________________
શરીર–પ્રેક્ષા : વિધિ
પ્રેક્ષા ધ્યાન વર્તમાનમાં જીવવાનું શીખવે છે, વર્તન માનમાં શરીરમાં જે કંઈ બને છે, જે હલચલ થઈ રહી છે અથવા જે કારણેથી હલચલ થઈ રહી છે, તે બધાને જેવું તે જ પ્રેક્ષાધ્યાન છે. શરીરની રચના ખૂબ જ સૂક્ષ્મ અને રહસ્યમય છે. એક એક કેષ (સેલ)ની રચના પણ અત્યંત સૂક્ષમ છે. લાંબા અભ્યાસ પછી જ આપણે તેનાથી કંઈક પરિચિત બની શકીએ છીએ. દરેક સાધકની જેવાની અથવા ગ્રહણ કરવાની ક્ષમતા સરખી નથી હોતી. બધાનું નૈપુણ્ય કે કૌશલ્ય એકસમાન નથી હોતું. તે વ્યક્તિ-વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય છે. આજ જે એક વ્યક્તિ પ્રેક્ષાને અભ્યાસ શરૂ કરે છે તે ખૂબ સ્થળ પર્યાને જ પકડી શકે છે. જે વ્યક્તિએ ઘણા સમય સુધી અભ્યાસ કર્યો છે તે આગળ એટલી સૂક્ષમતાઓને પકડી લે છે અને તેનામાં એટલી કુશાગ્રતા આવી જાય છે કે તેની સરખામણી નથી કરી શકાતી.
સ્થળથી સૂમ તરફ આપણે શરીર-પ્રેક્ષા વડે શરીર વિષે જ્ઞાન અથવા શરીરની અનુભૂતિ કે દર્શન કરીએ. આપણી આ ક્રિયા અંત
61
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org