SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરમાં અગણિત પરિવર્તને થઈ રહ્યાં છે. અગણિત પરિ મને થઈ રહ્યાં છે. હજારો ઘટનાઓ ઘટિત થઈ રહી છે. તે પણ મનુષ્યને કંઈ ખબર નથી. તે જાણી નથી શકતે કે કંઈક થઈ રહ્યું છે તેનું કારણ છે કે તે સંવેદનાને પકડી જ નથી શકતે. ખૂબ ઊંડાણમાં ધ્યાન દેવાથી જ ખબર પડે છે કે શરીરની અંદર કેટલી સક્રિયતા છે. નાડી ચાલી રહી છે. લેહી ફરી રહ્યું છે. હૃદય ધબકી રહ્યું છે. સૂક્ષ્મ બન્યા વિના તે બધાંધી ખબર જ નથી પડતી. આપણું મન પણ એટલું સ્થૂળ થઈ ગયું છે કે તે સ્થળને જ પકડી શકે છે, સૂફમને પકડી નથી શકતું. સૂક્ષ્મને પકડવા માટે મનને સૂક્ષ્મ બનવું પડે છે. સાધનાને ક્રમ મનને સૂક્ષ્મ બનાવવાને ક્રમ છે. મનની યાત્રા જેમ જેમ આગળ વધતી જશે, મન સૂક્ષ્મ થતું જશે અને પછી આપણે સૂક્ષ્મને પકડવા માટે સૂક્ષમ થઈ જઈશું. જ્યારે સૂક્ષ્મ પકડાશે ત્યારે સ્થળની પકડ છૂટી જશે, ત્યારે સ્થૂળ સંવેદને છૂટતાં જશે અને સૂક્ષમ સંવેદને હસ્તગત થતાં જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004805
Book TitlePrekshadhyana Sharir Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy