________________
પ્રવૃત્તિ ચાલતી હોય છે, ચિત્ત સક્રિય હોય છે, પરંતુ તેની સાથે કેઈ ઉહાપોહ નથી હોતે, કોઈ શબ્દ નથી હોતે, કઈ કલ્પના નથી હોતી, કઈ વિચાર નથી હે, કઈ ચિંતન નથી હોતું, કઈ મનન નથી હોતું, કઈ સ્વપ્ન નથી હોતું, કોઈ સ્મૃતિ નથી હોતી, તે ચિત્તની સક્રિયતાનું નામ છે—જેવું. જોવામાં માત્ર જેવાનું હોય છે, કેરે અનુભવ હોય છે અને બીજું કશું પણ નથી હતું.
શરીર–પ્રેક્ષાની પદ્ધતિ “કેવળ દર્શનને અભ્યાસ છે. કેવળ જેવાનું હોય, તેની સાથે કઈ પ્રિયતા કે અપ્રિયતાનું સંવેદન ન હોય. રાગ-દ્વેષની કઈ ઊમિ કે તરંગ ન હોય. શરીર–પેક્ષા ચેતનાનું નિપ્તરંગ દર્શન છે. સામાન્ય રીતે વ્યક્તિની દષ્ટિ કેવળ પ્રિયતા અને અપ્રિયતાની સાથે જોડાયેલી હોય છે. તેનાથી જુદું કંઈ તે વિચારી જ નથી શકતી. પ્રિયતા–અપ્રિયતાના આ દ્વથી મુક્ત થયા વિના પરિવર્તન નથી થતું. આ દ્વન્દથી પર એવી દૃષ્ટિનું નિર્માણ શરીરપ્રેક્ષાથી થાય છે.
સુખ-દુખથી ઉપર ઊઠીએ સુખ-દુ:ખ શું છે, તે સમજવું પડશે. સ્પંદન સાથે મનને વેગ સુખ છે અને સ્પંદને સાથે મનને યોગ દુઃખ છે. સ્પંદને સાથે જે મનને વેગ ન થાય તે ન સુખને અનુભવ થાય કે ન દુઃખને અનુભવ થાય. પ્રિય સ્પંદને સાથે મનને ગ થાય છે તે સુખ અને અપ્રિય સ્પંદનો સાથે મનને ભેગા થાય તે દુઃખ. સુખ-દુઃખની જે કલ્પના
64
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org