________________
માધ્યમ બને છે. આપણી સામે એક માત્ર ઉપાય છે-શરીર. એટલા માટે સાધના કરનાર વ્યક્તિએ પણ શરીરને સમજવું ખૂબ જ જરૂરી છે. જે શરીરને નથી જાણત, તે અધ્યા
ત્યના ઊંડાણમાં નથી જઈ શકતે, તે આધ્યાત્મનાં ઉચ્ચ શિખર સર નથી કરી શકતે, આરેહણ કરી નથી શક્ત. આરહણ કરવા માટે તેને શરીરને સહકાર મળ જોઈએ. આ અત્યંત આવશ્યક છે.
પ્રાણ-પ્રવાહનું રહસ્ય આપણું શરીર અતિ મૂલ્યવાન છે. એમાં એટલાં રહયે ભરેલાં છે, તે રહસ્ય એક સાધક જ જાણી શકે છે. એક ડોકટર પણ તે જાણી નથી શકતા. એક કુશળ શલ્ય-ચિકિત્સક પણ તે રહસ્યને જાણ નથી, જે અધ્યાત્મના આચાર્યોએ શરીરમાં શોધ્યાં છે. શ્વાસ ડાબા નસકેરામાંથી આવે છે, જમણુ નસકોરામાંથી આવે છે. બને નસકેરામાંથી આવે છે. કેમ આવે છે અને તેનું શું પરિણામ હોય છે તે કઈ ડોકટર બતાવી નથી શકતે, પરિણામ નિશ્ચિત છે કે તમે ડાબા નસકોરાથી શ્વાસ લે તે શરીરમાં ઠંડક ફેલાઈ જાય છે, જમણાથી શ્વાસ લે તે શરીરમાં ગરમી પ્રસરી જાય છે. બન્ને વડે શ્વાસ લે, સુષુણ્ણ ચાલે, તમારું ચિત્ત શાંત થઈ જશે, વિકલ્પ શાંત થઈ જશે. કેમ આમ થાય છે? કઈ પણ શલ્ય-ચિકિત્સક કે ફિજિશિયન આની સમજૂતી આપી નહીં શકે. અધ્યાત્મને મર્મજ્ઞ આની વિસ્તૃત સમજૂતી આપી શકે છે ?
આપણું શરીરમાં પ્રાણધારાના પ્રવાહની અનેક
40
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org