ય મહાપ્રજ્ઞ શ્રી પ્રકાશ મકાજ પ્રેક્ષાધ્યાન એકેડેમી સંચાલિત અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ PREXA-DHYAN : SHARIR-PREXA By : Yuvacharya Mahapragna સંપાદક : મુનિ મહેન્દ્રકુમાર • ગુજરાતી આવૃત્તિ • સંપાદક: રોહિત શાહ પ્રબંધ સંપાદક: શુભકરણ સુરાણ અનુવાદક: રમણીકભાઈ મ. શાહ M.A, Ph.D. કિંમત આવૃત્તિ : પ્રથમ, ૧૯૮૭ પુનર્મુદ્રણ : ૧૯૮૮ ત્રણ રૂપિયા ૨ પ્રકાશક : સંતોષકુમાર સુરાણ ભીખાભાઈ એસ. પટેલ નિર્દોષક, અનેકાન્ત ભારતી પ્રકાશન ભગવતી મુદ્રણાલય ઈ “ચારુલ', સહજાનંદ કોલેજ પાસે, ૧૯, અજય ઈન્ડ. એસ્ટેટ, આંબાવાડી, અમદાવાદ : ૧૫ દૂધેશ્વર રોડ, અમદાવાદ ફિનઃ ૪૦૬૨૨૧ [ ૩૬રપર૩ ફેન : ૩૮૬૨૯૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ શરીરપ્રેક્ષાની સહજસિદ્ધિ પ્રેક્ષા ધ્યાન ધ્યાન–અભ્યાસની એવી પદ્ધતિ છે જેમાં પ્રાચીન દાર્શનિકો પાસેથી પ્રાપ્ત બેધ તેમ જ સાધના–પદ્ધતિને આધુનિક વૈજ્ઞાનિક સંદર્ભોમાં પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આ બંનેના તુલનાત્મક વિવેચનના આધારે આજે યુગમાનસને એ રીતે પ્રેરી શકાય કે જેથી માનવીના પાશવી આવેશે નાશ પામે; તેમ જ વિશ્વમાં અહિંસા, શાંતિ અને આનંદની સ્થાપનાના મંગલમય ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે. શ્વાસ–પ્રેક્ષા, શરીર–પ્રેક્ષા, દીધશ્વાસ-પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસપ્રેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા, લેધ્યાન, કાત્મગ–આ બધી જ પ્રક્રિયાઓ રૂપાન્તરની છે; પછી એવા ઉપદેશની જરૂર જ નહિ પડે કે તમે આવા બને, તેવા બને, ધાર્મિક બને, સ્વાર્થને છેડે, ભય અને ઇર્ષાને છેડે. આ ફક્ત ઉપદેશ છે. ફક્ત ઉપદેશ સફળ થતું નથી. જે ઉપાય સૂચવ્યા છે, તેમને કાર્યાન્વિત કરવા પડશે. તે એક દિવસ એ સ્પષ્ટ અનુભવ થશે કે રૂપાન્તર થઈ રહ્યું છે. ધાર્મિક વૃત્તિનું જાગરણ થઈ રહ્યું છે, ક્રોધ અને ભય છૂટી રહ્યા છે, માયા અને લેભનાં બંધન તૂટી રહ્યાં છે. આ દોષથી મુક્ત થવા માટે અલગ પ્રયત્ન કરવાની જરૂર જ નહિ રહે. તે આપઆપ નાશ પામશે. આ દોષને મૂળમાંથી નષ્ટ કરવાને આ જ ઉપાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યની દૃષ્ટિએ કેટલાક ધમના આચાર્યોએ શરીરના વિષયમાં કેટલીક વાતો રી-આ શરીર અપવિત્ર છે. મળ-મૂત્રથી ભરેલું છે, લોહી, પરુ, મેલ, દુધી પદાથ', નકામા કચરાથી આ શરીર ભરેલું છે. અશૌચ ભાવના માટે, અશૌચ અનુપ્રેક્ષા માટે આ પણ એક દૃષ્ટિકોણ છે. આ એક સત્ય હકીકત છે, તેના આપણે અસ્વીકાર નહીં કરીએ. પર ંતુ એક ગુંચવણ પેદા થઈ ગઈ કે સત્યનું પ્રતિપાદન કરનારાઓએ વૈરાગ્યની દૃષ્ટિએ આમ કર્યું. અને આપણે સમૂળા શરીરને નકામુ માની લીધું. એવું માની લીધું કે શરીર તે ત્યજવા યોગ્ય જ છે, અપવિત્ર છે, ગંદુ છે, નિ ંદનીય છે, એની સાથે આપણે કંઈ લેવા-દેવા નથી. આપણે તે આત્મા જોઈએ. જો આપણે એવી કલ્પના કરીએ કે શરીર અને શ્વાસને સમજ્યા વિના, પ્રાણધારાને જાણ્યા વિના તથા સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ શરીરનાં રહસ્યાને જ્ઞાત કર્યા વિના જ આત્મા સુધી પહેાંચી જઇશું, તે તે અતિકલ્પના ગણાશે. શરીરને એ માટે સમજવું જરૂરી છે કે તે માધ્યમ બને છે. આગળ સુધી પહોંચવા માટે, એટલા માટે શરીરની પ્રેક્ષા કરીએ. શરીરમાં શું શું ઘટિત થઇ રહ્યું છે, તે જોઈએ. પ્રત્યેક ક્ષણે શરીરમાં કંઈક ને ક ંઈક્ર ઘટિત થાય જ છે, તે જોઈએ. તેની પ્રેક્ષા કરીએ. સત્ય સમજમાં આવવા લાગશે. એક ફ્રિજિયાલોજિસ્ટને માટે શરીરની સંરચના અને તેના કશનને જાવુ નિતાંત આવશ્યક છે. તે તેમને જાણે છે અને અનેક નિષ્ણે તારવે છે. એક ધ્યાન સાધકને માટે પણ શરીરની સરચના અને ક્રિયાવિધિ આવશ્યક છે. શરીર-પ્રેક્ષા માટે શરીરથી પરિચિત થવું જરૂરી છે, પરંતુ આજે મનુષ્ય શરીરથી કેટલે પરિચિત છે? મનુષ્ય જેમ જેમ મસ્તિષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ગુ ંચવાતા ગયા તેમ તેમ તેના સ્વતા ખેાધ અને શરીરને ખાધ પણ ક્ષીણ થતા ગયા. આધુનિક યુગની બૌદ્ધિક Page #6 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિમાં પિતાના પ્રત્યે જાગરૂક્તાને લગભગ અભાવ નજરે પડે છે. વ્યક્તિ તનાવને અનુભવ કરે છે, પરંતુ તનાવ વસ્તુતઃ ક્યાં છે, તે એકદમ બરાબર બતાવવું તેના માટે મુશ્કેલ થઈ જાય છે. એટલે સુધી કે વ્યક્તિ પોતાની શ્વાસક્રિયાના વિષયમાં પણ નથી જાણતી કે તે શ્વાસ પેટ વડે લઈ રહ્યો છે કે છાતી વડે. આપણે શ્વાસ–પ્રેક્ષાની ચર્ચા “શ્વાસ પ્રેક્ષામાં કરી ગયા છીએ. હવે આપણે જોઈશું કે -શરીર–પ્રેક્ષાની સમગ્ર પ્રક્રિયા વ્યક્તિને પિતાના શરીરની સૂક્ષ્માતિસૂક્ષમ પ્રક્રિયા સુધી કેવી રીતે પહોંચાડે છે, તેની સાથે પિતાના સંપર્ક કેવી રીતે સ્થપાય છે. પોતાની શારીરિક તેમ જ માનસિક તંદુરસ્તીને સુધારવાની ઈચ્છુક વ્યક્તિ માટે આ તદ્દન અનિવાર્ય છે. શરીરપ્રેક્ષાથી આ લક્ષ્ય સહજપણે સિદ્ધ થઈ જાય છે. યુગપ્રધાન આચાર્યશ્રી તુલસી અને તેમના ઉત્તરાધિકારી યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞના સતત માર્ગદર્શન તેમ જ પરિશ્રમનું જ આ પરિણામ છે કે આજે હજારે લેકે આધ્યાત્મિક સાધનાના માર્ગ પર ચાલીને સમસ્યાઓથી મુક્ત જીવન જીવવાનો આનંદ મેળવી રહ્યા છે. પ્રિક્ષા ધ્યાન પદ્ધતિના રૂપમાં માનવજાતિને આ બે મહાન અધ્યાત્મમનીષીઓનું અનુપમ વરદાન પ્રાપ્ત થયું છે. અમને દઢ વિશ્વાસ છે કે આ સાર્વભૌમ અને સર્વજનીન વિધિને સમજીને સાધના કરનારી પ્રત્યેક વ્યક્તિ લાભાન્વિત થશે. ડૉ. ચીનુભાઈ નાયક જેઠાલાલ એસ ઝવેરી સંયોજક, પ્રેક્ષાધ્યાન એકેડેમી ચેરમેન ૫૦, હરિસિદ્ધ ચેમ્બર, તુલસી અધ્યાત્મ નીડમ આશ્રમરોડ, અમદાવાદ-૧૪ જૈન વિશ્વભારતી, લાડનં. Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય : (પ્રથમવૃત્તિ) પ્રેક્ષા ધ્યાનનાં વિવિધ પાસાંને સમજાવતી “જીવનવિજ્ઞાન ગ્રંથમાળા' શ્રેણું જિજ્ઞાસુ ગુજરાતી વાયકોમાં કલ્પનાતીત આકર્ષણ જમાવતી જાય છે ત્યારે પ્રેક્ષાધ્યાન: શરીરપ્રેક્ષા’નું તેમાં સગૌરવ ઉમેરણ કરીએ છીએ. શરીર એ સાધનામાગને અવરોધ નથી, પણ સાધનાનું માધ્યમ છે. સાધનામાં શરીરની ઉપેક્ષા થઈ જ ન શકે. નિરામય શરીર અધ્યાત્મપંથને વિરોધ બનાવે છે. સાધન પ્રત્યે ઉપેક્ષા કરીએ તે. સાથે દુષ્કર બને. જ્ઞાનીઓ કહે છે કે શરીરની માવજતમાં મગ્ન બનીને આત્માને ન ભૂલે, એને અર્થ એ નથી કે શરીરને સદંતર ભૂલી જાઓ! શરીરની સ્વસ્થતા તે દરેક ક્ષેત્રે અભિપ્રેત છે જ. | આપણું વર્તમાન જીવન માનસિક સંધર્ષોથી ઘેરાયેલું અને શારીરિક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે, ત્યારે પૂજ્ય મહાપ્રજ્ઞજીએ શરીરપ્રેક્ષા દ્વારા નિરામયતાનાં અગણિત રહસ્ય ખોલી આપ્યાં છે, જે પ્રત્યેક વ્યક્તિને અંગત રીતે લાભપ્રદ નીવડશે જ. પૂ. મહાપ્રજ્ઞજીનાં આવાં મૂલ્યવાન પુસ્તકો ગુજરાતી વાચકો સમક્ષ સુલભ કરી આપવાની સનિષ્ઠ દાખવવા માટે શ્રી શુભકરણ સુરાણા અભિનંદન પાત્ર છે. પ્રસ્તુત પુસ્તકને સુંદર અનુવાદ કરી આપવા બદલ શ્રી રમણીકભાઈ મ. શાહનો આભાર માનું છું અને પત્રથી, ફેનથી કે રૂબરૂ અમારા આ પ્રકાશન કાર્યને પ્રોત્સાહનપ્રેરણા આપનાર સહુ સ્વજનો-મિત્રોને આભારી છું. મહાવીર સ્વામી દીક્ષાદિન, –ોહિત શાહ ૧૬ નવે; ૧૯૮૭. પુનર્મુદ્રણ પ્રસંગે... જીવનવિજ્ઞાન ગ્રંથમાળા શ્રેણીની તમામ પુસ્તિકાઓ બીજી કે ત્રીજી આવૃત્તિ રૂપે પ્રગટ થઈ રહી છે. ગુજરાતી વાચકેની પ્રેક્ષાધ્યાન પ્રત્યેની આટલી વ્યાપક રૂચિ આનંદ પ્રેરે છે. જન્માષ્ટમી : ૧૯૮૮ – રોહિત શાહ, Page #8 -------------------------------------------------------------------------- ________________ – અનુક્રમ ૧શરીર શું છે?: વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ – નાડીસંસ્થાન (તંત્રિકા તંત્ર) – અનુકંપી – સહાનુકંપી તંત્રિકાઓ – રુધિરાભિસરણ તંત્ર રક્તવાહિકાઓ રક્તપ્રવાહ – શ્વસન તંત્ર – પાચન તંત્ર - મુખ અને લાળગ્રંથિ અન્નનળી આમાશય (જઠર) – પક્વાશય અને નાનું આંતરડું – મેટું આંતરડું – પાચનતંત્રમાં સહાયક અવય – યકૃત (લીવર) તથા પિત્તોત્પાદક તંત્ર - કલેમ ગ્રંથિ અને લેંગરહાન્સના દ્વીપ - અંતઃસ્ત્રાવી ગ્રંથિ-તંત્ર – પાયનિયલ ગ્રંથિ પિયૂટર ગ્રંથિ (પીયૂષ ગ્રંથિ) – થાઇરોઇડ ગ્રંથિ – પેરાથાઈરોઈડ ગ્રંથિ – થાઈમસ ગ્રંથિ – એડ્રનલ ગ્રંથિઓ – કામ ગ્રંથિઓ (ગોનાચ્છ) – ઉત્સગ તંત્ર – મૂત્રપિંડ (કિડની) – મૂત્રવાહિની (યૂરેટર્સ) For Private & personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ 39 – મૂત્રાશય (બ્લેડસ) – મૂત્રમાર્ગ (યુરેથા) – મૂત્રપિંડનું મહત્ત્વ ૨, શરીર શું છે? : આધ્યાત્મિક દ્રષ્ટિકોણ – પ્રાણપ્રવાહનું રહસ્ય – શરીરપ્રેક્ષા : આધ્યાત્મિક દૃષ્ટિકોણ – રસાયણ અને વિદ્યુપ્રવાહ – ચેતના અને શક્તિનું સંવાદીકેન્દ્ર : નાડી-સંસ્થાન – અતીન્દ્રિય ચેતનાનાનો વિકાસ શરીર–પેક્ષા શા માટે? – શરીર આત્મા છે – શરીરની પ્રમુખતા – ચેતનાને પ્રતિક્રમણના લાભ સમાધિ માટે – આત્મદર્શનની પ્રક્રિયા – અનુભવની પ્રક્રિયા ૪. શરીર–પ્રેક્ષા : વિધિ – સ્થૂળથી સૂક્ષ્મ તરફ – શરીરનું ઊંડાણ – શરીર–પ્રેક્ષાનો ક્રમ – સુખ-દુઃખથી ઉપર ઊઠીએ – વર્તમાનમાં જીવવું ૫. શરીર-એક્ષાના લાભ – પ્રેક્ષા છે પ્રાણનું સંતુલન – રેગ–પ્રતિરોધાત્મક શક્તિ – સ્વાથ્ય પર પ્રભાવ : શા માટે અને રીતે ? – પ્રતિસ્ત્રોતની ચેતના – પરિવર્તન – શરીરનો કાયાક૯૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ I એક | શરીર શું છે? વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણે જીવનમાં પ્રતિક્ષણે આપણું શરીરની સાથે રહીએ છીએ, પરંતુ તેના મુખ્ય અવયના વિષયમાં આપણી જાણકારી અલ્પ અને એ અવયવોના કાર્યકલાપના વિષયમાં અલ્પતર હોય છે. સૌ પ્રથમ આપણે શરીરનાં વિભિન્ન તંત્રની પ્રક્રિયાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે, ત્યારે આપણે આપણાં હૃદય, ફેફસાં અને યકૃત (લીવર) જેવાં મહત્વપૂર્ણ અંગેને સારી રીતે પરિચય કરી શકીશું, તેમને ભૂલભરી રીતે ઉપયોગ કરવાનું છોડી શકીશું અને તેમની સુગ્ય દેખરેખ કરી શકીશું. માનવ-શરીર અને અંગોપાંગે, ખર્વની સંખ્યામાં સૂફમાતિસૂક્ષ્મ કણિકાઓ-જેને કેષ કહે છે–તે કે દ્વારા ઉત્પાદિત દ્રવ્ય અને શરીરના તરલ પદાર્થો વડે નિમિત છે. જે શરીરને આપણે ઈમારત કહીએ, તે કષ તેની ઈંટ છે. અર્થાત્ કે આપણું શરીરના મૂળભૂત ઘટકે છે. તેમને “જીવાણુ” એવું નામ પણ આપી શકાય. આપણા શરીરમાં લગભગ ૬૦૦ ખર્વ (૬,૦૦,૦૦, ૦૦,૦૦,૦૦,૦૦૦) કોષ હોય છે. સામાન્યતઃ બધા કોષો Page #11 -------------------------------------------------------------------------- ________________ એટલા સૂક્ષમ હોય છે કે તેમને જોવા માટે શક્તિશાળી સૂફમદર્શક યંત્રની જરૂર પડે, અને તેમની અંદર જોવા માટે સૂકમતમદર્શક યંત્રની જરૂર પડે. નાનામાં નાના કોષની લંબાઈ-પહોળાઈ લગભગ ૧/૨૦૦ મિલીમીટર હોય છે જે કેટલાક વિશિષ્ટ મસ્તિષ્ક-કેનું પરિમાણ છે, જ્યારે મેટામાં મેટે કેશ ૧/૪ મિલીમીટર લાંબ–પહોળે હોય છે (જે ડિબાણ કેષનું પરિમાણ છે). કેને પિતાનું કાર્ય કરવા માટે શક્તિ અથવા ઊર્જા (એન)ની જરૂર પડે છે. તેનું ઉત્પાદન કેની અંદર રહેલાં સૂક્ષ્માતિસૂક્ષમ ઊજા–ઉત્પાદન કેન્દ્રો (પાવર હાઉસ)માં કરવામાં આવે છે. લગભગ બધી પેશીઓ (ટીટ્યૂ)માં કે જીર્ણ થતા રહે છે અને તેમના સ્થાને નવા કોષે બનતા રહે છે. નવા કેનું નિર્માણ જીણું કેના વિભાજન દ્વારા થાય છે. પ્રત્યેક જીવંત કેષમાં હજારોની સંખ્યામાં વિભિન્ન પ્રકારનાં રસાયણે વિદ્યમાન હોય છે. તે રસાયણે માત્ર નિષ્ક્રિય પદાર્થોનું મિશ્રણ ન હોતાં નિરંતર સક્રિય રૂપે એકબીજા સાથે કિયામાં પ્રવૃત્ત હોય છે. વંશપરંપરાગત ગુણેની સંપૂર્ણ માહિતીને સંકેત પણ તેમનામાં રાસાયણિક રૂપે રહેલું હોય છે. શરીરનાં વિભિન્ન અંગેની રચના પણ વિભિન્ન રાસાયણિક સંયેજનેથી થતી હોય છે. ભિન્નભિન્ન અશમાં વિદ્યમાન વિભિન્નતાનું કારણ પણ રાસાયણિક પદાર્થોની રચનાની વિભન્નતા જ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ સમાન સંરચનાવાળા કોનો સમૂહ અને તેમની વચ્ચે રહેલ નિર્જીવ પદાથે મળીને પેશીની રચના કરે છે. જેમ કે– ૧. ત્વચા અથવા આવરણ કરનાર પેશી ૨. અસ્થિ અને ઉપસ્થિ (કાટિલેજ) ૩. સ્નાયુની પિશી ૪. તંત્રિકાઓની પિશી આદિ. એક જ પ્રકારનાં કાર્યોમાં સંલગ્ન પિશીઓના સમૂહો વડે “અવયવ બને છે. ઉદાહરણ રૂપે--હૃદય, કે જે શરીરને એક પ્રાણાધાર (vital) અવયવ છે. જીવિત શરીરને ટકાવી રાખવા માટે “સંઘકાર્ય” એક આવશ્યક સ્થિતિ છે. અર્થાત્ બધા અવયવે દ્વારા એકબીજાને પરસ્પર સહગ કર અત્યંત અપેક્ષિત છે. એક જ પ્રકારનાં કાર્યોની શૃંખલા નિષ્પાદિત કરતા અનેક અવયના સમૂહને “તંત્ર કહેવામાં આવે છે. જેમ કે – ૧. અસ્થિતંત્ર ૨. સ્નાયુતંત્ર ૩. વચાતંત્ર શરીરનાં અન્ય તંત્રે કે જેમના વિષયમાં અધિક વિસ્તૃત જાણકારી અપેક્ષિત છે, નીચે મુજબ છે – ૧. નાડીતંત્ર ૨. પરિસંચરણતંત્ર ૩. શ્વસનતંત્ર 11. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪. પાચન તથા મળવિસર્જનતંત્ર ૫. ગ્રથિતત્ર ♦ નાડીસ’સ્થાન (ત ́ત્રિકા--તંત્ર) નાડીસંસ્થાન (nervous system) માનવ-શરીરનુ જટિલતમ તંત્ર છે. તે શરીરનાં અન્ય તમામ ત ંત્રનું નિયં ત્રણ અને સંયેાજન કરે છે તથા તેમના માધ્યમથી સમગ્ર શરીરના ક્રિયાકલાપેનું સંચાલન કરે છે. એટલા માટે તેને શરીરનું સર્વાધિક મહુવપૂર્ણ તંત્ર ગણવામાં આવે છે. જો નાડીતંત્ર કોઈ પણ કારણે નિષ્ફળ અને તે સમગ્ર શરીરની પ્રવૃત્તિઓ અટકી પડે, બધા અવયવે સ્ત'ભિત થઈ જાય અને અંતે પ્રાણના આધાર રૂપ સૂક્ષ્મ ક્રિયા બંધ પડી જાય. આવી સ્થિતિમાં ન હાથ-પગ હલી શકે, ન બેસવા ઊઠવાનું ખની શકે, ન માંસપેશીએનુ સંચલન થઈ શકે, ન આંખના ઉન્મેષ-નિમેષ થાય અને એટલે સુધી વાત પહેાંચે કે શ્વાસેાવાસ પણ બંધ થઈ જાય. આપણા કેન્દ્રીય નાડી સંસ્થાનનાં મુખ્ય એ અંગેા છેઃ ૧, મગજ (brain) ૨. સુષુમ્ગા અથવા કરાડ-રજ્જુ (spinal cord) મગજ અને સુષુમ્હા કોઈ સ્પષ્ટ ભેદ્રરેખા વિના એકખીજામાં ભળેલાં રહેલ છે. કપાલ-૨'પ્ર (foraman magnum). ની ઉપરના ભાગને મગજ અને નીચેના ભાગને સુષુમ્ગ્રા કહેવામાં આવે છે. આપણા સમસ્ત નાડીતંત્રમાં તંત્રિકા કોષા (ન્યૂટ્રાન્સ)ની સંખ્યા લગભગ ૧૦૦ ખવ હોય છે. 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ રચનાત્મક ચિંતન અને ઈચ્છાઓના આધારભૂત विद्युत मावेग (electric impulse) नाडीमानी Mi પ્રવાહિત થાય છે. જ્ઞાનેન્દ્રિયે સુધી સતત અગણિત સૂચનાએ પહોચતી રહે છે, જેને સંવેદનશીલ નાડીઓ પરિ. -मस्तिष्क -मध्य मस्तिष्क -प्रमस्तिष्क शिरोवृन्त मध्य लघुमस्तिष्क वृन्त - चतुर्थ प्रवेश्म -पश्च मस्तिष्क -मज्जक -उरः कीकस - मेरू रज्जु मैरव तन्त्रिका. मैरव प्रगण्ड - HRY - हावादावादावासा वा शालीकामाला PLAYISTELEMESTERTRIVE) भैरवदृढ़तानिका छेदित कीकस चापप्रथम उदर कीकसभैरव तन्त्रिकाओं के पश्चतन्तु श्रोणी की पृष्ठनितम्बा शिरा के मध्य से काट त्रिक अवसान सूत्र गुदास्थि કેન્દ્રિય તંત્રિકા સંસ્થાનનાં મુખ્ય અંગે ભગજ અને સુષુણ્ણા (મેરજજુ) Page #15 -------------------------------------------------------------------------- ________________ ધિગત નાડીઓના માધ્યમથી કેન્દ્રીય નાડીતંત્ર સુધી પહોંચાડે છે. કેન્દ્રીય નાડીતંત્ર આવનાર સંવેદનાની છટણી અને મૂલ્યાંકન કરે છે, તેમાંની મહત્ત્વપૂર્ણ સૂચનાઓને ભાવિ ઉપગને માટે સ્મૃતિમાં સંગ્રહિત કરે છે તથા ઉચિત નિર્ણય કરી તદનુરૂપ કાર્યસિદ્ધિ માટે પરિધિગત તંત્રિકા દ્વારા સ્નાયુ-તંત્ર સુધી વિદ્યુત-આવેગો પહોંચાડે છે. આ રીતે નાડી–તંત્રનાં મુખ્ય બે કાર્યો છે – ૧. શરીરની અંદર અને બહારથી પ્રાપ્ત થતી માહિતીઓની તપાસ કરી તેમનું સંશોધન કરવું. ૨. સ્નાયુતંત્રની સક્રિયતા દ્વારા શારીરિક સંચાલન પેદા કરવું અને તેનું નિયમન કરવું. મગજના કેટલાક ભાગો લાગણીઓના નિયંત્રણ અને માહિતીના સંગ્રહ માટે જવાબદાર હોય છે તથા વ્યક્તિત્વ અને બૌદ્ધિકતા સાથે પણ એમને સંબંધ હોય છે. અગ્ર–મગજ અને મધ્ય-મગજ ભેગાં મળીને મેટું મગજ બને છે. મગજનું અધિકાંશ દ્રવ્ય મોટા મગજમાં હોય છે. તેની બહારની રચના રાખોડી રંગના પડની અને અંદરની રચના વેત રંગની પેશીઓની બનેલી હોય છે. તેની કરચલીદાર વિશિષ્ટ રચનાને કારણે તેમાં થોડી જગ્યામાં અસંખ્ય મગજ-કેને સમાવેશ થઈ જાય સંવેદન (sensation)ને સંબંધ આપણું ઇન્દ્રિ સાથે છે, મગજ સાથે છે. સંવેદનાનાં બધાં કેન્દ્રો મગજમાં છે. આંખ જુએ છે, પરંતુ આંખના સંવેદનનું કેન્દ્ર આંખ પાસે નથી, તે મગજમાં છે. જીભ સ્વાદ લે છે, પરંતુ તેનું સંવે Page #16 -------------------------------------------------------------------------- ________________ દન-કેન્દ્ર મગજમાં જ છે. સમસ્ત નિયંત્રણ કે સંચાલન કરોડરજુ અને મગજ દ્વારા થાય છે. શરીરશાસ્ત્રીય ભાષામાં એને સેરેબ્રેસ્પાઈનલ સિસ્ટમ' કહે છે. સુષુણ્ણ (કરોડરજજુ) તત્રિકા પદાર્થોમાંથી બનેલી નળાકાર લાબી નાડી છે, જે મગજમાં કપાલ-રંધ્ર પાસે સુષુણ્ણ-શીર્ષથી શરૂ થાય છે અને કરોડની કશે; નલિકામાં થઈને નીચે સુધી ઊતરતી છેક કમરના બીજા નિલેય સુધી પહોંચે છે. સુષુષ્ણ લગભગ ૪૫ સેન્ટીમીટર લાંબી હોય છે. પ્રત્યેક નાડી-યુગ્મ બે તંત્રિકાઓનું બને છે–એક જ્ઞાનવાહી નાડી હોય છે અને બીજી કિયાવાહી. જ્ઞાનવાહી નાડી ઇન્દ્રિ દ્વારા સંગ્રહિત સૂચનાઓ મગજ સુધી પહોંચાડે છે. કિયાવાહી નાડી મગજમાંથી મળેલ સંચાલન સંબંધી આદેશ ધડ અને હાથ-પગની માંસપેશીઓ સુધી પહોંચાડે છે. અનુકંપી-સહાનુકંપી તત્રિકાએ તંત્રિકા-તંત્રની કેટલીક પ્રવૃત્તિઓ એવી છે જે સ્વયંસંચાલિત છે અને કેટલીક પ્રવૃત્તિઓ કરેડરજજુ તથા મગજ દ્વારા સંચાલિત થાય છે. હાથ ઊંચે કરે છે, મનુષ્યની ઈચ્છા હશે તે હાથ ઊંચો થશે, નહીં તે નહીં. બોલવું છે. મનુષ્યની ઈચ્છા હશે તે તે બેલશે, નહીંતર નહીં. આ રીતે ચાલવું, બેસવું, ફરવું, તડકામાંથી છાંયામાં આવવું કે છાંયડામાંથી તડકામાં આવવું–આ બધી પ્રવૃત્તિઓ ઈચ્છા પર આધાર રાખે છે. મનુષ્ય ઈચ્છે છે તે આ બધું થાય છે. નથી ઈચ્છતે તે કયારેય નથી થતું. આ ઐચ્છિક 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિઓ મગજ અને કરોડરજજુ દ્વારા સંચલિત અને નિયંત્રિત થાય છે, પરંતુ આંતરિક અવયનાં કાર્યો, ગ્રંથિએના સા વગેરે જેવાં કેટલાંક કામે સ્વાયત્ત તંત્રિકા-તંત્ર દ્વારા નિષ્પન્ન થાય છે. કરોડની બંને બાજુએ સિમ્પથેટિક અને પેરાસિમ્પથેટિક-અનુકંપી અને સહાનુકંપી એ બે પ્રકારની તંત્રિકાઓના ગુચ્છ હોય છે. ત્યાંથી સ્વાયત્ત તંત્રિકાતંત્ર સંચલિત થાય છે. તેમાં મગજ અને કરોડરજ્જુને વિશેષ ઉપગ નથી હોતું. પરંતુ સંબંધ જરૂર જોડાયેલા રહે છે. मस्तिष्क प्रमस्तिष्क (લાય નાઈ) प्रमस्तिष्क (ાં તા) : लघु मस्तिष्क मेल रज्जु મગજમાં મોટું મગજ, નાનું મગજ અને મેસરજુનાં સ્થાન 16. Page #18 -------------------------------------------------------------------------- ________________ હદય ધડકી રહ્યું છે, ગતિમાન છે. એના માટે કંઈ પણ કરવાની જરૂર નથી. મનુષ્યને વિચારવું નથી પડતું. ભેજન કર્યું. પાચનક્રિયા આપમેળે જ થવા લાગે છે. લીવર પોતાનું કામ કરે છે. જઠર પોતાનું કામ કરે છે અને પક્વાશય પિતાનું કામ કરે છે. મનુષ્ય આ ક્રિયાઓ માટે પ્રયત્ન કરવાની જરૂર નથી પડતી. બધી ક્રિયાઓ આપમેળે થતી રહે છે. જેટલા પણ આંતરિક અવયવે (enternal organs) છે, અને જે ગ્રંથિઓ છે તેમને માટે મનુષ્ય કંઈ કરવું નથી પડતું. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તમે કંઈ નથી કરતા. જ્યારે પણું એડ્રિનલ ગ્રંથિને સાવ વધે છે, મનુષ્ય ગુસ્સાથી ભરાઈ જાય છે. મધુપ્રમેહની બીમારી થઈ જશે કે માણસ ચીડિયું થઈ જશે. આ બધું આપમેળે થાય છે. સ્વાયત્ત નાડીતંત્રના બે જુદાજુદા વિભાગ હોય છે. જેમાં પ્રત્યેક વિભાગ એક વિશેષ પ્રકારનું કાર્ય સંપાદિત કરે છે– ૧. સહાનુકંપી (parasympathetic) ૨. અનુકંપી (sympathetic) આ બન્નેની ક્રિયા પરસ્પરથી વિરોધી છે. જેમ કે એક વિભાગ અંગ કે અવયવની ક્રિયાને ઉત્તેજિત કરે છે, ત્યારે બીજો વિભાગ તેને શાંત કરવાનું કાર્ય કરે છે. ઉદાહરણ રૂપે અનુકંપી વિભાગ હૃદયની ગતિ અને તેનાં સંકુચનશક્તિ તથા રક્તદાબને વધારે છે, તે સહાનુકંપી વ્યવસ્થા તે બધું ઓછું કરે છે. 17 Page #19 -------------------------------------------------------------------------- ________________ રુધિરાભિસરણ તંત્ર મનુષ્યનું હૃદય એક ૫'પ છે, પ્રતિદિન આ પપ શરીરની રક્ત--નલિકાઓના માધ્યમથી લગભગ એક લાખ કિલીમીટરની લંબાઇમાં લેહીને પ્રવાહિત કરે છે. આ રક્તનલિકાએ એક સંપૂર્ણ ચક્રાકાર તત્ર ખનાવે છે, જેને ‘રુ ધરાભિસરણ તંત્ર' એવુ' નામ અપાયેલ છે. માનવ-શરીરના પ્રત્યેક કોષને ગ્લુકોઝ આદિ પાષક તત્ત્વા તેમ જ પ્રાણવાયુ (ઑક્સીજન)ની પૂતિની નિર'તર આવશ્યકતા રહે છે. તે સિવાય કા'ન ડાઈ ઓકસાઇડ, યૂરિયા આદિ અનાવશ્યક તત્ત્વાને કષામાંથી દૂર કરી ફેફસાં, મૂત્રપિ’ડ કે લીવરમાં પહોંચાડવાની પણ આવશ્યકતા રહે છે, જ્યાંથી તેમનું વિસન કે તેમાં આવશ્યક શુદ્ધિ કરી શકાય. સાથેાસાથ પ્રત્યેક કાષને જીવિત અને કાર્યક્ષમ રાખવા માટે શરીરમાં રગ-પ્રતિકારક તત્ત્વા, રાસાયણિક સંદેશવાસ્તુકા (હુર્માંન આદિ) તેમ જ અન્ય પ્રાણાધાર પદાર્થોના વિતરણ માટે યાતાયાતના માધ્યમની આવશ્યકતા રહે છે. રુધિરાભિસરણ તંત્ર પેાતાની ફેલાયેલી શાખાપ્રશાખાઓની જટિલ સંરચના અને અંતઃસ'ખ'ધયુક્ત નલિકાઓના માધ્યમ દ્વારા સમગ્ર શરીરમાં રક્ત પહેાંચાડીને શરીરને આ સેવા આપે છે. આ તંત્રના મુખ્ય અવયવે છે-હૃદય, ફેફ્સાં, મહાધમની, ધમની, મહાશિરા, શિરાએ અને કેશવાહિનીએ. લેહીને સતત વહેતું રાખવા માટે જે પ્રેરક બળની આવશ્યકતા છે, તે છે-હૃદય નામે શક્તિશાળી પપના 18 Page #20 -------------------------------------------------------------------------- ________________ हृदय HIN 1 धमनियां शिराए - IAN - PRE -- - - - - - 19 Page #21 -------------------------------------------------------------------------- ________________ નિયમિત થનાર ધબકાર. જે રક્તવાહિનીઓ હદયમાંથી શરીરમાં લેહી પહોંચાડે છે તેમને ધમનીઓ કહેવામાં આવે છે, જ્યારે તેનાથી ઊલટું એટલે કે શરીરમાંથી હદય તરફ લેહીને લઈ આવતી નલિકાએ “શિરાઓ' તરીકે ઓળખાય છે. હૃદયનું આકુંચન લેહીને ધમનીઓમાં ધકેલે છે. ધમનીઓ નાની નાની નલિકાઓ કે જેને લઘુ ધમનીઓ (arterioles) કહે છે તેમાં વિભાજિત થાય છે. અંતે જતાં આ શાખાપ્રશાખાઓ અત્યંત બારીક કેશવાહિનીઓ (capillaries)માં વિભાજિત થાય છે, જે પેશીઓમાં ખૂબ ઊંડે સુધી પથરાઈ જાય છે. પેશીઓના કેમાં કેશવાહિનીઓ પિષક ત અને રાસાયણિક પદાર્થો પહોંચાડી દે છે તથા અહીં જ વાયુઓનું આદાન-પ્રદાન પણ થાય છે. આ પછી અનાવશ્યક તાને લઈને લેહી પાછું હૃદય તરફ પાછા ફરવાનું શરૂ કરે છે. કેમાંથી લઘુ શિરાઓ (venules) તથા ઉત્તરોત્તર શિરાઓમાં થઈને અંતે લેહી હૃદય સુધી પહોંચે છે. રૂધિરાભિસરણ તંત્રના નામથી જણાઈ આવે છે કે હૃદયમાંથી જેટલું પણ લેહી બહાર નીકળે છે, તેટલું જ લેહી પરિક્રમા કરીને ફરી હદયમાં પાછું આવે છે. રુધિરાભિસરણને સામાન્ય ક્રમ આ પ્રમાણે છે – હૃદય - મહાધમની –» ધમનીઓ - લઘુ ધમનીઓ -- કેશવાહિનીઓ – લઘુ શિરાઓ- શિરાઓ - મહાશિરા -- હૃદય પિલા માંસપિંડના રૂપમાં રહેલ હૃદય ચાર ખંડમાં વિભાજિત છે, જેમાં બે બે ખંડ જમણું અને ડાબી બાજુએ 20. Page #22 -------------------------------------------------------------------------- ________________ રહેલા છે. આ બંને અંડે વચ્ચે સીધો સંબંધ નથી હતું, પરંતુ પ્રત્યેક બાજુ નીચેને ભાગ એકતરફી વાલવ (બારણા) દ્વારા જોડાયેલ હોય છે. હૃદયને પંપ બેવડું કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે – એક તે શુદ્ધિકરણ માટે રક્તને ફેફસાંમાં પહોંચાડવાનું અને બીજું શુદ્ધ રક્ત સમગ્ર શરીરમાં ફેલાવવાનું. પહેલું કાર્ય જમણે વિભાગ કરે છે અને બીજું ડાબે વિભાગ. રક્તવાહિનીઓ ધમનીઓ, શિરાઓ અને કેશવાહિનીઓ-વિભિન્ન પરિણામની અનેકાનેક રક્તવાહિનીઓ સમગ્ર શરીરમાં એક જટિલ જાળ રૂપે ફેલાયેલ હોય છે. તેમની વચ્ચે આંતરિક સંચાર થઈ શકે છે. આ વાહિનીઓ શરીરના પ્રત્યેક કોષ સુધી સંપર્ક ધરાવે છે. કેશવાહિનીઓ પિતે એટલી સૂક્ષમ હોય છે કે રક્તકે એ એક એકની પંક્તિમાં જ તેમાંથી પસાર થવું પડે છે. કેશવાહિનીઓ પેશીઓની અંદર વ્યાપ્ત થઈને શરીરના કેના સંપર્કમાં આવે છે. પિતાની સાથે લાવેલ કિસજન, પિષક તત્વે, હોર્મોન વગેરે પદાર્થ લેહી દ્વારા કેને સેંપી દેવામાં આવે છે, અને કેએ ઉત્પન્ન કરેલ નિષ્કાસિત કરવા ગ્ય બધા પદાર્થો (કાર્બનડાઈકસાઈડ વગેરે) તેમના દ્વારા લેહીમાં વિસ્તૃત કરવામાં-ઠાલવી દેવામાં આવે છે. આદાન-પ્રદાનની આ ક્રિયા એટલી ત્વરાથી થાય તે કે પ્રવિષ્ટ થનાર પ્રત્યેક રક્તઘટક કોઈ એક કેશવાહિનીમાં માત્ર એકથી ત્રણ સેકંડ સુધી જ રહી શકે છે. 21 Page #23 -------------------------------------------------------------------------- ________________ રક્ત-પ્રવાહ એક્સિજન સિવાય બીજાં અનેક પ્રકારનાં પિષક ત લેશે અને પેશીઓને જીવિત અને તંદુરસ્ત રાખવા માટે તેમના સુધી પહોંચાડવાં જરૂરી છે. દ્રાક્ષાશકરા (ટુકોઝ), ચરબી, એમિને એસિઝ, પાણી વગેરે પદાર્થ બધા કોષે માટે સામાન્યપણે જરૂરી હોય છે, જ્યારે તાંબુ, લેહ, કબાટ વગેરે તત્વોની જરૂર વિશેષ રૂપમાં કેને હોય છે. લવણ ખનિજ, વિટામીન તથા હોર્મોનેને યથાસ્થાને પહોંચાડવાનું કાર્ય પણ રક્ત-પ્રવાહ દ્વારા પૂરું કરાય છે. આ રીતે રક્તના ઘટકો સતત બદલાતા રહે છે, છતાં પણ સમગ્રપણે જોતાં તેમની સંરચના આશ્ચર્યજનક રૂપે એક જેવી જ લાગે છે. લેહીના મુખ્ય ઘટકે આ રીતે હોય છે? ૧. રક્તપ્લાવિકા સ્વચ્છ તૃણના રંગને તરલ પદાર્થ હોય છે, અને તેમાં મીઠું, શર્કરા, હોર્મોન તથા વિટામીન અને યૂરિયા, દુગ્ધાન્સ જેવા આવશ્યક પદાર્થો ભળેલા હોય છે. ૨. લાલકણે – તે નાના નાના, ચપટા, અન્તર્ગોળ આકારના ચપતરા જેવા હોય છે. એક ઇંચ જેટલી જગ્યામાં આવા પ્રકારના ૩૦૦૦ લાલકને સમાવેશ થાય છે. લેહીના એક નાના ટીપામાં (જે લગભગ ૧ ઘન મિલીમીટર માપનું હોય) ૫૦,૦૦૦૦૦ (પચાસ લાખ) લાલકણે સમાઈ જાય છે. પ્રતિ સેકંડ ૩૦ લાખ લાલકણે નાશ થતા રહે છે અને એટલી જ સંખ્યામાં નવા કણો પેદા થતા રહે છે. ૩. હેમોગ્લોબિન – એ આપણું રક્તકણોમાં વિદ્યમાન 22 Page #24 -------------------------------------------------------------------------- ________________ લેહયુક્ત પ્રેટીન પદાર્થોં છે, જે લેાહીને લાલ ર`ગ પ્રદાન કરે છે. સમગ્ર લાલકણામાં વિદ્યમાન લેાહની કુલ માત્રા લગભગ ત્રણ ગામ જેટલી હાય છે, પરંતુ તે પોતાની રીતે અમૂલ્ય છે, કેમ કે તેના વિના આપણે જીવી ન શકીએ. શ્વસનતંત્ર શરીરને ઑક્સીજનની સતત જરૂર રહે છે. સાથેાસાથ શરીરમાં રહેલા કોષનાં કાર્યોના પરિણામે ઉત્પન્ન થયેલ કા'ન ડાઈ આકસાઇડ રૂપી કચરાને બહાર કાઢી નાખવાની પણ જરૂર પડે છે. આ બન્ને જરૂરિયાતની પૂર્તિ શ્વસનતંત્ર દ્વારા થાય છે. આપણું શ્વસનતંત્ર મુખ્યત્વે શ્વાસે શ્ર્વાસ આવવાજવાના માર્ગ અને તેને વહન કરનારી નિલકાઓનું બનેલું હાય છે. તેમાં નાકે, શ્વાસ-પ્રણાલ (trachea), શ્વસની (bronchi) અને શ્વસનિકા (bronchioles) ક્રમશઃ એક શ‘ખલામાં એવી રીતે જોડાયેલાં હાય છે કે જેનાથી બહારની હવા ફેફસાં સુધી પહાંચે, શ્વસનિકા નાની નાની શાખાપ્રશાખામાં પ્રસ્ફુટિત થાય છે, અને ફેફસાંની અંદર એક ઊ'ધા વૃક્ષના જેવી લાગે છે. શ્વસનિકાએ અત્યંત નાની નાની થેલી જેવા કાઠાઓમાં પૂરી થાય છે, જેને શ્વાસ-પ્રશ્ન (alveoli) કહેવામાં આવે છે. આ શ્વાસપ્રકોષ્ઠ દેખાવે દ્રાક્ષના ગુચ્છ જેવા લાગે છે. મનુષ્યનાં ફેફસાંમાં લગભગ ૩૦થી ૬૫ કરોડ સુધી શ્વાસ-પ્રોબ્ડ હાય છે. એમનું સપાટીનું ક્ષેત્રફળ કાઢીએ તે ૯૦ ચારસમીટર થાય. પ્રત્યેક પ્રકાષ્ઠ સામાન્ય રીતે ગોળાકાર હોય છે તથા તેના 23 Page #25 -------------------------------------------------------------------------- ________________ વ્યાસ લગભગ ૧૦૦ માઈક્રોન જેટલું હોય છે. પ્રત્યેક પ્રકેષ્ઠની દીવાલ અત્યંત પાતળી હોય છે. પ્રત્યેક પ્રકચ્છની ચારે બાજુ સૂક્ષમ કેશવાહિનીઓની એક વિસ્તૃત જાળ જેવું ગુંથાયેલું હોય છે. પ્રકોઠે અને કેશવાહિનીઓની દીવાલેને પાર કરી વાયુ (પ્રાણવાયુ અને કાર્બન ડાઈ– સાઈડ) આમથી તેમ અને તેમાંથી આમ ફેલાય છે. વાયુઓના આદાન-પ્રદાનનું ચક્કસ સ્થાન આ જ છે. શ્વસનિકાઓ અને શ્વાસપ્રકાષ્ઠો વડે ફેફસાં બને છે. ફેફસાં પિતે માંસપેશીઓ રહિત છે. એટલા માટે શ્વસનક્રિયામાં ફેફસાંને પાંસળીઓના ખાના સંચલન વડે મદદ મળે છે. પાંસળીના પિંજરનું સંકુચન અને વિસ્તરણ, સંબંધિત માંસપેશીઓ દ્વારા, ધમણની જેમ થાય છે તથા એનું નિયંત્રણ તંત્રિકાઓ દ્વારા થાય છે. શરીરક્રિયાવિજ્ઞાન (physiology) દષ્ટિએ શ્વસનક્રિયાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે— ૧. બાહ્ય શ્વસન – ફેફસાંના શ્વાસ-પ્રકેષ્ઠમાંથી ઓકસીજનનું રક્તમાં ગમન તથા રક્તમાંથી કાર્બન-ડાઈએકસાઈડનું શ્વાસ-પ્રકોમાં આગમન. ૨. આંતરિક શ્વસન – લેહી દ્વારા લાવવામાં આવેલ ઓકસીજનનું શરીરના કે દ્વારા ગ્રહણ અને પિતાની અંદરના કાર્બનડાઈ સાઈડનું નિષ્કાસન. શ્વસનક્રિયાનું અંતિમ પરિણામ છે–ષીય શ્વસન અર્થાત્ કેની અંદર એકસીકરણ (ઉપચય)ના રૂપમાં થનારી રાસાયણિક આભકિયાએ. 24 Page #26 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારની માંસપેશીઓને સમૂહ શ્વાસની ક્રિયામાં ભાગ લે છે. ૧. ઉદરપટલ (મહાપ્રાચીરા) (Diaphragm) ૨. અંતરાપણુંક (પાંસળીઓ સાથે જોડાયેલે સ્વાયુસમૂહ) ૩. હાંસડીના સ્નાયુઓ. वक्ष पसलियां अन्तर्पर्शकीय मांसपेशियां AMARA उपरोस्थि तनुपट શ્વસનક્રિયામાં પ્રયુક્ત માંસપેશીઓ સરેરાશ પુખ્ત વયની એક વ્યક્તિ સામાન્ય શાંત અવસ્થામાં, એટલે કે તે જ્યારે ઉત્તેજિત ન હોય ત્યારે એક મિનિટમાં લગભગ ૧૪થી ૨૦ શ્વાસ લે છે. ભાવનાભક ઉત્તેજના, દુખાવે, ઉષ્ણતામાનની વધઘટ, લેહીમાં કાર્બનડાઈ એકસાઈડનું પ્રમાણ અને ઉંમર વગેરે કેટલાંક કારણોથી આ સામાન્ય ગતિમાં ફેરફાર થાય છે. હૃદયની જેમ શ્વાસની ગતિ પણ જન્મસમયથી પુખ્ત અવસ્થા સુધી કમશઃ ઘટતી જાય છે અને વૃદ્ધાવસ્થામાં ફરી વધતી જાય છે. 25 Page #27 -------------------------------------------------------------------------- ________________ પાચનતંત્ર જીવનની અનિવાર્ય ક્રિયાઓ કરવા માટે શક્તિની સતત જરૂર પડે છે. શક્તિનું ઉત્પાદન કરવા માટે ભેજનની જરૂર પડે છે. પાચનક્રિયા જે અવયવે દ્વારા થાય છે તેને ભજન-પ્રણાલી અથવા અંતર્માર્ગ કહે છે. ભેજનપ્રણાલી (alimentary canal) અને કેટલીક બીજી ગ્રંથિઓ, જે પિતાને રસ આ પ્રણાલીને મોકલી આપે છે–તે બધાં મળીને પાચન-સંસ્થાન બનાવે છે. ભજનપ્રણાલીની શરૂઆત મેઢાથી થાય છે અને અંત મળદ્વારમાં. આ આખે માર્ગ લગભગ નવ મીટર લાંબા હોય છે. માં અને લાળગ્રંથિઓ ભેજનપ્રણાલીનું સર્વ પ્રથમ સ્ટેશન માં છે. મેંમાં રહેલી લાળગ્રંથિઓને રસ ચવાયેલા ભેજનની સાથે મળીને તેને પિંડનું રૂપ આપે છે. અન્નનળી અન્નનળીની લંબાઈ લગભગ ૨૫ સેન્ટીમીટર અને પહોળાઈ લગભગ ૨.૫ સેન્ટીમીટર હોય છે. આ નળી ગળાની અંદર શ્વાસનળીની પાછળની બાજુએ હોય છે, અને ઉદરપટલ (draphragm)માંથી થઈને જઠર સુધી પહોંચે છે. અન્નનળીમાં પ્રવેશ્યા પછી ભેજનને જઠર સુધી પહોંચાડવા માટે અન્નનળીનાં અનુક્રમે સંકુચન અને વિસ્તરણ ચાલ્યા કરે છે. 26 Page #28 -------------------------------------------------------------------------- ________________ सार-प्रन्थिया अन्ननली आमाशय "पायलोरिक छिद्र पायलोरिक नाम क्लाम-ग्रन्थि पक्वाशय कलाम-ग्रन्थि Sars छोटी आंत बड़ी आंत 4कृत જઠર જઠર ભજન-પ્રણાલીનું બીજું સ્ટેશન છે. તે 27 Page #29 -------------------------------------------------------------------------- ________________ પેલા ફુગ્ગા જેવું સ્થિતિસ્થાપક હોય છે. તેની લંબાઈ લગભગ ૨૨ સેન્ટીમીટર હોય છે. જઠરનું સ્થાન ઉત્તરપટલને અડીને પાંસળીની નીચે સહેજ ડાબી બાજુએ હાય છે. તેના પહેાળા છેડા ડાબી બાજુ અને સાંકડા છેડે જમણી માજુ હોય છે. જઠરમાં ભેજન ત્રણથી પાંચ કલાક સુધી રહે છે. આ દરમિયાન જઠરન! સંકુચન અને વિસ્તરણની ક્રિયાથી તે સતત લાવાય છે, જેનાથી પ્રેાટીનનું આંશિક પાચન થાય છે. જઠરની અંદરના ભાગમાં, જે શ્લેષ્મયુક્ત પાતળુ પડ હાય છે તેમાં નળીના આકારની સાડા ત્રણ કરોડ ગ્રંથિઓ હાય છે. તેમને જઠરની ગ્રંથિએ કહેવામાં આવે છે. એનાં મેઢાં પડની સપાટી પર હોય છે. તેમાં જઠરને પાચક રસ અને સ્યૂલીન (mulin) ઉત્પન્ન થાય છે. આ પાચક રસમાં હાઇડ્રોલેારિક ઍસિડ (HCI) તથા અન્ય એ પ્રકારના ખમીર (cnzyme) હેાય છે. બ્યૂટીનવાળું પડ જલદ ઍસિડથી જઠરને બચાવે છે તથા જઠરને પેાતાને જ પચી જતું અટકાવે છે. પકવાશય અને નાનું આંતરડું જઠરના બીજો છેડો સાંકડો હેાય છે, અને ત્યાંથી નાનું આંતરડું શરૂ થાય છે. તે ભેજન-પ્રણાલીનું ત્રીજુ સ્ટેશન છે. આંતરડાના શરૂના ભાગને પક્વાશય (duodenum) કહે છે. લગભગ ૧૬-૧૭ સેન્ટીમીટર સુધીના નાના આંતરડાના આ ભાગ અધચન્દ્રાકાર રૂપે ફેલાયેલે છે, જે અ'ગ્રેજીમાં અક્ષર ‘સી' (c) જેવા દેખાય છે. પાચનક્રિયામાં પક્વાશયનું 28 Page #30 -------------------------------------------------------------------------- ________________ ખૂબ મહુત્ત્વ છે. નાના આંતરડાના પછીના ભાગને ક્રમશઃ ‘જેજૂનમ’અને ‘ઇલિયમ' કહેવામાં આવે છે. તેમાં Àાજનના દ્રાવણુને જઠરની જેમ આગળ-પાછળ લેાવવાની જરૂર નથી હેાતી. તેને માત્ર આગળ આગળ ધકેલવામાં આવે છે. આ ગતિને પેરિસ્ટાલટિક ગતિ' કહેવાય છે. માટું આંતરડું મેટુ' આંતરડું ૨ મીટર લાંબુ અને ૬થી ૮ સેન્ટીમીટર પહેાળુ હાય છે. તેના પ્રથમના ભાગ ઉપર તરફ જાય છે એને ઊર્ધ્વગામી કહેવાય છે. યકૃતની નીચે સુધી પહેાંચીને તે વળે છે અને પ્લીહાની નીચે સુધી સીધું હાય છે, ત્યાંથી ફરી નીચેની તરફ વળે છે અને અતમાં એક સાધારણ નળીનું રૂપ ધારણ કરે છે. જેને મળાશય કહે છે અને એ મળદ્વારમાં ખૂલે છે. મેટા આંતરડાની પહેાળાઈ વધારે હાય છે અને તેની બહારની સપાટીએ કરચલી હેાય છે. પાચનતંત્રમાં સહાયક અવયવા યકૃત(લીવર) તથા પિત્તોત્પાદક તત્ર પાચન-ક્રિયાનાં મુખ્ય સડાયક અંગેામાં લીવરનું નામ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તે કઇક લાલાશ પડતી ભૂરા રંગની, શરીરની સૌથી માટી જ નહીં બલકે સર્વાધિક વિવિધલક્ષી કાર્ય કરતી ગ્રંથિ છે. તેનું સ્થાન છે—શરીરની જમણી બાજુ નીચેની પાંસળીઓની પાછળ તથા મહુ।પ્રાચીરા (ડાયાફ્રામ)ની બરાબર નીચે, તેનું વજન લગભગ ૧.૫ 29 Page #31 -------------------------------------------------------------------------- ________________ કિલાગ્રામ હેાય છે. યકૃતમાં નલિકાએ બહાર નીકળે છે, જેને પિત્તની નલિકાએ (bile ducts) કહે છે. યકૃત શરીરમાંનું સૌથી મોટું રાસાયણિક કારખાનું છે અને તે લગભગ ૫૦૦ પ્રકારનાં વિવિધ કાર્યો કરે છે. કૅલેામ-ગ્ર થિ (pancreas) તથા લે*ગરહાન્સના દ્વીપા જઠરની બરાબર પાછળ પેટની પાછળની દીવાલને અડીને ક્લેમ નામક માટી ગ્રંથિ રહેલી છે. તે વિવિધ લક્ષી અવયવ છે તથા શરીરની યકૃત પછીની બીજા નંબરની મેટી ગ્રંથિ છે. પ્લેામગ્ર થિ પક્વાશયથી માળ સુધી ફેલાયેલી હાય છે, તે ૧૮ સેન્ટીમીટર લાંબી અને ૪ સેન્ટીમીટર પહેાળી હોય છે. તેનું વજન લગભગ ૩ ઔસ હાય છે, આ ગ્રંથિ પકવાશયની સાથે એક નળી દ્વારા જોડાયેલ હાય છે—જેને àામ 'થિ-નલિકા' કહે છે. તે ક્લામ-ગ્રંથિના એક છેડાથી ખીજા છેડા સુધી ફેલાયેલી હાય છે. આ ગ્રંથિ પાચનતંત્રના અવયવ રૂપે તથા અંતઃસ્રાવી ગ્રંથિ રૂપે કાર્યો કરે છે. વસ્તુતઃ તે તદ્ન જુદા પ્રકારનાં એ કાર્ચ કરનારી એક ગ્રંથિ છે. ક્લેમગ્રંથિની અંદ્નર નાના નાના કોષ-સમૂહ હોય છે, જેમને “લેંગરહાન્સના ટાપુએ” તરીકે ઓળખવામાં આવે છે. ગ્રંથિની અતસ્રાવની ક્રિયા માટે તે જવાબદાર હાય છે. તે એ પ્રકારના હોર્મોનનેા આવ કરે છે—સુકેગેન અને ઈન્યુલીન. તેમનું મુખ્ય કા –શરીર દ્વારા ગ્લુકોઝ તથા ચરબીના વપરાશ અને શેષણની ચૈાગ્યતા પર નિયયંત્રણ રાખવું તથા તેમને ટકાવી રાખવા. 30 Page #32 -------------------------------------------------------------------------- ________________ અંતઃસ્ત્રાવી ગ્રથિતંત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (endocrine glands) નલિકારહિત હોય છે તેમના સા સીધા લેહીમાં જ છેડવામાં આવે છે. તેઓ આખા શરીરમાં પ્રસરી જાય છે અને ઉત્પાદન– સ્થાનથી સુદૂરનાં સ્થાને સુધી પિતાનું કાર્ય કરી શકે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ શરીરમાં જુદાં જુદાં સ્થળે રહેલી છે. તેમ છતાં તે બધીનું એક સક્ષમતંત્ર બને છે, જે શરીરની અન્ય ક્રિયાઓમાં સંપૂર્ણ સંગતિ સાધીને તેમનું સુચારુરૂપે નિયંત્રણ કરે છે. મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આ છે–પાઈનિયલ, પિયૂટરી (પીયૂષ), થાઈરોઈડ, પેરાથાઈરોઈડ, થાયમસ, એડ્રેનલ (અધિવૃક્ક), લેંગરહાન્સ ટાપુઓ અને નાડૂઝ (કામ-ગ્રંથિઓ). આ બધી ગ્રંથિએ અપેક્ષાએ ઘણી નાની હોય છે. રક્ત દ્વારા એમને વિપુલ માત્રામાં પિષક સામગ્રી મળ્યા કરે છે. આ ગ્રંથિઓનાં ઉત્પાદને જૈવરાસાયણિક -યૌગિક (organic chemical compound) રૂપમાં હોય છે. તે સ્વલ્પ માત્રામાં પણ અધિકગણું પ્રભાવશાળી હોય છે. પાઈ નિયલ ગ્રંથિ આ ગ્રંથિનું સ્થાન મસ્તિષ્ક વચ્ચે હોય છે. આ ગ્રંથિ પરિમાણમાં અત્યંત નાની હોય છે–લગભગ ઘઉંના દાણા જેવડી. એના નામ પરથી સ્પષ્ટ છે તેમ તેને આકાર શંકુ (pinccone) જે હોય છે. તેને રંગ લાલાશ પડતે તથા તેનું વજન એક ગ્રામથી ય ઓછું હોય છે. પિયૂટરી 31 Page #33 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથિની પાછળ છેડે ઊંચે આ ગ્રંથિ મસ્તિષ્કના નીચેના ભાગમાં એક નાની શી ગુફાના આકારના છિદ્રમાં છુપાયેલી હોય છે. પિસ્યુટરી ગ્રંથિ (પીયુષ ગ્રંથિ) આ ગ્રંથિ વટાણાના દાણા જેવડી હોય છે. આ ગ્રંથિ મસ્તિષ્કની લગભગ મધ્યમાં હોય છે. તેનું સ્થાન મસ્તિષ્કના નીચેના છેડા પર તથા નાકના મૂળની પાછળની બાજુએ આવેલ છે. તે મસ્તિષ્કની નીચે એક નાનકડા પ્યાલા કે પાલણામાં લટકતી શી રહે છે. તેને રંગ ભૂરાશ પડતે (greyish yellow) હોય છે. ત્રીસ વર્ષની ઉંમર સુધી આ ગ્રંથિ વધે છે. એક સરેરાશ પુખ્ત પુરુષમાં તેને ભાર ૬૦૦ મિલીગ્રામ તથા સ્ત્રીમાં તેનાથી થોડે વધુ હોય છે. શરીરને કોઈ પણ ભાગ તેના પ્રભાવથી રહિત નથી હોતે. થાઈરોઈડ ગ્રંથિ થાઈરોઈડ ગ્રંથિ બે અણવર્ણના પિંડેની બનેલી હોય છે. સ્વરયંત્રની નજીક શ્વાસનળીના ઉપરના છેડા પર તે હોય છે. આ ગ્રંથિના બનને પિંડે એક સાંકડી પટ્ટીથી જોડાયેલા હોય છે, જે હૈડિયા (કંઠમણિ)થી બરાબર નીચે હોય છે. પ્રત્યેક પિંડ પે સેન્ટીમીટર લાંબે, ૩ સેન્ટીમીટર પહેળે અને ૨ મિલીમીટર જાડે હોય છે. એક પુખ્ત વ્યક્તિની થાઈરોઈડ ગ્રંથિને ભાર ૨૫થી ૪૦ ગ્રામ હોય છે, પણ આયુષ્ય, ભૌગોલિક સ્થિતિ તથા આહાર વગેરેના પરિવર્તનથી તેના કદમાં પરિવર્તન થાય છે. પુરુષની અપેક્ષાએ સ્ત્રીઓમાં આ ગ્રંથિ વધુ ભારે હોય છે. અને Page #34 -------------------------------------------------------------------------- ________________ पीयूष पन्थि पइनियल ग्रन्धि थाइराइड O -पैराथाइराइड थाइमस यकृत पक्वाशय क्लोम पन्थि अक्क बाह्यक -आमाशय - प्लीहा - उपवृक्क उपक्क अण्डाशय - શરીરના વિવિધ ભાગોમાં રહેલી અંતઃસ્ત્રાવી તેમજ બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ સગર્ભાવસ્થા, માસિક સ્ત્રાવ, કામોત્તેજના વગેરે સમયે મોટી બની જાય છે. આ ગ્રંથિને અત્યધિક વિપુલ માત્રામાં રક્તની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. 33 Page #35 -------------------------------------------------------------------------- ________________ પેરાથાઈરોઈડ ગ્રંથિઓ પિરાથાઈરોઈડની ચાર ગ્રંથિઓ હોય છે, જે પીળાભૂરા રંગની નાની નાની અંડાકાર ગળીઓ જેવી હોય છે. તેમની લંબાઈ ૬ મિલીમીટર અને પહોળાઈ ૩ મિલી. મીટર હોય છે. તે થાઈરોઈડ ગ્રંથિના બંને પિંડેમાં ઉપરનીચે જડેલી જેવી હોય છે. ક્યારેક ક્યારેક નીચેની ગેળીએ ખૂબ નીચે છાતીના ભાગમાં આવેલી હોય છે. થાયમસ ગ્રંથિ આ ગ્રંથિ એક કે વધુ હોર્મોન જેવા સાવેનું ઉદ્ભવસ્થાન છે. આ ગ્રંથિ બને ફેફસાની વચ્ચે છાતીની મધ્યમાં તથા હદયથી સહેજ ઉપરની તરફ હોય છે. તેને રંગ ભૂરાશ પડતા હોય છે. યૌવનાવસ્થાના પ્રારંભ સુધી તેની વૃદ્ધિ થાય છે, તે અધિકતમ પ સેન્ટીમીટર લંબાઈ, ૩.૫ સેન્ટીમીટર પહોળાઈ અને ૬ મિલીમીટર જાડાઈની બની જાય છે. એડેનલ ગ્રંથિઓ એનલ ગ્રંથિઓ યુગલમાં હોય છે તથા તેમને આકાર ત્રિકોણાકાર ટોપી જેવો હોય છે. તે ગુદાની ઉપરના ભાગ પર ટોપીની જેમ લાગેલી હોય છે. પ્રત્યેક એડ્રેનલના બે ખંડ હેય છે—કાટેકસ અથવા બહારને ભાગ અને મેડૂલા અથવા અંદરનો ભાગ. આ ગ્રંથિનું અધિકાંશ દ્રવ્ય કાટેકસમાં હોય છે અને તેને રંગ બહારની બાજુએ ચમકતે પીળે. અને અંદરની બાજુએ લાલ ભૂરે હોય છે. તેને કાઢી નાખવામાં આવે તે પ્રાણ તરત મૃત્યુ પામે છે. 34 Page #36 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ડઝનથી પણ અધિક પ્રકારના સા ઉત્પન કરનાર આ ગ્રંથિ અન્ય બધી ગ્રંથિઓની સરખામણીમાં સૌથી વધુ સંખ્યામાં સાવ ઉત્પન્ન કરે છે. એમાંના અનેક સાવ જીવન માટે અનિવાર્ય હોય છે. કામ-ગ્રંથિઓ (ગનાટ્ટ) ગનાને શાબ્દિક અર્થ “બીજ થાય છે. આથી પુરુષ અને સ્ત્રીના લૈંગિક અવયને ગેનાઝ કહે છે, કેમ કે તે નવી પ્રજોત્પત્તિનાં બીજ પેદા કરે છે. તે કાર્ય ઉપરાંત ગોના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રૂપમાં પણ કાર્ય કરે છે. ગેનાæ એવા હોર્મોનેને સાવ કરે છે જેના દ્વારા સ્ત્રી સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે અને તેનું સ્ત્રી–ગ્ય વ્યક્તિત્વ ટકી રહે છે. બીજી બાજુ પુરુષમાં અંતઃસ્ત્રાવી હોર્મોને દ્વારા પુરુષત્વ જાગૃત થાય છે, જેનાથી એમનું પુરુષેચિત વ્યક્તિત્વ ઘડાય છે. ઉત્સર્ગ તંત્ર કિડની (વૃદ્ધ) શરીરમાં પેદા થતા નાઈટ્રોજનીય કચરાનું વિસર્જન કરવા માટે મુખ્ય અવયવનું કામ કિડની કરે છે. ફણસીના બીજના આકારની કિડનીઓનું યુગલ હોય છે, જે શરીરમાં સર્વાધિક શ્રમ કરનાર અવયવ છે. પુખ્ત વયની એક કિડની સરેરાશ રૂપે ૧૦થી ૧૨ સેન્ટીમીટર લાંબી, પથી ૬ સેન્ટીમીટર પહોળી અને ૩થી ૪ સેન્ટીમીટર જાડી હોય છે. પ્રત્યેક કિડનીનું સ્થાન ઉદરપટલ (ડાયાફ્રામ)ની નીચે 35 Page #37 -------------------------------------------------------------------------- ________________ તથા કટિરેખાથી બરાબર ઉપર પીઠની તરફ શરીરની મધ્યરેખાની બન્ને બાજુએ હોય છે, અને કિડની ચરબીના મેટા પિંડની અંદર જડેલી હોય છે, જેનાથી તેમની રક્ષા પણ થાય છે અને તેમને આધાર પણ મળે છે. મૂત્રવાહિની (યુરેટસ) પ્રત્યેક કિડનીમાં મૂત્રનું ઉત્પાદન સતત વીસે કલાક ચાલુ હોય છે. તે ટીપે ટીપું બની મૂત્રવાહિનીના માધ્યમથી મૂત્રાશય (બ્લેડર)માં ટપક્યા કરે છે અને ત્યાં સંગ્રહિત થાય છે. પ્રત્યેક મૂત્રવાહિની એક લાંબી માંસપેશીય નળી રૂપ હોય છે. આ નળીની લંબાઈ ૨૫ થી ૩૦ સેમીટર અને તેને વ્યાસ ૪થી ૫ મિલીમીટર જેટલું હોય છે. મૂત્રાશય (બ્લેડસ). મૂત્રાશય એક એ થેલી જેવો અવયવ છે જેમાં વિસ્તૃત થવાની ક્ષમતા હોય છે. તેનું સ્થાન નાભિની નીચે કમરની પિલાણમાં છે. જેમ જેમ મૂત્ર ભરાતું જાય છે, તેમ તેમ તે ઉપર પેટ તરફની દિશામાં ફૂલે છે. બને મૂત્ર-વાહિનીઓ મૂત્રાશયના ઉપલા ભાગમાં મૂત્રાશયની અંદર કેટલાક સેન્ટીમીટર સુધી ઘૂસી ગયેલી હોય છે. મૂત્રમાર્ગ (યુરેથા) મૂત્રાશયમાંથી મૂત્રને બહાર કાઢવા માટે એક નળી હૈય છે, જે શરીરની બહાર એક છિદ્ર દ્વારા ખૂલે છે. તે સ્ત્રી-પુરુષ બનેમાં હોય છે. સ્ત્રીઓમાં આ નળી અપેક્ષાએ નાની હોય છે –લગભગ ૨.૫ થી ૩ સેન્ટીમીટર લંબાઈની, 36 Page #38 -------------------------------------------------------------------------- ________________ वृक्क धमनी बाए वृक्क का अनुप्रस्थ काट वृक्क शिरा ܕܬܥܠܠܠܠܥܢܠܠܚܥܝ XX FA PL- K HTRA AM वृक्काणु महा धमनी अधर महाशिरा प्रणालियां मूत्राशय को કિડનીની રચના અને શરીરમાં તેનું સ્થાન 37 Page #39 -------------------------------------------------------------------------- ________________ જ્યારે પુરુષમાં આ નલિકા–માર્ગ લબે અને અટપટી હોય છે. આ મૂત્રમાર્ગ–નલિકા પુરુષમાં ૨૦ સેન્ટીમીટર લાંબી હોય અને તે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પસાર થાય છે. પુરુષમાં નલિકા મૂત્ર અને વીર્યએ બન્નેને બહાર પહચાડવાનું કાર્ય કરે છે. કિડનીનું મહત્વ લેહીની સફાઈ અને ગાળવા ઉપરાંત કિડનીઓ લેહીના લાલકણોના ઉત્પાદનમાં મદદ કરે છે. તદુપરાંત તે લેહીમાં સેડિયમ અને પિટેશિયમ, લવણ, જલ અને તેની માત્રાનું નિયમન કરે છે. એમાંના કેઈ પણ તત્વની માત્રા અતિ ન્યૂન કે અત્યધિક હોય તે તે ઘાતક સિદ્ધ થઈ શકે છે. કિડની દ્વારા જૈવિક પ્રવાહી–સંતુલનને નિયંત્રિત કરવામાં આવે છે. કિડની આપણું લેહીને અમ્લીય અથવા અત્યધિક પ્રત્યસ્લીય બનવામાંથી બચાવે છે. 38 Page #40 -------------------------------------------------------------------------- ________________ | એ | શરીર શું છે?— આધ્યાત્મિક દષ્ટિકોણ આપણું શરીર સાત ધાતુઓનું શરીર કહેવાય છે. સપ્ત ધાતુમયં શરીરમ્' – આ આયુર્વેદની પરિભાષા છે. આપણે માટે શરીર એટલે ચામડી, રેમ, વાળ, લેહી, તંત્રિકાજાળ, માંસ – શરીરનું આ જ રૂપ આપણું ચિતમાં ચૂંટી ગયેલું છે. શરીર એક, અને તેને જોવાની દૃષ્ટિએ અનેક. સામાન્ય માણસ શરીરને ચર્મમય, માંસમય, રક્તમય જુએ છે. એક ડોકટર રોગોપચારની દૃષ્ટિએ તેને જુએ છે. તેને છેડી વધુ વાતે નજરે પડે છે. કોઈ વિષયાંધ હોય છે તે શરીરને માત્ર રૂપ-રંગની દષ્ટિએ જુએ છે. એક સાધક શરીરને સાધનાના સાધનની દષ્ટિએ જુએ છે. આ સાધન વડે જ આપણી સાધનાની આગળની યાત્રા થઈ શકે છે. તેના સિવાય કોઈ સાધન આપણી પાસે નથી. યંત્રો આપણાં માધ્યમ બને છે. પરંતુ તે પણ ત્યારે માધ્યમ બને છે, જયારે શરીર પિતે માધ્યમ બને છે. જે દિવસે શરીર માધ્યમ બનતું અટકી જાય છે, યંત્ર બેકાર પડ્યાં રહે છે. કેટલાંય સૂક્ષ્મદર્શક, દૂરદર્શક કે કોઈપણ યંત્ર હે, બધાંયે યંત્ર ત્યારે જ માધ્યમ બને છે, જ્યારે શરીર Page #41 -------------------------------------------------------------------------- ________________ માધ્યમ બને છે. આપણી સામે એક માત્ર ઉપાય છે-શરીર. એટલા માટે સાધના કરનાર વ્યક્તિએ પણ શરીરને સમજવું ખૂબ જ જરૂરી છે. જે શરીરને નથી જાણત, તે અધ્યા ત્યના ઊંડાણમાં નથી જઈ શકતે, તે આધ્યાત્મનાં ઉચ્ચ શિખર સર નથી કરી શકતે, આરેહણ કરી નથી શક્ત. આરહણ કરવા માટે તેને શરીરને સહકાર મળ જોઈએ. આ અત્યંત આવશ્યક છે. પ્રાણ-પ્રવાહનું રહસ્ય આપણું શરીર અતિ મૂલ્યવાન છે. એમાં એટલાં રહયે ભરેલાં છે, તે રહસ્ય એક સાધક જ જાણી શકે છે. એક ડોકટર પણ તે જાણી નથી શકતા. એક કુશળ શલ્ય-ચિકિત્સક પણ તે રહસ્યને જાણ નથી, જે અધ્યાત્મના આચાર્યોએ શરીરમાં શોધ્યાં છે. શ્વાસ ડાબા નસકેરામાંથી આવે છે, જમણુ નસકોરામાંથી આવે છે. બને નસકેરામાંથી આવે છે. કેમ આવે છે અને તેનું શું પરિણામ હોય છે તે કઈ ડોકટર બતાવી નથી શકતે, પરિણામ નિશ્ચિત છે કે તમે ડાબા નસકોરાથી શ્વાસ લે તે શરીરમાં ઠંડક ફેલાઈ જાય છે, જમણાથી શ્વાસ લે તે શરીરમાં ગરમી પ્રસરી જાય છે. બન્ને વડે શ્વાસ લે, સુષુણ્ણ ચાલે, તમારું ચિત્ત શાંત થઈ જશે, વિકલ્પ શાંત થઈ જશે. કેમ આમ થાય છે? કઈ પણ શલ્ય-ચિકિત્સક કે ફિજિશિયન આની સમજૂતી આપી નહીં શકે. અધ્યાત્મને મર્મજ્ઞ આની વિસ્તૃત સમજૂતી આપી શકે છે ? આપણું શરીરમાં પ્રાણધારાના પ્રવાહની અનેક 40 Page #42 -------------------------------------------------------------------------- ________________ શાખાઓ છે. એમાંની ત્રણ નાડીઓ શક્તિ કેન્દ્ર-જેને મૂળાધાર ચક્ર પણ કહેવામાં આવે છે અને જે કરોડરજજુના નીચેને છેડે આવેલું છે-માંથી પ્રસ્ફટિત થઈને કરોડની લગલગ પ્રવાહિત થાય છે. તેમનાં નામ છે – ઈડા, પિંગળા અને સુષુષ્ણ! ઈડા ડાબી બાજુએ અને પિંગળા જમણી બાજુએ પ્રવાહિત થાય છે. ઈડા ડાબા નસકેરામાંથી પસાર થઈને મગજના જમણું ગોળાર્ધમાં પ્રવેશ કરે છે, જ્યારે પિંગળા નાડી જમણું નસકેરામાંથી પસાર થઈને મગજમાં ડાબા ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. ઈડાને ચંદ્રનાડી પણ કહેવાય છે અને તેમાં પ્રવાહિત પ્રાણશક્તિ ત્રણ (નેગેટિવ) અને ઠંડી હોય છે; પિંગળાને સૂર્યનાડી પણ કહે છે અને તેમાં પ્રવાહિત પ્રાણશક્તિ ઘન (પિઝીટીવ) કહેવાય છે. જ્યારે શ્વાસ ડાબા નસકોરામાંથી લેવામાં આવે છે ત્યારે ઠંડક વ્યાપ્ત થાય છે, અને જ્યારે જમણામાંથી લેવામાં આવે છે ત્યારે ગરમીને અનુભવ થાય છે. જયારે શ્વાસ બને નસકોરાંમાંથી લેવાય છે અને સંતુલિત હોય છે ત્યારે પ્રાણને પ્રવાહ સુષુણ્ણામાંથી વહે છે અને માનસિક શાંતિ અને સંતુલનને અનુભવ થાય છે. ઈડા પરાનુકમ્પી નાડીતંત્રને અને પિંગળા અનુકમ્પી નાડીતંત્રને સક્રિય બનાવે છે. આવી રીતે ઈડા અને પિંગળાને પ્રભાવ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. નીચેના કઠામાં વાચકને સહેલાઈથી સમજ પડે, એટલા માટે ઉપરોક્ત હકીકતે આપવામાં આવી છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ઈડ પિંગળા સુઙણું ડાબા નસકોરા- જમણું નસકે. જ્ઞાનકેન્દ્ર (સહમાં થઈને જમણા રામાં થઈને ડાબા સાર ચક્ર) મોટા મગજમગજમાં પ્રવેશ કરે મગજમાં પ્રવેશે છે. ના ઉપરના ભાગ સુધી સીધેસીધી પહોંચે છે. લેહીના દબાણ લેહીના દબાણને તંદુરસ્તીની ને, લેહીમાં સાકરના ને, લેહીમાં સાકરના ઉત્તમ સ્થિતિ હેમિઓ પ્રમાણને, હૃદયની પ્રમાણને, હૃદયની સ્ટાસિસને જાળવે છે. ગતિને અને શ્વાસની ગતિને અને શ્વાસની ગતિને ઘટાડે છે. ગતિને વધારે છે. શાંત અને ઉકે. વધારે પડતો માનસિક શાંતિ રાટ વગરને વર્તાવ. ઉશ્કેરાટભર્યો વર્તાવ. અને સંતુલન. સષ્ક્રિયતા અને વધારે પડતી આધ્યાત્મિક સક્રિયતા અનુભવ ઠંડી અને ઋણ ગરમ અને ઘન સમભાવ (ટ્રાન્ઝરીલિટી) જો કે આધ્યામિક દૃષ્ટિએ શરીરનું મૂલ્યાંકન ડોકટર નથી કરી શકતે, તે પણ એટલું તે સ્વીકારવું પડશે કે નાડીતંત્ર બાબતમાં આજના હેકટર જેટલી સારી રીતે જાણે છે, એટલું બીજું કોઈ નથી જાણતું. તેનું ફંકશન શું છે, તેની બધી નાડીઓ કઈ રીતે કિયા કરે છે એ બધું એક કુશળ ચિકિત્સક સારી રીતે જાણે છે. પરંતુ આ નાડીઓમાં કેવી રીતે પ્રાણુની ધારા પ્રવાહિત આળસ 42 Page #44 -------------------------------------------------------------------------- ________________ કરી શકાય છે અને ક્યાં લઈ જઈ શકાય છે, ચિત્તવૃત્તિએને ક્યાં ક્યાં લઈ જઈ શકાય છે, એ વાત મેડિકલ વિજ્ઞાનને વિષય નથી. શરીરપેક્ષા : આધ્યાત્મિક દૃષ્ટિકોણ હૃદયમાં પ્રાણને એક પ્રકારે પ્રવાહ હોય છે, નાસાગ્રમાં પ્રાણને બીજા પ્રકારનું પ્રવાહ હોય છે, નાભિમાં વળી જુદે, ગુદાપૂળમાં જુદે અને આપણી સમગ્ર ત્વચામાં પ્રાણને જુદો પ્રવાહ હોય છે. આ પ્રમાણે પ્રાણના કેટલાય પ્રવાહો છે. કઈ પણ ડોકટર નથી જાણ કે પ્રાણના આ પ્રવાહ શા માટે છે? છે કે નહીં? એ તેમને વિષય જ નથી. કેમકે આ બધી વાતે શોધવામાં આવી સાધનાની દૃષ્ટિએ, અંતરની યાત્રા કરવા માટે માત્ર સપ્તધાતુમય શરીરને જાણવાથી અંદરની યાત્રા થઈ નથી શકતી, અંદરના દરવાજા ઊઘડી નથી શકતા. અંદરના દરવાજા ખેલવા માટે, અંદરની યાત્રા કરવા માટે આ બધાં રહસ્યોને ખેલવા ઊઘાડવાં પરમ આવશ્યક છે. રસાયણ અને વિધુત્વવાહ મનુષ્ય પિતાનાં સંવેદને, વિચારે અને લાગણીઓ પર નિયંત્રણ કરવા ઈચ્છે છે, પરંતુ જ્યાં સુધી આંતરિક ક્રિયાઓમાં કઈ પરિવર્તન નથી થતું ત્યાં સુધી નિયંત્રણ સંભવિત નથી બનતું. વ્યક્તિને સંચાલિત કરે છે આંતરિક રસાયણે, આંતરિક વિદ્યુતપ્રવાહ અને આંતરિક તંત્રિકા તંત્ર. જ્યાં સુધી આપણું રસાયણ ન બદલાઈ જાય, જ્યાં સુધી 43 Page #45 -------------------------------------------------------------------------- ________________ આપણું બેડી કેમેસ્ટ્રીમાં કોઈ પરિવર્તન ન થાય, બાયઈલેકટ્રીસિટીમાં કોઈ પરિવર્તન ન થાય ત્યાં સુધી કઈ પણ પરિવર્તન થઈ શકે નહીં. લાગણીઓનું પરિવર્તન તે થઈ જ ન શકે. શરીરમાં બે તો વધારે સક્રિય હોય છે. એક છે રસાયણો અને બીજુ વિદ્યુત અને કાર્ય કરે છે. શરીરનાં રસાયણે બરાબર હોય છે તે શરીર બરાબર કામ કરે છે, અને જે રસાયણે બગડી જાય છે તે આપણે માંદા થઈ જઈએ છીએ. તેવી જ રીતે શરીરની વિદ્યુતનું સંતુલન. બગડી જાય તે પણ આપણે માંદા પડી જઈએ છીએ. જ્યારે જ્યારે આ રસાયણે બદલાય છે, જ્યારે જ્યારે વિદ્યુન્ધારાનું સંતુલન બગડે છે, ત્યારે ત્યારે શરીરમાં પરિવર્તન થઈ જાય છે. એક માણસ જેવીસે કલાક એક સરખે નથી જણાતે—ન માનસિક દષ્ટિએ કે ન શારીરિક દષ્ટિએ. શરીરમાં અગણિત રસાયણે છે, અનેક વૈજ્ઞાનિકોએ શોધખેળ પછી દર્શાવ્યું છે કે વ્યક્તિ જે વિચારે છે, ચિંતન કરે છે, તેનાં રસાયણે આખા શરીરમાં અસર કરે છે. એક નખમાં પચાસ પ્રકારનાં રસાયણે છે. આપણું એક વાળમાં સેંકડો પ્રકારનાં રસાયણે છે. માથાના એક વાળમાં એ બધાં રસાયણે છે જે વ્યક્તિત્વને અભિવ્યક્ત કરે છે. આખું શરીર રસાયણોથી ભરપૂર છે. દસ, વીસ. કે પચાસ દિવસની શરીર-પ્રેક્ષાથી તે બધાં રસાયણોને જાણી નથી શકાતાં. નિરંતર પ્રેક્ષા કરવાથી જ તેમને પરિચય મેળવી શકાય છે. નિરંતર પ્રેક્ષા કરતાં કરતાં આપણે એ વિચારીએ કે સૂમ પર્યાને પકડવાની આપણું AA Page #46 -------------------------------------------------------------------------- ________________ ક્ષમતા કેટલી વિકસિત થઈ રહી છે? સૂક્ષ્મ સત્ય કેટલાં હસ્તગત થઈ રહ્યાં છે? શરીરનું બીજું મહત્ત્વપૂર્ણ તંત્ર છે-વિદ્યુત-તંત્ર, આપણી શરીરની વીજળી (bio-electricity). શરીરના પ્રત્યેક અવયવને – દરેક કેષને કામ કરવા માટે વીજળીની જરૂર રહે છે. કોઈપણ સજીવ કષ વીજળી વિના પિતાનું કામ કરી નથી શકતે. પ્રાચીન આચાર્યોએ જેને પ્રાણધારા કહી છે, તેનું જ એક બીજું રૂપ છે આ વિઘુપ્રવાહ. હાથ-પગ તે કામનાં તે બહુ જ છે પરંતુ તેમનું એટલું મૂલ્ય નથી. તે માત્ર કામ કરનારાં છે, પરંતુ કામનું સંચાલન કરનારાં નથી. આપણું શરીરમાં જે ત મૂલ્યવાન છે તેમાં ત્રણ મુખ્ય છે-નાડી સંસ્થાન, ગ્રંથિસંસ્થાન અને વિદ્યુતને પ્રવાહ, પ્રાણ-પ્રવાહ. આ બધાં સંચાલન કરનારાં છે, સંચાલકે છે. આપણે સાધનાની દૃષ્ટિએ આ બધાને જાણવાં એટલા માટે જરૂરી છે કે નાડી-સંસ્થાનના માધ્યમથી આપણે બધાં કેન્દ્રોને જાણી શકીએ છીએ. ચેતના અને શક્તિનું સવાદી કેન્દ્ર: નાડી-સંસ્થાન મનુષ્ય જીવિત છે. શું આ ચામડી કે હાડકાંમાં જીવન છે? શું આ લેહી અને માંસમાં જીવન છે? ના, તેમાં ક્યાંય જીવન નથી. સમગ્ર જીવન રહ્યું છે નાડી–સંસ્થાનમાં એટલે કે પતંત્રિકા-તંત્રમાં અને ગ્રંથિ-તંત્રમાં. આપણે મેરુદંડ, મગજ અને ગ્રંથિ તંત્ર-આ ત્રણ પર નિયંત્રણ મેળવવાનું છે. કેમ કે આ ત્રણ અનુક્રમે આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક ક્રિયાઓ પર નિયંત્રણ રાખે છે. 45 Page #47 -------------------------------------------------------------------------- ________________ આપણું ચૈતન્યનું, જ્ઞાનનું અને શરીરની શક્તિનું કેન્દ્ર છે-અનૈચ્છિક નાડીતંત્ર. તે આખા શરીરમાં ફેલાયેલું છે. પરંતુ કરોડરજજુના નીચલા છેડાથી મગજ સુધીનું સ્થાન ચૈતન્યનું મૂળ કેન્દ્ર છે. આત્માની અભિવ્યક્તિનું આ જ સ્થાન છે. આ જ ચિત્તનું સ્થાન છે. આ જ મન અને ઇન્દ્રિયનું સ્થાન છે. સંવેદન, પ્રતિ-સંવેદન, જ્ઞાન–બધું અહીંથી પ્રસારિત થાય છે. શક્તિનું પણ આ જ સ્થાન છે. જ્ઞાનવાહી અને કિયાવાહી તંતુઓનું આ જ કેન્દ્રસ્થાન છે. માણસ ઊજને માત્ર નીચેની તરફ પ્રવાહિત કરવાનું અધોગામી કરવાનું જાણે છે, ઉપરની તરફ પ્રવાહિત કરવાનું ઊર્ધ્વગામી કરવાનું નથી જાણતે. આમ માત્ર દિશાના પરિવર્તનથી જ શક્તિ નીચેની તરફ જતી હતી તે ઉપરની તરફ જવા લાગે છે. ઊર્જાનું ઉપર જવું એટલે અધ્યાત્મજગતમાં પ્રવેશ કરે. ઊજા નીચે જવાથી પદગલિક સુખની અનુભૂતિ થાય છે. ઊજે ઉપર જવાથી અધ્યાત્મ સુખની અનુભૂતિ થાય છે. આ માત્ર વિદ્યુતનું પરિવર્તન છે. શરીરમાં જે નાડી-સંસ્થાન ન હોત તે શરીરનું કઈ ખાસ મૂલ્ય ન હેત. જે નાડી–મંડળને કાઢી નાખવામાં આવે તે ન જ્ઞાન હોઈ શકે અને ન ક્રિયા થઈ શકે. તમે એ ન ભૂલશે કે આપણું અસ્તિત્વને બે મૂળ સ્ત્રોત્ર છે-ચેતના અને શક્તિ. તેમનું સંવાદીકેન્દ્ર છેઆપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીરમાં જે સ્પંદને ઉત્પન્ન કરનારાં કેન્દ્રો છે તેમનાં સંવાદી કેન્દ્રો આ સ્થૂળ શરીરમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ છે. સંવાદી કેન્દ્રો વિના અભિવ્યક્તિ થઈ નથી શકતી. અભિવ્યક્તિ માટે માધ્યમ જોઈએ, કેમ કે જ્યારે અંદરથી બહાર આવવાનું હોય છે ત્યારે તે માધ્યમ વિના નથી થઈ શકતું. આ માધ્યમ છે નાડી–સંસ્થાન. તે જ્ઞાનવાહી નાડી– મંડળ દ્વારા આત્મ-ચેતનાને અભિવ્યક્તિ કરે છે તથા કિયાવાહી નાડીમંડળ દ્વારા આત્મ-શક્તિને અભિવ્યક્ત કરે છે. આ સંપૂર્ણ નાડી-સંસ્થાન સાધનાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાધક જે નાડીસંસ્થાનને સમજે નહીં તે તે સાધનામાં સફળ થઈ શકતું નથી. અતીન્દ્રિય ચેતનાને વિકાસ મનુષ્યમાં નાડી-સંસ્થાન જેટલું શક્તિશાળી છે, તેટલું બીજા કેઈ પ્રાણમાં નથી. જેટલાં પ્રાણીઓ છે તેમાં સૌથી વધારે શક્તિશાળી નાડી સંસ્થાન મનુષ્યને મળ્યું છે. એટલે મનુષ્ય જ અંધકારથી પ્રકાશ તરફ જઈ શકે છે, પશુ નથી જઈ શકતાં, કેમ કે પશુઓનું નાડીસંસ્થાન એટલું કાર્યક્ષમ નથી, શક્તિશાળી નથી. કહેવાય છે કે દેવે પણ મનુષ્ય બનવા ઈચ્છે છે, મનુષ્ય થઈને સાધના કરવા ઈચ્છે છે. એમ શા માટે ઈચ્છે છે? તેમને પણ તેવું નાડી-સંસ્થાન નથી મળ્યું કે જેના વડે સાધના કરી શકાય, વિશિષ્ટ આરાધન અને નવી ઉપલબ્ધિઓ પામી શકાય. મનુષ્યના નાડી-સંસ્થાનમાં બને વિશેષ પ્રકારની શક્તિઓ છે. જ્ઞાનની શક્તિ પણ છે અને કાર્યની શક્તિ પણ છે. તેના જ્ઞાનવાહી તંતઓ એટલા શક્તિશાળી છે કે તે ઉચ્ચ કેટિનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આપણું જ્ઞાન ઘણું ઓછું છે. આપણે માનીએ 47 Page #49 -------------------------------------------------------------------------- ________________ છીએ કે આજનો યુગ વૈજ્ઞાનિક યુગ છે અને તેમાં જ્ઞાનને ખૂબ જ વિકાસ થયે છે, પરંતુ આપણા નાડી સંસ્થાનમાં જ્ઞાનને વિકાસ કરવાની જેટલી ક્ષમતા છે, તેના પ્રમાણમાં થયેલે વિકાસ નગણ્ય છે. ઇન્દ્રિયોથી પર જે અતીન્દ્રિય ચેતના છે, તે અતીન્દ્રિય ચેતનાને જાગૃત કરી શકાય છે. મનુષ્ય અતીન્દ્રિય ચેતનાને જગાડી શકે છે અને ઇન્દ્રિયની સીમાઓને વટાવી તે સૂક્ષ્મ સત્યેને જોઈ શકે છે, જેમને ઈન્દ્રિયે કદી પણ જોઈ શકતી નથી. તે ઈન્દ્રિયે, મન અને બુદ્ધિ-આ બધી સીમાઓને પાર કરી સત્યને સાક્ષાત્કાર કરી શકે છે. બે પ્રકારનું બળ હોય છે. એક છે શરીરનું બળ અને બીજુ છે આત્માનું બળ–અધ્યાત્મનું બળ. શરીરના બળથી આપણે પરિચિત છીએ, પરંતુ અધ્યાત્મના બળથી પરિચિત નથી. અધ્યાત્મનું બળ શરીરના બળથી ઘણું વધારે હોય છે. આપણે ઈન્દ્રિયેના બળથી પરિચિત છીએ. શું ઈનિદ્રમાં એટલી જ શક્તિ છે, જેટલી શક્તિથી આપણે પરિચિત છીએ? નહીં, તેમની શક્તિ ઘણું વધુ છે. સામે પડેલી વસ્તુને જેવી એટલી જ માત્ર આંખની શક્તિ નથી. તેની શક્તિ ઘણે આગળ સુધી કામ કરે છે. સાધના કરનાર વ્યક્તિ તે શક્તિને પ્રગટ કરવાને પ્રયત્ન કરે છે. સાધના દ્વારા અગર જેવાની શક્તિને વિકાસ કરવામાં આવે તે આપણે ખૂબ ખૂબ દૂર રહેલા પદાર્થોને પણ સાક્ષાત્ જોઈ શકીએ છીએ, જેને “દૂરદર્શન” કહેવાય છે. વ્યવધાન હોવા છતાં પણ જોઈ શકાય છે. ધૂળને પણ જોઈ શકાય છે. અને સૂક્ષમને પણ જોઈ શકાય છે. 48. Page #50 -------------------------------------------------------------------------- ________________ ત્રણ શરીર-પ્રેક્ષા શા માટે? શરીર આત્મા છે પ્રેક્ષાધ્યાનનું સૂત્ર છે–આત્મા વડે આત્માને જુઓ. આ સૂત્રનું તાત્પર્ય છે-ચિત્ત વડે આત્માનાં વિભિન્ન સ્તરને જુઓ. જોતાં જોતાં સાધ્ય એટલે શુદ્ધ ચેતના સુધી પહોંચી જવાશે. જ્યારે આપણે જોવાનું શરૂ કરીશું ત્યારે સૌ પ્રથમ આપણું સામે આવશે–શરીર. શરીર આપણે આત્મા છે. જ્યાં સુધી તેમાં પ્રાણ-શક્તિને સંચાર હોય ત્યાં સુધી આપણે શરીરને સર્વથા અનાત્મા ન કહી શકીએ. આંગળી એટલા માટે હલે છે કે તે આત્મા છે. શું શરીરને કઈ એ વિભાગ છે, જયાં આત્મા ન હોય? શું શરીરને એક પણ પરમાણુ એ છે જે આત્માથી ભાવિત ન હોય? આત્મા છે એટલે માણસ ખાઈ રહ્યો છે, બોલી રહ્યો છે, શ્વાસનું સ્પંદન થઈ રહ્યું છે. આત્મા ચાલ્યા જાય તે માણસ ન ખાઈ શકે, ન બોલી શકે, અને ન શ્વાસ લઈ શકે. શ્વાસ આત્મા છે, ભાષા આત્મા છે, આહાર આત્મા છે અને શરીર આત્મા છે. આહાર એક પર્યાપ્તિ પણ છે અને પ્રાણ-શક્તિ પણ છે. શરીર એક પર્યાતિ પણ છે અને પ્રાણ૧. પ્રર્યાપ્તિ એટલે શારીરિક ક્રિયાઓની શક્તિ 49 Page #51 -------------------------------------------------------------------------- ________________ શક્તિ પણ છે. ભાષા એક પર્યામિ છે, તે એક પ્રાણ-શક્તિ પણ છે. મન એક ભૌતિક શક્તિ છે, તેા તે એક પ્રાણશક્તિ પણ છે. આપણે ભૌતિક પદાર્થ અને આત્માને વહેચી નથી શકતા. શરીર પ્રમુખતા મન સ્વતંત્ર નથી. શરીર મનને પેદા કરે છે. વચન સ્વતંત્ર નથી. શરીર વચનને પેદા કરે છે. આપણું સ્વરતંત્ર વાણીને પેદા કરે છે. આપણું શ્વસન-ત ંત્ર શ્વાસની પરંપરાને ચલાવે છે. શ્વાસ સ્વતંત્ર નથી. શરીર શ્વાસને ઉત્પન્ન કરે છે. આપણું મગજ મનને પેદા કરે છે. આ બધાંને પેદા કરવાની પૂરેપૂરી વ્યવસ્થા આપણા શરીરમાં છે. શરીર આ બધાંને પેદા કરે છે. આ શરીરશાસ્ત્રીય દૃષ્ટિકણુ છે. અધ્યાત્મ-શાસ્ત્રીય દૃષ્ટિકોણ બીજે છે. જૈન આગમે। અનુસાર જેટલા પરમાણુ, જેટલા પુદ્ગલ (ભૌતિક પદાર્થ) બહારથી લેવામાં આવે છે, તેમને લેવા માટેનુ એકમાત્ર માધ્યમ છે : આપણું શરીર. વાસ્તવમાં ચચળતાનું એક માત્ર સૂત્ર છે : શરીર. શરીર વચનના પરમાણુ ગ્રહણ કરે છે. વચનના પરમાણુઓને તે ભાષાના રૂપમાં બદલે છે. જ્યારે વચનના પરમાણુઓનું વિસર્જન થાય છે, વિસ્ફોટ થાય છે, ત્યારે ભાષા શબ્દરૂપે સંભળાય છે. તે ક્ષણનું નામ ‘વચન' છે. મકીનું બધું કામ શરીરે જ કરવું પડે છે. વચનની આખી ય પ્રક્રિયા શરીર સંભાળે છે, પૂરેપૂરી જવાબદારી શરીરની છે એટલે વચનને શરીરથી સર્વથા પૃથક્ નથી કરી શકાતું. શરીરના એક ભાગ છે—વચન. મનને પણ શરીરથી પૃથક્ 50 Page #52 -------------------------------------------------------------------------- ________________ નથી કરી શકાતું. શરીરને એક ભાગ છે–મન. મનના પરમાણુઓને શરીર ગ્રહણ કરે છે. મનના પરમાણુઓને ચિંતન રૂપે શરીર બદલી નાખે છે. માત્ર માનસિક પરમાણુ એનું વિસર્જન થાય છે, તે ક્ષણનું નામ છે-મન, અને આ સમગ્ર જવાબદારી સંભાળે છે, શરીર. સમસ્ત ચિંતનને ભાર, આ શરીર નિભાવે છે. વાસ્તવમાં એક જ તત્ત્વ છે– શરીર. ધાસ, મન, વચન-આ બધા ય શરીરના જ એક ભાગ માત્ર છે. તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. શરીર વિના કોઈ ચિંતન કરે એ અશક્ય છે. શરીર વિના ચિંતન, શરીર વિના વાણી અને શરીર વિના શ્વાસ ક્યારે પણ શક્ય નથી. તે બધાં શરીર દ્વારા જ ઘટિત થાય છે. આ પરમ સત્ય જાણી લીધા પછી તે ઉત્તર માટે કઈ જિજ્ઞાસા બાકી નહીં રહે કે ચિત્તની શુદ્ધિ માટે શરીરની સ્થિરતા કેમ જરૂરી છે. જ્યારે શરીર ચંચળ હોય છે ત્યારે ઇન્દ્રિય-ચેતના બહાર જાય છે, જ્યારે શરીર ચંચળ હાથ છે ત્યારે મનની ચેતના બહાર જાય છે. શરીર જેવું સ્થિર બન્યું, નિશ્ચલ બન્યું, શાંત થયું કે ઈન્દ્રિય-ચેતના પાછી ફરે છે, માનસિક-ચેતના પણ પાછી આવે છે. પ્રતિક્રમણ શરૂ થઈ જાય છે ચેતનાનું બહાર જવું અતિક્રમણ છે અને ચેતનાનું પુનઃ પોતાની અંદર આવી જવું પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ આપોઆપ શરૂ થઈ જાય છે. ચેતનાના પ્રતિકમણના લાભે જ્યારે આપણે પ્રતિક્રમણની સ્થિતિમાં હોઈએ છીએ, ત્યારે ચેતના અંદર પાછી વળે છે અને ચેતનાને બહારને 51 Page #53 -------------------------------------------------------------------------- ________________ સંપર્ક તૂટી જાય છે. ચિત્ત જ્યારે અંદર જ જેવા લાગે છે, ત્યારે પિતાની સમગ્ર શક્તિનું નિજન અંદર થાય છે, તે સમયે સહુથી પહેલાં શ્વાસનું દર્શન થાય છે. સહજભાવે શ્વાસપ્રેક્ષા થઈ જાય છે, પ્રેરણાની જરૂર નથી પડતી. કંઈ કહેવાની જરૂર નથી રહેતી. ચેતના અંદર વળી કે પહેલું કાર્ય થશેશ્વાસ-દર્શન. આપિઆપ પત્તો લાગશે કે આ શરીરની અંદર એક ઘટના ઘટી રહી છે. પહેલી ઘટના-શરીર સ્થિર, શાંત પરંતુ શ્વાસ ચાલી રહ્યો છે. ખૂબ મંદ ગતિથી ચાલી રહ્યો છે. દીર્ઘશ્વાસ આપોઆપ થઈ જશે. દીર્ઘ શ્વાસ, મંદ શ્વાસ-આ સહજ નિયમ છે શરીરને. જ્યારે શરીર ચંચળ હશે, શ્વાસ ટૂંકે હશે. શરીર સ્થિર હશે, શ્વાસ લો થઈ જશે–દીર્ઘ થઈ જશે. શ્વાસની સ્થિરતા શરીરની સ્થિરતા પર નિર્ભર છે. શરીર જેટલું ચંચળ હોય છે, તેટલી જ શ્વાસની ગતિ વધતી જાય છે, સંખ્યા વધતી જાય છે, શ્વાસ ટૂંક થતું જાય છે. એક મિનિટમાં ૧૬ શ્વાસ લેનાર વ્યક્તિના શરીરની ચંચળતા જ્યારે વધી જાય છે ત્યારે શ્વાસની સંખ્યા પણ ૨૦, ૨૫, ૩૦ આમ આગળ ને આગળ વધતી જાય છે. ૬૦, ૭૦ સુધી પણ પહોંચી જાય છે. શરીર શાંત થયું કે શ્વાસની સંખ્યા ઓછી થવા લાગશે. શ્વાસની લંબાઈ વધી જશે, શ્વાસ આપોઆપ મંદ થઈ જશે. શ્વાસની મંદતાને નિયમ સ્થિરતા સાથે જોડાયેલ છે. સમાધિ માટે શરીર–પ્રેક્ષાની વાત સાંભળીને તમને કંઈક અટપટું લાગતું હશે. આવ્યા હતા ધ્યાન શીખવા અને અમને 52 Page #54 -------------------------------------------------------------------------- ________________ શીખવાડાઈ રહ્યું છે શરીરને જોવાનું. લલાટ અને ભ્રમને જુઓ, આંખે અને કાનને જુઓ. આ બધું એક આયનામાં જોઈ શકાય છે. આ કામ તે ઘરે પણ થઈ શકે છે, પછી આ શિબિરની જરૂર જ શી છે? દર્પણમાં શરીરને જેનાર ચામડીને જુએ છે, રૂપ-રંગને જુએ છે, આકૃતિને જુએ છે. બસ, એટલું જ જોઈ શકે છે. શું તમે ક્યારેય ચામડીની અંદર શું છે તે જોયું છે? પ્રાણના પ્રવાહથી થનારાં પ્રકંપને અને સ્પંદને પકડયાં છે? નહીં, એમને જાણવાને પ્રયત્ન કોણ કરે? પ્રાણની પાછળ ચેતનાની જે સક્રિયતા છે, ચેતનાને જે પ્રવાહ છે, તે તરફ માણસ ક્યારેય ધ્યાન નથી આપતે. શરીર-પ્રેક્ષા એટલે નથી કરવામાં આવતી કે રૂપરંગ જોઈ શકાય, પરંતુ એટલા માટે કરવામાં આવે છે કે આ માંસ અને ચામડાના પૂતળાની અંદર પ્રાણ અને ચેતનાને જે પ્રવાહ છે, તેની સાથે સંપર્ક સાધી શકાય. તેને સાક્ષાત અનુભવ કરવાને એક ઉપાય છે-શરીર-પ્રેક્ષા. સમાધિ સુધી પહોંચવાને આ ઉપાય છે. આપણે આ ઉપાયનું આલંબન લઈએ. આત્મદર્શનની પ્રક્રિયા આત્મદર્શનને પહેલે ઉપાય છે-શરીરને જેવું. જે વ્યક્તિને શરીર જોતાં આવડ્યું નથી, તે આત્મદર્શન નથી. કરી શકો. તમે વિચારશે, શરીરને તે જ જોઈએ છીએ. એમ ને એમ પણ જોયા કરીએ છીએ, આખું શરીર નજરે પડે છે, અને એનાથી સંતોષ નથી થતે તે અરીસે સામે રાખીને જોઈએ છીએ. આખા શરીર જેટલે અરીસે 58 Page #55 -------------------------------------------------------------------------- ________________ સામે હોય તો આખું શરીર જોઈ શકાય. પરંતુ આ જેવું જેવું નથી. શરીરને જોવાની પણ એક કળા છે. તેને જોવાની એક વિધિ છે. જ્યાં સુધી શરીરને જોવાની વિધિ નથી જાણુતા, ત્યાં સુધી ફક્ત ચામડીને જોઈ શકીએ છીએ, રૂપરંગને જોઈ શકીએ છીએ આકાર-પ્રકારને જોઈ શકીએ છીએ, બનાવટને જોઈ શકીએ છીએ, પરંતુ શરીરને જોઈ શકતા નથી. શરીરને ત્યારે જોઈ શકીએ છીએ જ્યારે શરીર–પ્રેક્ષાને અભ્યાસ કરીએ છીએ. જે વ્યક્તિ શરીર–પ્રેક્ષાને અભ્યાસ નથી કરતી, તે શરીરને જોઈ નથી શકતી. એક એક અવયવ પર ચિત્તને લઈ જાવ. બહાર અને અંદર ચિત્તને ટકા, એકાગ્ર કરે. શરીરની અંદર પ્રાણનાં જે પ્રકંપન થઈ રહ્યાં છે, જે રસાયણ કામ કરી રહ્યાં છે, જે વિદ્યુત કામ કરી રહી છે, તેને જુઓ. શરીરની અંદર કેટલું પરિવર્તન થઈ રહ્યું છે, ક્યારેક જૈવિક–રાસાયણિક પરિવર્તન, ક્યારેક કર્મ વિપાકથી થનાર પરિવર્તન, ક્યારેક ઠંડી-ગરમીના કારણે થનાર પરિવર્તન ક્યારેક ભેજન વગેરે દ્વારા થનાર પરિવર્તનઆ બધું આપણે જોઈએ. આપણા શરીરની કૅમિસ્ટ્રી” જુદી, છે, જુદી રીતે કામ કરી રહી છે. તે બધાં પરિવર્તનને જ્યાં સુધી આપણે જોઈ નહીં શકીએ, ત્યાં સુધી આત્મદર્શનની વાત જ નહીં થાય. આ શરીરમાં આત્મા તે ઘણે ઊંડે છે. તેના પર તે ન જાણે કેટલાંય પડ જામી ગયાં છે. તે બધાને જોયા વિના તે સૂક્ષમ સત્યને–પરમ સૂક્ષ્મ સત્યને જોઈ નહીં શકાય, તેને સાક્ષાત્કાર કરી નહીં શકાય. આપણે બધા દરવાજાને, બધાં તાળાને અને બધી 54 Page #56 -------------------------------------------------------------------------- ________________ બારીઓને ખોલી નાખવાં પડશે. બધું ખૂલી જશે ત્યારે આત્માને સાક્ષાત્કાર થશે. આપણું ચૈતન્યના કણ-કણ ઉપર, ચૈતન્યના પ્રત્યેક પ્રદેશ ઉપર અનંત અનંત કર્મના પરમાણુએ ચૂંટેલા છે. જે ચંચળતાના પરમાણુઓ ચૂંટેલા છે તે આપણી ચંચળતાને વધારે છે. આ બધાં ચક્રને જ્યાં સુધી આપણે તેડી નહીં નાખીએ અને તેમને પ્રકંપિત કરી નહીં શકીએ ત્યાં સુધી આત્માને સાક્ષાત્કાર નહીં થાય. આત્માને સાક્ષાત્કાર કરવા માટે આપણે સ્થળમાંથી સૂક્ષ્મમાં પ્રયાણ કરવું પડશે. સ્થૂળથી નીકળી સૂક્ષ્મ સુધી પહોંચીએ. તમે પહેલી જ ક્ષણમાં ધૂળમાંથી સૂફમ સુધી પહોંચી જવા ઈચ્છે છે, ઘણી અજબ વાત છે. આજે જ અભ્યાસ શરૂ કર્યો અને આજે જ સૂમ સુધી પહોંચી જવા ઈચ્છે છે! પહેલી ક્ષણમાં તે યાત્રા પ્રારંભ કરી અને બીજી ક્ષણે જ મંજિલ સુધી પહોંચી જવા માગે છે, આ વાત સંગત નથી. એવું કદિ ન બને. દરેક યાત્રાને એક કમ હોય છે. વાહન ભલે ગમે તેટલું ઝડપી કેમ ન હોય, ભલે ને કેટલી ય શક્તિથી ચાલનાર કેમ ન હોય, તેય તે કમ ચાલશે જ, સમય લાગશે જ, રેલગાડીને થોડા કલાક લાગે છે, વિમાનને ડીક મિનિટો લાગી શકે અને તેમનાથી વધુ નબળું વાહન હોય-બળદગાડી હોય તે ઘણું વધારે કલાક લાગી શકે છે. પણ કઈને કઈ કમ તે હોય જ છે. એવું નથી થતું કે વિમાન પર પહેલી ક્ષણે ચડ્યા અને બીજી ક્ષણે લંડન પહોંચી ગયા. આપણી જાણવા અને જવાની યાત્રાને, આત્માના શુદ્ધ 55 Page #57 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપની યાત્રાને પહેલે પડાવ છે શ્વાસ-દર્શન. બીજે. પડાવ છે–શરીર-દર્શન, શરીર–પ્રેક્ષા. શરીરને જેવું–આ ઘણું વિચિત્ર વાત લાગે છે કે જે શરીરમાં આપણે જીવી રહ્યા છીએ, જે આપણું સૌથી નિકટનું મિત્ર છે, તેને આપણે શું જોઈશું? તેમાં લેવાનું શું છે? આ પ્રશ્નો ત્યાં સુધી હોય છે જ્યાં સુધી આપણે જોવાનું શરૂ નથી કરતા. જેવાની શરૂઆત કરતાં જ બધા પ્રશ્નો અદશ્ય થઈ જાય છે. શરીરમાં ઘણું બધું છે જેવાનું. જોતાં રહીએ. ક્યારેય પૂરું નહીં થાય. રોજ રોજ નવા નવા અનુભવ થતા રહેશે. પછી લાગશે કે શરીરમાં એટલું જોવાનું છે કે તે કદિ પૂરૂં જ નથી થતું. બીમારીને પત્તો લાગે તે માટે ડોકટર પણ શરીરની અંદર જ જુએ છે. ડૉકટર જેટલી અધિક નિપુણતા અને સૂક્ષમતાથી શરીરને જોઈ શકે છે, તે બીમારીનું તેટલું સાચું નિદાન કરી શકે છે. તે નાડી પર પિતાની આંગળીઓ ઠવે છે. નાડીના ધડકાર તે પકડે છે. અન્યોન્ય સૂક્ષમ સ્પંદનેને પકડવા પ્રયત્ન કરે છે અને પછી તે સ્પંદનેને આધારે બીમારીના મૂળને પકડીને નિદાન પ્રસ્તુત કરે છે. તે સમગ્ર શરીરને તપાસી જાય છે. અન્તમાં તે જાણી લે છે કે શરીરમાં શું થઈ રહ્યું છે. કેવળ ચિંતનના આધારે આમ ન થઈ શકે. ડોકટર ઊંડાણમાં જઈને જ સૂક્ષ્મતમ કારણોને પકડી પાડે છે. ઊંડાણમાં જોવા માટે ભલે ને તે ઉપકરણને ઉપયોગ કરે, પરંતુ ઊંડાણમાં ઊતર્યા વિના જે મેળવવાનું છે તે મેળવી શકાતું નથી. ધ્યાન દ્વારા પણ ઊંડાણમાં જઈ શકાય છે. ધ્યાન દર્શન છે, ઊંડાણમાં જોવાની પ્રક્રિયા છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ જોવાના પ્રયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનું મહત્ત્વ ત્યારે જ અનુભવાય છે જ્યારે ચિત્તની સ્થિરતા, દેઢતા અને સ્પષ્ટતાથી દૃશ્યને જોવામાં આવે. શરીરનાં પ્રક'પનાને જોવાં તેની અંદર પ્રવેશી અ`દરનાં પ્રક'પનાને જોવાં, મનને બહારથી અંદર લઈ જવાની પ્રક્રિયા છે. શરીરનું જેટલું કદ છે, તેટલું જ આત્માનું કદ છે. જેટલું આત્માનું કદ છે, તેટલું જ ચેતનાનું કદ છે. આનું તાત્પર્ય એ છે કે શરીરના કણેકણમાં ચૈતન્ય વ્યાપ્ત છે, એટલા માટે શરીરના પ્રત્યેક કણમાં સંવેદન થાય છે. તે સંવેદનથી ચિત્ત પેાતાના સ્વરૂપને જુએ છે. પોતાના અસ્તિત્ત્વને જાણે છે અને પેાતાના સ્વભાવને અનુભવે છે. શરીરમાં થનાર સંવેદનાને જોવાં તે ચૈતન્યને જોવા ખરાબર છે, તેના માધ્યમથી આત્માને જોવા ખરાખર છે. અનુભવની પ્રક્રિયા શરીર-પ્રેક્ષાની આ પ્રક્રિયા અંતર્મુખ થવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે બહારની બાજુ પ્રવાહિત થનાર ચૈતન્યની ધારાને અંદરની તરફ પ્રવાહિત કરવાનું પ્રથમ સાધન સ્થૂળ શરીર છે. શરીર પ્રેક્ષામાં પહેલાં શરીરના બાહ્ય ભાગને જોવામાં આવે છે, પછી શરીરની અંદર મનને લઇ જઈને અંદરના ભાગને જોવામાં આવે છે. શરીરનાં સ્થૂળ અને સૂક્ષ્મ સ્પદનાને જોઇએ છીએ. શરીરની અંદર જે કઈ છે, તેને જોવાના પ્રયત્ન કરીએ છીએ. આપણી કેષ-સ્તરીય ચેતના જે દરેક કોષની પાસે છે, તેને આપણે પ્રેક્ષા દ્વારા 57 Page #59 -------------------------------------------------------------------------- ________________ જાગૃત કરીએ છીએ. ચેતનાના જે કે સૂતેલા છે, કુંઠિત છે, તેમને જાગૃત કરીએ છીએ, શરીરને પ્રત્યેક કણ ચિત્તને આ નિદેશને સ્વીકાર કરવા માટે તત્પર છે કે તે જાગી જાય અને મનની સાથે તેને સંબંધ જોડાઈ જાય. પરંતુ જ્યારે જગાડવાને પ્રયત્ન નથી થતું ત્યારે તે મૂચ્છમાં પડ્યા રહે છે અને એવી સ્થિતિમાં ચિત્તને નિર્દેશ તેમના સુધી પહોંચતાં નિષ્કિય જ રહી જાય છે. સ્થૂળ શરીરની અંદર તેજસ અને કાર્મણ–એ બે સૂક્ષ્મ શરીર હોય છે. તેમની અંદર આત્મા છે. સ્થૂળ શરીરની ક્રિયાઓ અને સંવેદનેને જેવાને અભ્યાસ કરનાર ક્રમશઃ તેજસ અને કામણ શરીરને જેવા લાગે છે. શરીર-પ્રેક્ષાને સારે અભ્યાસ અને મન સુશિક્ષિત થયા પછી શરીરમાં પ્રવાહિત થનાર ચૈતન્યધારાને સાક્ષાત્કાર થવા લાગે છે. એમ જેમ જેમ સાધક સ્થૂળથી સૂફમદર્શન તરફ આગળ વધે છે, તેમ તેમ તેને અપ્રમાદ વધતું જાય છે. શરીર-પ્રેક્ષાને અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે કોઈ એવી ઘટના બને કે જેથી શરીરથી ભિન્ન પિતાના ચૈતન્યને બેધ પામી શકાય. તેની ઝલક મળી જાય. શરીરને જોતાં જોતાં પ્રાણ પ્રવાહ પકડી શકાય. પ્રાણપ્રવાહને જોતાં જતાં સૂક્ષમ શરીરનાં પ્રકંપને પકડી શકાય અને તેનાથી આગળ જતાં સૂકમતમ શરીર-કર્મશરીરનાં પ્રકંપનેને અનુભવ થઈ જાય, ચૈતન્યનાં સ્પંદને પણ અજ્ઞાત ન રહે. જ્યારે આનંદને તે મહાશ્રોત આપણું પકડમાં આવી જાય છે, ત્યારે બહારનું જગત નીરસ લાગવા માંડે છે. આપણું 58 Page #60 -------------------------------------------------------------------------- ________________ સમસ્યાઓ એટલા માટે ઉભરાય છે કે આપણે બાહ્ય જગતમાં વધુ જીવીએ છીએ, આંતરિક જગતમાં જીવવાને પ્રયાસ નથી કરતા. જ્યાં સુધી અંદરના દરવાજા ઊઘડતા નથી ત્યાં સુધી આપણા ખજાના વિષે જાણતા નથી. અંદરના શબ્દો કેટલા સુખદ છે, અંદરની ગંધ કેટલી મીઠી છે, અંદરનું રૂપ કેટલું મેહક છે, તેને આપણને ત્યાં સુધી અનુભવ નથી થતું, જ્યાં સુધી આપણે અંદરનાં બારી-દરવાજાઓને ખેલી નથી નાખતા. જ્યાં સુધી અંદરના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આનંદને અનુભવ નથી થતું ત્યાં સુધી મનુષ્ય ગમે તેટલું ભણે, જ્ઞાન મેળવે કે સાંભળે, તેનું આકર્ષણ બાહ્ય જગતમાં જ રહેશે. આ આકર્ષણને તેડી નથી શકાતું. ધર્મને ગમે તેટલે ઉપદેશ સાંભળવા મળે છે ધર્મના ક્રિયાકાંડેની ગમે તેટલી ઉપાસના કરવામાં આવે, પણ જ્યાં સુધી અંદરની જાગૃતિ થાય નહીં કે અંદરની ઝાંખી થાય નહીં, ત્યાં સુધી આકર્ષણ બહારનું જ રહેશે, અંદરનું નહીં. કાનની વાત કાન સુધી જ પહોંચીને અટકી જશે અને મગજના તંતુઓને ઝણઝણાવીને પૂરી થઈ જશે, પણ અંદર સુધી પહોંચશે નહીં. અંદરનું સામ્રાજ્ય અને ખું છે. તેને પિતાને સિદ્ધાંત છે, નિયમ છે, અનુભવ છે. તેની વ્યાખ્યા અને પરિભાષા સાવ જુદી છે. - શરીરમાં હૃદય ધબકી રહ્યું છે, લેહી ફરી રહ્યું છે, વાયુને સંચાર થઈ રહ્યો છે. શરીરના બધા અવયવે સક્રિય છે. શરીરના સમગ્ર તંત્રમાં સક્રિયતા છે. શરીર-યંત્ર ચાલી રહ્યું છે. જાણે કે કઈ અતિ વિશાળ ફેક્ટરી ચાલી રહી છે. 59 Page #61 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં અગણિત પરિવર્તને થઈ રહ્યાં છે. અગણિત પરિ મને થઈ રહ્યાં છે. હજારો ઘટનાઓ ઘટિત થઈ રહી છે. તે પણ મનુષ્યને કંઈ ખબર નથી. તે જાણી નથી શકતે કે કંઈક થઈ રહ્યું છે તેનું કારણ છે કે તે સંવેદનાને પકડી જ નથી શકતે. ખૂબ ઊંડાણમાં ધ્યાન દેવાથી જ ખબર પડે છે કે શરીરની અંદર કેટલી સક્રિયતા છે. નાડી ચાલી રહી છે. લેહી ફરી રહ્યું છે. હૃદય ધબકી રહ્યું છે. સૂક્ષ્મ બન્યા વિના તે બધાંધી ખબર જ નથી પડતી. આપણું મન પણ એટલું સ્થૂળ થઈ ગયું છે કે તે સ્થળને જ પકડી શકે છે, સૂફમને પકડી નથી શકતું. સૂક્ષ્મને પકડવા માટે મનને સૂક્ષ્મ બનવું પડે છે. સાધનાને ક્રમ મનને સૂક્ષ્મ બનાવવાને ક્રમ છે. મનની યાત્રા જેમ જેમ આગળ વધતી જશે, મન સૂક્ષ્મ થતું જશે અને પછી આપણે સૂક્ષ્મને પકડવા માટે સૂક્ષમ થઈ જઈશું. જ્યારે સૂક્ષ્મ પકડાશે ત્યારે સ્થળની પકડ છૂટી જશે, ત્યારે સ્થૂળ સંવેદને છૂટતાં જશે અને સૂક્ષમ સંવેદને હસ્તગત થતાં જશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ શરીર–પ્રેક્ષા : વિધિ પ્રેક્ષા ધ્યાન વર્તમાનમાં જીવવાનું શીખવે છે, વર્તન માનમાં શરીરમાં જે કંઈ બને છે, જે હલચલ થઈ રહી છે અથવા જે કારણેથી હલચલ થઈ રહી છે, તે બધાને જેવું તે જ પ્રેક્ષાધ્યાન છે. શરીરની રચના ખૂબ જ સૂક્ષ્મ અને રહસ્યમય છે. એક એક કેષ (સેલ)ની રચના પણ અત્યંત સૂક્ષમ છે. લાંબા અભ્યાસ પછી જ આપણે તેનાથી કંઈક પરિચિત બની શકીએ છીએ. દરેક સાધકની જેવાની અથવા ગ્રહણ કરવાની ક્ષમતા સરખી નથી હોતી. બધાનું નૈપુણ્ય કે કૌશલ્ય એકસમાન નથી હોતું. તે વ્યક્તિ-વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય છે. આજ જે એક વ્યક્તિ પ્રેક્ષાને અભ્યાસ શરૂ કરે છે તે ખૂબ સ્થળ પર્યાને જ પકડી શકે છે. જે વ્યક્તિએ ઘણા સમય સુધી અભ્યાસ કર્યો છે તે આગળ એટલી સૂક્ષમતાઓને પકડી લે છે અને તેનામાં એટલી કુશાગ્રતા આવી જાય છે કે તેની સરખામણી નથી કરી શકાતી. સ્થળથી સૂમ તરફ આપણે શરીર-પ્રેક્ષા વડે શરીર વિષે જ્ઞાન અથવા શરીરની અનુભૂતિ કે દર્શન કરીએ. આપણી આ ક્રિયા અંત 61 Page #63 -------------------------------------------------------------------------- ________________ મુખી છે અર્થાત આપણે બહારથી અંદરની તરફ જઈએ. ચેતનાને એકદમ બહારના સ્તરથી શરૂ કરીને આપણે અનુકમે અંદરને અંદર ઊંડા ઊતરીએ અર્થાત્ આપણે સ્થૂળથી સૂક્ષમ તરફ જઈએ. પહેલાં શરીરનાં સ્થૂળ પ્રકંપનેને સાક્ષાત્કાર કરીએ, પછી શરીરની અંદર થનાર સૂક્ષ્મ પરિવર્તનને સાક્ષાત્કાર કરીએ, રસાયણોને સાક્ષાત્કાર કરીએ, શરીરનું સંચાલન કરનારી વિદ્યુતને સાક્ષાત્કાર કરીએ, પછી તે બધાનું સંચાલન કરનારી પ્રાણ-ધારાને સાક્ષાત્કાર કરીએ. જ્યારે આ બધાને સાક્ષાત્કાર કરીએ છીએ, તે સૂક્ષમ શરીરને સાક્ષાત્કાર થવા લાગે છે. તે પછી અતિ સૂક્ષ્મ શરીરમાં થનારાં પ્રકંપનેને પણ સાક્ષાત્કાર થવા લાગે છે, કમ–સંસ્કારોને સાક્ષાત્કાર થવા લાગે છે. છેવટે ચૈતન્યને સાક્ષાત્કાર થાય છે, આત્માનું દર્શન થાય છે. શરીરનું ઊંડાણ શરીર પ્રેશાના પ્રયાગ વખતે કહેવામાં આવે છે કે ઊંડા ઊતરે. પ્રશ્ન થઈ શકે—કયાં જઈએ? શરીરની ઊંડાઈ આગળથી પાછળ સુધી વંતભર જ છે. એટલું ઊંડાણ ક્યાં છે કે ઊંડાણમાં જઈએ ? આપણું શરીર તે એટલું નાનું, પાતળું અને સાંકડું છે કે ત્યાં તે ઊંડાણ જેવી કોઈ વસ્તુ જ નથી. જે આપણે ચર્મચક્ષુથી જઈશું તે ઊંડાણની વાત સમજવામાં નહીં આવે. પરંતુ જ્યારે આપણે ચેતનાનાં સ્તરે જોઈએ છીએ, સૂક્ષમ જગતમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આ શરીરની અંદર એટલાં ઊંડાણે છે, જેટલાં દુનિયાની કઈ વસ્તુમાં નથી. આ બધાં 62 Page #64 -------------------------------------------------------------------------- ________________ ઊંડાણને તાગ લેવા માટે ખૂબ પ્રયત્ન કરે પડશે, અનાયાસ કંઈ પણ મળશે નહીં. શરીર–પ્રેક્ષાને ક્રમ ઊંડાણમાં ઊતરવાનાં ક્રમિક પાન આ પ્રમાણે છે (૧) શરીર પ્રેક્ષામાં સૌ-પ્રથમ આપણને ચામડીના ઉપરના ભાગનાં સંવેદનને અનુભવ કે દર્શન થશે. જેમ કે–પિતાનાં વસ્ત્રોને સ્પર્શ, વાતાવરણની ગરમી-ઠંડી, પરસે, ખંજવાળ વગેરે. (૨) પિતાની માંસપેશીઓના હલનચલનથી ઉત્પન્ન થનાર સંવેદનું દર્શન (અનુભૂતિ). (૩) પિતાના આંતરિક અવયે દ્વારા ઉત્પન્ન સંવેદનેને અનુભવ. (૪) અને અંતમાં, પિતાના નાડીતંત્ર (તંત્રિકા તંત્ર)ની અંદર વહેતા વિદ્યત આવેગો દ્વારા ઉત્પન્ન સૂમિ પ્રકપ અનુભવ, આખા શરીરમાં નિરંતર વહેતી પ્રાણધારાનાં પ્રકંપનેને અનુભવ. આ રીતે, અનુભવની સમગ્ર પ્રક્રિયાની શરૂઆત ત્વચાસંવેદનાથી થાય છે. શરીર-પ્રેક્ષાના પ્રયોગ દરમિયાન સાધકે પિતાના ચિત્તને શરીરના એકે એક અંગ પર–પગથી માથા સુધી કે માથાથી પગ સુધી-કેન્દ્રિત કરવાનું હોય છે. તથા પ્રત્યેક ભાગમાં થનાર સંવેદનાને દષ્ટાભાવથી જોવાનાં છે. ઊંડાણમાં ઊતરીને સ્થૂળથી સૂક્ષમ સંવેદને સુધી ચિત્તને પહોંચાડીને તેમને ફક્ત જેવાનાં છે. આખેથી જેવું જેવું નથી. જ્યારે આપણી ચિત્તની 63 Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ ચાલતી હોય છે, ચિત્ત સક્રિય હોય છે, પરંતુ તેની સાથે કેઈ ઉહાપોહ નથી હોતે, કોઈ શબ્દ નથી હોતે, કઈ કલ્પના નથી હોતી, કઈ વિચાર નથી હે, કઈ ચિંતન નથી હોતું, કઈ મનન નથી હોતું, કઈ સ્વપ્ન નથી હોતું, કોઈ સ્મૃતિ નથી હોતી, તે ચિત્તની સક્રિયતાનું નામ છે—જેવું. જોવામાં માત્ર જેવાનું હોય છે, કેરે અનુભવ હોય છે અને બીજું કશું પણ નથી હતું. શરીર–પ્રેક્ષાની પદ્ધતિ “કેવળ દર્શનને અભ્યાસ છે. કેવળ જેવાનું હોય, તેની સાથે કઈ પ્રિયતા કે અપ્રિયતાનું સંવેદન ન હોય. રાગ-દ્વેષની કઈ ઊમિ કે તરંગ ન હોય. શરીર–પેક્ષા ચેતનાનું નિપ્તરંગ દર્શન છે. સામાન્ય રીતે વ્યક્તિની દષ્ટિ કેવળ પ્રિયતા અને અપ્રિયતાની સાથે જોડાયેલી હોય છે. તેનાથી જુદું કંઈ તે વિચારી જ નથી શકતી. પ્રિયતા–અપ્રિયતાના આ દ્વથી મુક્ત થયા વિના પરિવર્તન નથી થતું. આ દ્વન્દથી પર એવી દૃષ્ટિનું નિર્માણ શરીરપ્રેક્ષાથી થાય છે. સુખ-દુખથી ઉપર ઊઠીએ સુખ-દુ:ખ શું છે, તે સમજવું પડશે. સ્પંદન સાથે મનને વેગ સુખ છે અને સ્પંદને સાથે મનને યોગ દુઃખ છે. સ્પંદને સાથે જે મનને વેગ ન થાય તે ન સુખને અનુભવ થાય કે ન દુઃખને અનુભવ થાય. પ્રિય સ્પંદને સાથે મનને ગ થાય છે તે સુખ અને અપ્રિય સ્પંદનો સાથે મનને ભેગા થાય તે દુઃખ. સુખ-દુઃખની જે કલ્પના 64 Page #66 -------------------------------------------------------------------------- ________________ છે તે યોગ સાથે જોડાયેલી છે. મનને ન જોડે, સ્પંદન થતાં રહે, કઈ વાંધો નહીં. ન સુખ થશે, ન દુઃખ. - વર્તમાનમાં જીવવું શરીર-પ્રેક્ષાનું એક મહત્વપૂર્ણ સૂત્ર છે–વર્તમાનમાં જીવવું. શરીર–પ્રેક્ષા “વર્તમાનીને જોવાનું શીખવે છે. એટલે વર્તમાનમાં શું શું થઈ રહ્યું છે, તે જુઓ. કયે પર્યાય ચાલી રહ્યો છે? કયે પર્યાય નષ્ટ થઈ રહ્યો છે? કર્યો પર્યાય ઉત્પન્ન થઈ રહ્યો છે? કયાં કયાં જૈવિક અને રાસાયણિક પરિવર્તને આકાર પામી રહ્યાં છે? હદયનું સંચલન કેવી રીતે થઈ રહ્યું છે? શરીરનાં રસાયણે અને વિદ્યુત્વવાહ કેવી રીતે કામ કરી રહ્યાં છે? આ બધી ઘટનાઓને જેવી, વર્તમાનને જોવા બરાબર છે. શરીર–પ્રેક્ષાને અભ્યાસ વર્તમાનને જેવાને અભ્યાસ છે–ને ભૂતકાળમાં જીવવું કે ન ભવિષ્યમાં જીવવું-કેવળ વર્તમાનમાં જીવવું. Rs Page #67 -------------------------------------------------------------------------- ________________ પાંચ | શરીર–પેક્ષાના લાભ શરીર–પ્રેક્ષાનું મહત્ત્વપૂર્ણ પરિણામ છે–પ્રાણ પ્રવાહનું સંતુલન. શરીર–પ્રેક્ષા આધ્યાત્મિક પ્રક્રિયા છે. સાથે સાથે જ તે માનસિક અને શારીરિક પ્રક્રિયા પણ છે. આરોગ્ય જાળવવા માટે એક કીમતી ઉપચાર છે–પ્રાણચિકિત્સા. શરીર–પેક્ષા કરનાર માત્ર આધ્યાત્મિક પ્રગ જ નથી કરતે, સાથે સાથે પ્રાણચિકિત્સાને પ્રયોગ પણ કરી રહ્યો છે. બીમારી દૂર કરવાને ઉપાય કરી રહ્યો છે, પ્રેક્ષા છે-પ્રાણુનું સંતુલન માણસ બીમાર કેમ પડે છે? એક ડોકટર કહેશે કે જર્સના કારણે પડે છે. રેગ-નિરોધક શક્તિ ઓછી થઈ જાય છે, એટલે બીમાર પડે છે. એક આયુર્વેદિક વૈદ્ય કહેશે કે વાત, પિત્ત અને કફની ગરબડથી બીમાર પડે છે, પરંતુ અધ્યાત્મની સાધના કરનાર આ બને મતને સ્વીકાર નહીં કરે. તેને ઉત્તર હશે કે પ્રાણશક્તિમાં અસંતુલન થાય છે, એટલે માણસ બીમાર પડે છે. જે પ્રાણશક્તિનું સંતુલન જળવાઈ રહે તે માણસ બીમાર પડી શકે નહીં. અસંતુલન જ મનુષ્યને બીમાર બનાવી રહ્યું છે. ક્યાંક પ્રાણુ વધી જાય અને ક્યાંક પ્રાણ ઘટી જાય, તે સંતુલન ખેરવાઈ જાય. Page #68 -------------------------------------------------------------------------- ________________ આખા શરીરમાં પ્રાણધારાનું એક સંતુલન હોવું જોઈએ. વિપ્રવાહ સંતુલિત રહે જોઈએ. તે સંતુલન બગડવાથી માણસ બીમાર પડી જાય છે, દર્દ થાય છે, શરીર નકામું બની જાય છે, કોઈ અવયવની કામ કરવાની શક્તિ ઘટી જાય છે, પીડા થાય છે, વેદના થાય છે. બધું એટલા માટે થાય છે કે પ્રાણનું સંતુલન બગડેલું હોય છે. પ્રેક્ષા કરનાર સંપૂર્ણ શરીરને જુએ છે. માથાથી પગ સુધી જુએ છે. જેવાને અર્થ એ છે કે જ્યાં ચિત્ત જાય છે, ત્યાં પ્રાણ જાય છે. ચિત્ત અને પ્રાણ બને સાથે સાથે જાય છે. ચિત્ત જે જગ્યાએ કેન્દ્રિત થશે, પ્રાણને તેની સાથે જવું જ પડશે. પ્રાણ ચિત્તને અનુચર છે, અનુગામી છે. આખા શરીરમાં ચિત્તની યાત્રા થાય છે. તેને અર્થ છે કે આખા શરીરમાં પ્રાણની યાત્રા થાય છે. જે સંતુલન બગડેલું હતું, તે સંતુ લન ફરી ઠીક થઈ જાય છે. સમગ્ર શરીર પ્રાણુથી ભરાઈ જાય છે. શરીર–પ્રેક્ષાને પહેલે ઉદ્દેશ્ય છે–પ્રાણુનું સંતુલન. તેની નિષ્પત્તિ છે–પ્રાણનું સંતુલન. શરીર–પ્રેક્ષા વડે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત ચૈતન્યને જાગ્રત કરી શકાય છે. પ્રાણ-પ્રવાહને સંતુલિત કરી શકાય છે, જ્ઞાન–તંતુઓ તેમજ કર્મ–તંતુઓની ક્ષમતા વધારી શકાય છે. પરિણામસ્વરૂપે જ્યાં ચેતના પર આવેલ આવરણ દૂર થાય છે, ત્યાં સાથે જ પ્રાણ-શક્તિ, જ્ઞાનતંતુઓ તેમ જ કર્મ–તંતુઓના પૂરેપૂરા ઉપગ તથા માંસપેશીઓ અને રક્ત-સંચરણ (blood circulation) ની ક્ષમતામાં સંતુલનને લીધે અભીષ્ટ માનસિક તેમ જ શારીરિક લાભ પ્રાપ્ત કરી શકાય છે. 67 Page #69 -------------------------------------------------------------------------- ________________ રોગ-પ્રતિરાધાત્મક શક્તિ શરીરમાં રોગ ન થવા દેવાના બીજો ઉપાય છે— રોગ-પ્રતિરોધક શક્તિના વિકાસ. જ્યારે રાગ-પ્રતિરોધક શક્તિ પ્રબળ હાય છે, ત્યારે કોઈ પણ પ્રકારના રાગનાં કીટાણુએ આક્રમણ કરી શકતા નથી. તે આવે છે અને પરાજિત થઇ જાય છે. જે કોઈ વ્યક્તિની પ્રતિરધાત્મક શક્તિ પ્રખળ હાય છે, તે બીમાર નથી થતા. જે વ્યક્તિની પ્રતિરોધાત્મક શક્તિ મજબૂત છે, તેને કીટાણુએ સતાવવાના પ્રયત્ન કરે છે, પરંતુ સતાવી શકતાં નથી. આપણે શરીર–પ્રેક્ષા દ્વારા–પ્રતિરોધક શક્તિને સક્ષમ બનાવીએ છીએ, તેની એક મજબૂત ઢીવાલ ઊભી કરીએ છીએ કે જેથી કોઇ આક્રમણ કરી ન શકે સ્વાસ્થ્ય પર પ્રભાવ : કેમ અને કેવી રીતે ? સ્વાભાવિક રીતે જ એવેા પ્રશ્ન થઈ શકે કે શરીરનાં આ સંવેદનાને જોવાથી આગ્ય કેવી રીતે સુધરી શકે? શરીર–વિજ્ઞાન અનુસાર શરીરની સામાન્ય સ્વસ્થ દશા (હામિયા સ્ટાસિસ)ના આધાર છે—શરીરસ્થ સ્વાયત્ત નાડીતંત્રની એ ધારાએ—અનુક ́પી ( સિસ્પેન્થેટિક) અને પરાનુક’પી ( પેરાસિપેન્થેટિક ). સંસ્થાન વચ્ચે સંતુલન જાળવી રાખવું. આ સંસ્થાન શરીરની સમસ્ત સ્વતઃચાલિત ક્રિયાઓનું નિયમન કરે છે. જેમ કે—ફેફસાં, જઠર અને પાચનત ́ત્રના બીજા અવયવેા, હૃદય-ગતિ, લેાહીનું દખાણુ, લેહીમાં શર્કરાનું પ્રમાણ વગેરે. ખીજ શબ્દોમાં કહેવામાં આવે તા શરીરના બધાં આંતરિક ક્રિયા-કલાપનું સંચાલન 68 Page #70 -------------------------------------------------------------------------- ________________ તે કરે છે. હવે, જે વખતે શરીર–પ્રેક્ષા દરમિયાન ચિત્ત કોઈ અવયવ-વિશેષ કે એના ભાગ પર જેવું કેન્દ્રિત થાય છે કે સ્વાયત્ત (અવચેતન) કિયા પર ચિત્તની સંકલ્પ-શક્તિનું નિયંત્રણ થઈ જાય છે. હવે ચિત્ત પિતે જ તેનું સંચાલક બની જાય છે. ઉદાહરણર્થ, શ્વાસ-પ્રેક્ષામાં ચિત્તનું નિયંત્રણ શ્વાસ-નિયમન કેન્દ્ર (જે મગજના આયતાકાર અંતઃસ્થ નામના ભાગમાં–મગજની પાછળના ભાગમાં-સુષણશીર્ષમાં છે) પર થવા લાગે છે. શરીર-પ્રેક્ષામાં ચિત્ત હૃદયની ગતિ પર જેવું કેન્દ્રિત થાય છે કે, પ્રાણદા નાડી (વેગસ નર્વ) જે હૃદયનું નિયંત્રણ કરે છે તેને ચિત્તની જાગરૂકતાથી પ્રભાવિત કરી શકાય છે. પ્રારંભિક અભ્યાસ–દશામાં જે કે અવરોધ કે અનુભૂતિ એટલાં તીવ્ર કે શક્તિશાળી નથી હતાં કે જેનાથી નિયંત્રણ સાધી શકાય, તે પણ ચિત્ત (ધ્યાન)ને શરીરનાં વિભિન્ન અંગ પગે પર કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે, જેથી કરીને આપણે ચિત્ત (ચેતન મન)ને આપણી ચેતનાનાં બીજાં તેવા અંગે સાથે જોડી શકીએ કે જે અવચેતન રૂપમાં આપણું શરીરના તાપમાન વગેરેને સામાન્ય રૂપમાં જાળવી રાખે છે અથવા પાચન આદિ ક્રિયાઓનું નિયમન કરે છે. માત્ર આ જ રસ્તે છે ચેતન અને અવચેતન મનની વચ્ચે એક સુમેળ પેદા કરવાને કે જેના દ્વારા તાણ વગેરે દૂર થઈને તેની સ્વસ્થ દશાનું નિર્માણ થાય છે. વ્યાધિ આપણી શારીરિક બીમારી છે, આધિ આપણી માનસિક બીમારી છે અને ઉપાધિ આપણી ભાવનાત્મક બીમારી છે. 69 Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ઊઠે છે વ્યાધિ કેવી રીતે મટે? શરીર–પેક્ષા વ્યાધિ મટાડવાની પદ્ધતિ છે? હા, તે વ્યાધિ મટાડવાની પ્રક્રિયા છે, પરંતુ છે પરોક્ષ પ્રકિયા. ડેક્ટર વ્યાધિની દવા આપે છે, શરીર–પ્રેક્ષામાં વ્યાધિની દવા કરવામાં નથી આવતી. ઉપાધિને મટાડવાની દવા કરવામાં આવે છે. ઉપાધિના ઉપચારથી આધિ મટે છે અને આધિ મટે છે એટલે વ્યાધિ મટે છે. જાગરૂકતા શરીર-પ્રેક્ષાને બીજે લાભ છે–જાગૃતિ. સ્થૂળ શરીરની વર્તમાન ક્ષણને જેનાર જાગૃત થઈ જાય છે. કોઈ ક્ષણ સુખરૂપ હોય છે અને કઈ ક્ષણ દુઃખરૂપ. ક્ષણને જેનાર સુખાત્મક ક્ષણ પ્રતિ રાગ નથી કરતે અને દુઃખાત્મક ક્ષણ પ્રતિ હેષ નથી કરતે. તે માત્ર જુએ અને જાણે છે. પ્રતિસ્રોતની ચેતના શરીર–પ્રેક્ષાને એક બીજે લાભ છે–પ્રતિસ્રોત ગામિતા –પ્રવાહની વિરોધી દિશામાં જવાની શક્તિ. નિરંતર બીજાએને જોવાને કારણે આપણી દૃષ્ટિ એવી બની ગઈ છે કે આપણે આપણને પિતાને જોવાનું પણ ભૂલી ગયા. આપણે ભૂલી ગયા કે પિતાની જાતને પણ જેવી જોઈએ. શરીરપ્રેક્ષા પિતાની જાતને જોવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પ્રતિસ્ત્રોતની ચેતનાનું નિર્માણ કરે છે. જેનું પરિણામ એ આવી શકે છે કે બીજાઓને જોવાનું બંધ કરીએ અને પિતાને જોઈએ. ધ્યાનની શરૂઆતમાં આપણે સંક૯પ-સૂત્રને 70. Page #72 -------------------------------------------------------------------------- ________________ લીએ છીએ–“સ્વયંને જુઓ. પિતાને જુઓ. પિતાને જોવા માટે જ પ્રેક્ષાધ્યાનને અભ્યાસ કરે.” આ સૂત્રનું પુનરાવર્તન એટલા માટે કરીએ છીએ કે આપણી અંદર પ્રતિસાત-ચેતનાનું નિર્માણ થાય. જ્યાં સુધી પ્રતિસ્ત્રોતની ચેતનાનું નિર્માણ નથી થતું, આપણે પરિસ્થિતિને મુખ્ય અને આપણું અસ્તિત્વને ગૌણ માનીને ચાલીએ છીએ. જ્યારે પ્રતિસ્ત્રોત–ચેતનાનું નિર્માણ થાય છે, ત્યારે વ્યક્તિની અગત્ય વધી જાય છે અને પરિસ્થિતિ ગૌણ થઈ જાય છે. આ રીતે પ્રતિસ્રોતની ચેતના વડે પરિસ્થિતિઓને સમજવા અને એને સામનો કરવા માટે આપણે શક્તિમાન બનીએ છીએ, અને તેના પર આપણું પ્રભુતા સ્થાપિત કરી શકીએ છીએ. પરિવર્તન શરીર–પ્રેક્ષામાં વર્તમાનની ઘટનાઓને જાણવાની સાથે સાથે તેમનું પરિવર્તન અને પરિણમન પણ થઈ જાય છે. લાગે છે કે ભાર ઘટી રહ્યો છે, શરીર હલકું બની રહ્યું છે. ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે શરીર ભારે ભારે લાગતું હોય છે, ઊઠીએ છીએ તે હલકા થઈ જઈએ છીએ. ધ્યાન કરતાં પહેલાં ક્યારેક ક્યારેક લાગે છે કે મગજ ભારે બની ગયું છે. ઊઠીએ છીએ તે લાગે છે કે બિલકુલ હળવું ફૂલ બની ગયું છે, ભાર–શૂન્ય બની ગયું છે, તાણમુક્ત બની ગયું છે. તરત પરિણામ અને તરત લાભ મળે છે. શરીર–પ્રેક્ષાનું મૂલ્ય એટલા માટે છે કે તે તરત લાભને અનુભવ કરાવે છે. તેનાથી આપણી ચેતના જાગ્રત થાય છે, 11 Page #73 -------------------------------------------------------------------------- ________________ નિર્મળતા વધે છે, આનંદની સરવાણું ફૂટે છે અને હલકાપણને અનુભવ થાય છે. આત્માને પામવા માટે સમગ્ર શરીરની સાધના નિતાંત આવશ્યક છે. તે શરીર-પ્રેક્ષા વડે ફલિત થાય છે. શરીરને કાયાકલ્પ શરીર-પ્રેક્ષાને સહુથી વધારે અગત્યને લાભ છે– ચેતનાની આંતરિક આસ્થાનું નિર્માણ અને તે આસ્થાના આધારે સંચાલિત થનાર નવી આદતેનું નિર્માણ. શરીર-પ્રેક્ષા વડે આપણે ઝેર અને મલિનતા દૂર કરી ચેતનાને પરિષ્કર કરીએ શરીરમાં જ્યારે મળ જમા થઈ જાય છે ત્યારે આખું શરીર મલિન બની જાય છે. જ્યારે આપણું ઉત્સર્ગતંત્ર અવરોધાય છે, ત્યારે શરીરમાં જોર એકઠું થાય છે. જ્યારે મળ–નિષ્કાસનને માર્ગ સાફ રહે છે, ત્યારે જીવનની યાત્રા નિબંધપણે ચાલે છે. શરીર-પ્રેક્ષા ઉત્સર્ગતંત્રને સક્રિય અને કાર્યક્ષેમ રાખવામાં સહાયક બને છે, જેથી શરીરનું ઝેર સહજપણે વિસર્જિત થઈ જાય છે. જે પૂર્ણ શ્વાસ લેવાની ઉચિત વિધિ હાથમાં આવી જાય અને અભ્યાસ વડે માણસ એગ્ય રીતે શ્વાસ લેવાની ટેવ પાડે, તે તેની ઉત્તેજના અને વાસનાઓ તીવ્ર નથી બનતી. - શરીર-પ્રેક્ષા દ્વારા રક્તસંચરણ–તંત્ર ઠીક કામ કરવા લાગે છે, રક્ત-સંચરણમાં થનાર અવરોધો દૂર થઈ જાય છે, ધમનીઓના અવરોધ દૂર થાય છે, લેહીનું દબાણ સંતુલિત થઈ જાય છે. હદયને વધારાને શ્રમ નથી કરે 12 Page #74 -------------------------------------------------------------------------- ________________ પડતા અને લાંખા સમય સુધી કાર્ય ક્ષમ રહી શકે છે. શરીર-પ્રેક્ષાના પ્રભાવ પાચન-તંત્ર પર પડવાથ જઠર, લીવર, આંતરડાં વગેરે અવયવેાની કાર્ય –પ્રણાલી ખરાખર ચાલવા ચાલવા લાગે છે. તેનાથી પ્રત્યેક કોષને પર્યાપ્ત માત્રામાં પેાષક તત્ત્વા મળી શકે છે. પ્રત્યેક માંસપેશી પેાતાનું કાર્ય સુચારુ રૂપે સંચાલિત કરવા માટે તૈયાર રહી શકે છે. પેટ-સંબંધી બધા રોગોનું આપમેળે નિવારણ થઈ જાય છે. શરીર-પ્રેક્ષાના સીધે। પ્રભાવ નાડીતંત્ર પર પડે છે. આપણા મગજ અને મન-સંબંધી બધી ગરબડો નાડી તત્રના અવરોધો અને વિકૃત્તિઓને કારણે પેદા થાય છે. જ્યારે નાડીતંત્ર શુદ્ધ હાય છે ત્યારે બધી માનસિક આધિઓ આપમેળે દૂર થઈ જાય છે. જે ઘટનાઓ ઘટવાની છે તે અવશ્ય ઘટશે, તેમને આપણને મેષ પણ થશે, પર`તુ તેમની સાથે ન સુખ આવશે, ન દુઃખ. શરીર-પ્રેક્ષાના સાધકે માત્ર જાણતા રહેશે, કતવ્યનું પાલન કરતા રહેશે, ચિંતન કરશે; પરંતુ, ચિંતિત નહીં બને. સતાપને એકડો નહીં કરે, સ ંતપ્ત નહીં અને. 73 Page #75 -------------------------------------------------------------------------- ________________ Page #76 -------------------------------------------------------------------------- ________________ પૂ. યુવાચાય મહાપણજી ક્રાણું કહ્યું મન ચંચળ છે [હિન્દી ગુજ.] ચેતનાનું ઊર્ધ્વરાહણ [હિન્દી-ગુજ.] જેન વેગ [હિન્દી-ગુજ.] મન જીતે જીત [હિન્દી-ગુજ.] આભામંડળ [હિન્દી-ગુજ.] સંધિ [હિન્દી ગુજ.] અપને ઘરમે પ્રેક્ષાધ્યાન : આધાર અને સ્વરૂપ I [હિન્દી-ગુજ.] પ્રેક્ષાણ્યાન : કાસગ" [હિ,-ગુજ.] પ્રેક્ષાથુનિ : શ્વાસપેક્ષા [ | પ્રેક્ષાધ્યાન : શરીરપ્રેક્ષા [ 4 ]. પ્રેક્ષાથાન : ચૈતન્ય કેન્દ્ર પ્રક્ષા [ ] એનેકાન્ત ત્રીજું નેત્ર [હિન્દી-ગુજ.]. કૈસે સાચે ? [હિન્દી-ગુજ.] એસો પંચ કુમાર [હિન્દી-ગુજ.] અપ્પાણ શરણ” ગુaછામિ મહાવીર કી સાધના કા રહસ્ય મિ, મેરા મન મેરી શાન્તિ [હિ, અં’.] જીવન કી પાથી »નું કા કયિાક૯૫. ઘટ ઘટ દીપ જલે જીવનવિજ્ઞાન શ્રમણ મહાવીર [હિન્દી અંગ્રેજી] મનન ઓર મૂલ્યાંકન એકલા ચલે રે હું મ્ કવાદ અવચેનનું મન સે સંપર્ક સત્ય કી બાજ ઉત્તરદાયી કૌન ? આહાર ઔર અધ્યાત્મ મેરી દૃષ્ટિ : મેરી સૃષ્ટિ સાયા મન જગ જાયે લેખકની ચાગ-સંબંધી મહત્ત્વની કૃતિઓ અનકાઇન ભારતી Education International www jainelibrary.org