SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ત-પ્રવાહ એક્સિજન સિવાય બીજાં અનેક પ્રકારનાં પિષક ત લેશે અને પેશીઓને જીવિત અને તંદુરસ્ત રાખવા માટે તેમના સુધી પહોંચાડવાં જરૂરી છે. દ્રાક્ષાશકરા (ટુકોઝ), ચરબી, એમિને એસિઝ, પાણી વગેરે પદાર્થ બધા કોષે માટે સામાન્યપણે જરૂરી હોય છે, જ્યારે તાંબુ, લેહ, કબાટ વગેરે તત્વોની જરૂર વિશેષ રૂપમાં કેને હોય છે. લવણ ખનિજ, વિટામીન તથા હોર્મોનેને યથાસ્થાને પહોંચાડવાનું કાર્ય પણ રક્ત-પ્રવાહ દ્વારા પૂરું કરાય છે. આ રીતે રક્તના ઘટકો સતત બદલાતા રહે છે, છતાં પણ સમગ્રપણે જોતાં તેમની સંરચના આશ્ચર્યજનક રૂપે એક જેવી જ લાગે છે. લેહીના મુખ્ય ઘટકે આ રીતે હોય છે? ૧. રક્તપ્લાવિકા સ્વચ્છ તૃણના રંગને તરલ પદાર્થ હોય છે, અને તેમાં મીઠું, શર્કરા, હોર્મોન તથા વિટામીન અને યૂરિયા, દુગ્ધાન્સ જેવા આવશ્યક પદાર્થો ભળેલા હોય છે. ૨. લાલકણે – તે નાના નાના, ચપટા, અન્તર્ગોળ આકારના ચપતરા જેવા હોય છે. એક ઇંચ જેટલી જગ્યામાં આવા પ્રકારના ૩૦૦૦ લાલકને સમાવેશ થાય છે. લેહીના એક નાના ટીપામાં (જે લગભગ ૧ ઘન મિલીમીટર માપનું હોય) ૫૦,૦૦૦૦૦ (પચાસ લાખ) લાલકણે સમાઈ જાય છે. પ્રતિ સેકંડ ૩૦ લાખ લાલકણે નાશ થતા રહે છે અને એટલી જ સંખ્યામાં નવા કણો પેદા થતા રહે છે. ૩. હેમોગ્લોબિન – એ આપણું રક્તકણોમાં વિદ્યમાન 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004805
Book TitlePrekshadhyana Sharir Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy