________________
પડતા અને લાંખા સમય સુધી કાર્ય ક્ષમ રહી શકે છે.
શરીર-પ્રેક્ષાના પ્રભાવ પાચન-તંત્ર પર પડવાથ જઠર, લીવર, આંતરડાં વગેરે અવયવેાની કાર્ય –પ્રણાલી ખરાખર ચાલવા ચાલવા લાગે છે. તેનાથી પ્રત્યેક કોષને પર્યાપ્ત માત્રામાં પેાષક તત્ત્વા મળી શકે છે. પ્રત્યેક માંસપેશી પેાતાનું કાર્ય સુચારુ રૂપે સંચાલિત કરવા માટે તૈયાર રહી શકે છે. પેટ-સંબંધી બધા રોગોનું આપમેળે નિવારણ થઈ જાય છે.
શરીર-પ્રેક્ષાના સીધે। પ્રભાવ નાડીતંત્ર પર પડે છે. આપણા મગજ અને મન-સંબંધી બધી ગરબડો નાડી તત્રના અવરોધો અને વિકૃત્તિઓને કારણે પેદા થાય છે. જ્યારે નાડીતંત્ર શુદ્ધ હાય છે ત્યારે બધી માનસિક આધિઓ આપમેળે દૂર થઈ જાય છે.
જે ઘટનાઓ ઘટવાની છે તે અવશ્ય ઘટશે, તેમને આપણને મેષ પણ થશે, પર`તુ તેમની સાથે ન સુખ આવશે, ન દુઃખ. શરીર-પ્રેક્ષાના સાધકે માત્ર જાણતા રહેશે, કતવ્યનું પાલન કરતા રહેશે, ચિંતન કરશે; પરંતુ, ચિંતિત નહીં બને. સતાપને એકડો નહીં કરે, સ ંતપ્ત નહીં અને.
73
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org